ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે.દવે ની આગેવાનીમાં જીલ્લા વહીવટ તંત્રને રેતી ખનીજનું બિન અધિકૃત રીતે થતું રેતી ખનન/વહન/સંગ્રહ અટકાવવામાં નોંધપાત્ર સફળતા મળી છે.સતત રજાના દિવસો દરમિયાન પણ કલેકટરશ્રીની વિશેષ સુચના થકી ભૂસ્તર તંત્ર દ્વારા ચેકીંગની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે,જેના પરિણામે કાયદેસર કાર્યવાહી કરી ખનીજ ચોરી અટકાવવાની નેમ સાથે તંત્ર દિવસરાત સરાહનીય કામગીરી કરી Continue Reading
એક ખાનગી ટ્રાવેલ્સ બસ વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આગળ જઈ રહેલી ટ્રકને જાેરદાર ટક્કર મારતા ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ૨ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને ૬ થી ૭ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના કારણે એસએસજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા. જિલ્લા ટ્રાફિક પોલીસે આ […]Continue Reading
અમદાવાદના ચાંગોદરમાં ગયા અઠવાડિયે પથ્થરોના ઘા મારીને બે વૃદ્ધાને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા જે બાદ પોલીસ ગુનો નોંધી ૪ ટીમો અને ૧૫૦થી વધુ સીસીટીવી કેમેરા ચકાસીને ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલ્યો હતો જેમાં બે વૃદ્ધા (દેરાણી-જેઠાણી) ને માત્ર ૧૫ મિનિટના ગાળામાં મોતને ઘાટ ઉતારનારા આરોપીને મધ્ય પ્રદેશના સતના જિલ્લાથી ઝડપી પાડવામાં આવ્યો હતો.આ સમર […]Continue Reading
વર્ષ: ૨૦૨૫માં ખરીફ સિઝનમાં કપાસના પાકની વાવણીને ધ્યાને રાખી ખેતરમાં ગુલાબી ઇયળ/પિક બોલવોર્મ નામની જીવાતથી કપાસના પાકને બચાવવા માટે કપાસનું વાવેતર ધરાવતા ખેડૂતોએ હાલ ઉનાળામાં નીચે મુજબનાં પગલાં લેવાની ભલામણ છે.ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનમાં અગાઉના કપાસના પાકના અવશેષોમાં રહેલ ગુલાબી ઇયળના કોશેટા સૂર્યપ્રકાશની ગરમીથી તેમજ કુદરતી ભક્ષકો દ્વારા નાશ પામે.કપાસના પાકની વાવણી Continue Reading
ગુજરાત સરકારના સુશાસનના અભિગમને ચરિતાર્થ કરતા અને વહીવટી તંત્રને પ્રજાની વધુ નજીક લઈ જતા ‘સેવા સેતુ‘ કાર્યક્રમનો સાતમો તબક્કો રાજ્યભરમાં ચાલી રહ્યો છે. આ જ શ્રુંખલા અંતર્ગત, અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આજે કુલ ૬ તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી ફેઝ-૧નો કાર્યક્રમ ગોકળપુરા ગામ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો.આ સેવા સેતુ કાર્યક્રમ […]Continue Reading
સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જાેવા મળે છે. વર્ષ ૧૯૮૦થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં એશિયાનું પણ ગૌરવ છે.ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની […]Continue Reading
શહેરમાં બુલેટમાં મોડીફાઈડ સાયલેન્સરને કારણે ઘોંઘાટમાં વધારો થતો હતો. સોસાયટીઓ અને રોડ પર જ્યારે આ પ્રકારના બુલેટ પસાર થતા હોય છે ત્યારે તેના અવાજથી લોકોને તકલીફ પહોંચતી હોય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને દર્દીઓને બુલેટનો અવાજ મોટી તકલીફ પહોંચાડતો હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસે શહેરમાં કાર્યવાહી કરીને આ પ્રકારનો ઘોંઘાટ કરતા ૧૭૦ જેટલા બુલેટ ચાલકોને […]Continue Reading
કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ વેળાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ ૩.૩૬ લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ ૧.૧૮ લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી […]Continue Reading


















Recent Comments