ન્યાયની મશાલ લઈને જે સદા ચાલ્યા હતા, એ જ આંબેડકર જગતમાં ક્રાંતિ લાવ્યા હતા. બંધારણના પાને જેણે સૌને સન્માન આપ્યું, ભારતના ભાગ્યને સાચું એણે જ કંડાર્યું. –“પાંધી સર” આજરોજ ૧૪ એપ્રિલના રોજ ભારતીય બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મ જયંતિ Continue Reading
ભરબપોરે તરસની વેદના જેણે સહી હશે, અમૃત શું છે? એ વાત એને જ સમજાઈ હશે. માનવતા મહેકી ઊઠી આજે શરબતની ધારમાં, ભીમરાવની જયંતીની સાચી એ જ વધાઈ હશે. –“પાંધી સર” આજે સમગ્ર દેશમાં બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી ઉત્સાહભેર ઉજવવામાં આવી રહી છે, ત્યારે સાવરકુંડલા Continue Reading
ભાવનગર સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ની કારોબારી મળી આજરોજ હોટેલ બાઝીલ પાર્ક ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ , ભાવનગરની કારોબારી બેઠક જિલ્લા પ્રમુખશ્રી પરબતભાઇ મોરડીયાના અધ્યક્ષ સ્થાને મળેલ. જેનું સંચાલન મહામંત્રીશ્રી વિપુલભાઇ ચૌહાણે કરેલ.ગત વખતની કારોબારી બેઠકનું વાંચન જીજ્ઞેશભાઈ ગાબાણીએ કરેલ.31/03/26 ના રોજ પુરા થતા વર્ષનો હિસાબ પ્રમુખશ્રી પરબતભાઇએ રજુ કરેલ.આગામી સાધારણ સભા Continue Reading
દામનગર શહેર ના ડો આંબેડકર હોલ ખાતે બંધારણ ના ઘડવૈયા ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૫ મી જન્મ જ્યંતી એ રક્તદાન કેમ્પ સાથે સુંદર આયોજન કરાયું હતું ખૂબ મોટી સંખ્યા માં યુવાનો અને મહિલા ઓએ ઉત્સાહ ભેર રક્તદાન કરી ડો બાબા સાહેબ આંબેડકર ના જીવન કવન ને યાદ કરતા હદયસ્પર્શી સંદેશ આપતા જણાવ્યું હતું કે […]Continue Reading













Recent Comments