Home Articles posted by CITY WATCH NEWS (Page 7)
અમરેલી
અમરેલી: કમાણી સાયન્સ અને પ્રતાપ્રાય આર્ટસ કોલેજ – અમરેલી અને રાજ્ય સરકાર ના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સંસ્થાપિત કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ – અમરેલીના સંયુક્ત ઉપક્રમે આજરોજ “સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા” પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈ .સી.મેમ્બર અને ભા.જ.પ. જિલ્લા ઉપપ્રમુખ દિપકભાઈ વઘાસિયા Continue Reading
અમરેલી
અમરેલી ના દેવભૂમિ દેવળીયા ખાતે સરસ્વતી સાધના યોજના અને SBI ના સહયોગથી સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો દેવભૂમિ દેવળીયા તા.૧૯/૦૨/૨૬ ના રોજ શ્રી પ્રાથમિક શાળા, દેવભૂમિ દેવળીયા ખાતે દીકરી ઓના શિક્ષણ અને સુવિધાને પ્રોત્સાહન આપવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લોક પ્રતિનિધિ શ્રી નાથાલાલ સુખડિયા, માધ્યમિક શાળાના આચાર્ય શ્રી ભૂતૈયા, SBI બેન્કના […]Continue Reading
અમરેલી
દામનગર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે અમરેલી જિલ્લા સંગઠનના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – લાઠીની કારોબારી બેઠક સંપન્ન લાઠી પવિત્ર યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ના સાનિધ્યમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – લાઠી તાલુકાની એક મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠક અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – અમરેલી જિલ્લા અધ્યક્ષ Continue Reading
અમરેલી
તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ ને બુધવારના રોજ વિધાનસભા ગૃહમાં ગુજરાત સરકારના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજુ કરવામાં આવેલ બજેટ-૨૦૨૬ ને અમરેલીના પૂર્વ સાંસદ શ્રી નારણભાઈકાછડીયાએ આવકારેલ છે અને આ બજેટને ગુજરાતના ઇતિહાસનું વિક્રમી અને ઐતિહાસિક ગણાવી રૂ.૪,૦૮,૦૫૩ કરોડનું બજેટ રજૂ કરવા બદલ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈપટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ Continue Reading
અમરેલી
દામનગર ના પાડરશીંગા શ્રી નીકળંગ આશ્રમ પાડરશીંગા ને ૫૦ વર્ષ પૂર્ણ થતા ભવ્ય સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો અનેક વિધ સેવા સત્કર્મ ની સુવાસ ફેલાવતા શ્રી નીકળંગ આશ્રમ ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવ દિવ્ય રીતે સંપન્ન થયો હતો  તા.૧૩/૦૨/૨૬ ને શુક્રવારે પ્રારંભાયેલ કાર્યક્રમ તા.૧૬/૦૨/૨૬ સોમવાર ના રોજ પૂર્ણાહુતિ કરાય હતી મહોત્સવ દરમ્યાન ભજન ભોજન મહાયજ્ઞ દર્શન પૂજન […]Continue Reading
ગુજરાત
અમદાવાદ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ ફોર્ટ તથા ગુજરાત દર્દી લોક કલ્યાણ ટ્રસ્ટ તરફથી તા.18 ફેબ્રુઆરી 2026 બુધવારના રોજ સવારે 9:00 વાગે સિવિલ હોસ્પિટલ અસારવા ખાતે આવેલ કેન્સર હોસ્પિટલ કેન્સર ગ્રસ્ત બાળકો તથા ભાઈઓ બહેનોના વોર્ડમાં 150 થી વધુ દર્દીઓને ચોખ્ખા ઘીનો શીરો પીરસવા આવ્યો.સાથે સાથે બાળકોને સુંદર આકર્ષક ડેન્ટલ કીટ કે જેમાં બે ટુથ બ્રશ […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત સ્વ. વિનોદરાય જેઠાલાલ ભટ્ટના સ્મરણાર્થે હસ્તે શ્રી ગુણવંતીબેન વિનોદ રાય ભટ્ટ  527મો તેમજ 528મો દાદીમા જીવીમાંની સ્મૃતિમાં  શ્રી નવનીતભાઈ રાઠોડ હસ્તક પ્રભુકૃપા નેત્રયજ્ઞ તા. 27/02/2026 શુક્રવારે સવારે 9 થી 11 શિશુવિહાર પ્રાંગણમાં પ્રભુકૃપા નેત્રયજ્ઞ યોજાશે.જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર તથા શેઠ શ્રી વી . સી.લોઢા વાળા હૉસ્પિટલ ભાવનગરના Continue Reading
અમરેલી
વર્તમાન સમયમાં ભેળસેળ જાણે જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગઈ હોય તેવી ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. બજારમાં મળતી દૂધ જેવી પવિત્ર વસ્તુથી લઈને જીવરક્ષક દવાઓ સુધી બધે જ ‘નકલી’નો ઓછાયો જોવા મળી રહ્યો છે. વધતા જતાં કેન્સરના કેસો પાછળ આ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો એક મોટું જવાબદાર પરિબળ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે, ત્યારે સામાન્ય માણસ હવે […]Continue Reading