
અમરેલી જિલ્લામાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અમરેલી તાલુકાના રાંઢીયા ગામે એક ખેતરમાં પરપ્રાંતીય ખેતમજૂર પરિવારના ૪ બાળકોનું કારમાં ગૂંગળાઈ જવાને કારણે મોત થતાં અરેરાટી ફેલાઈ હતી. માતા-પિતા અન્ય વિસ્તારમાં મજૂરીએ ગયા હતા, તે દરમિયાન વાડીમાલિકની કારમાં બેસ્યા બાદ બનાવ બન્યો હતો. આ અંગે અમરેલી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાપ્ત […]Continue Reading
Recent Comments