Home Articles posted by CITY WATCH NEWS (Page 841)
રાષ્ટ્રીય
ભારતના અભિન્ન અંગ એવા જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ૨૨ એપ્રિલના રોજ આતંકવાદીઓએ ધર્મ પૂછીને ૨૬ પ્રવાસીઓ પર ઘાતક હુમલો કરી તેમની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને ર્ઁદ્ભ(પાકિસ્તાન અધિકૃત કાશ્મીર)ના આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. હવે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ફ્રન્ટ ્ઇહ્લને બેનકાબ કર્યું છે. પહલગામ Continue Reading
રાષ્ટ્રીય
‘હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં ઉત્પાદન કરો‘, ટ્રમ્પે એપલના ઝ્રઈર્ં ટિમ કૂકથી કરી ખાસ વાત હાલના સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ અંગે ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં એપલના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું છે.ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં […]Continue Reading
રાષ્ટ્રીય
કેનડેયમાં ૨૮ એપ્રિલે યોજાયેલ સામાન્ય ચૂંટણીમાં લિબરલ પાર્ટીની ભવ્ય જીત બાદ વડાપ્રધાન માર્ક કાર્નીએ ૨૮ સભ્યોની નવી કેબિનેટની રચના કરી છે. જેમાં ચાર ભારતીય મૂળના સાંસદ પણ સામેલ છે.તેમણે કહ્યું કે, આ ટીમ અમેરિકા સાથે સુરક્ષા અને આર્થિક સંબંધોને મજબૂત કરવા, જીવનનિર્વાહનો ખર્ચ ઘટાડવા અને લોકોને સુરક્ષા નિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે.આ ચૂંટણીમાં ભારતીય […]Continue Reading
રાષ્ટ્રીય
બ્રિટિશ યુનાઇટેડ કિંગડમના સંસદ સભ્ય (એમપી) બોબ બ્લેકમેને બુધવારે (૧૪ મે) હાઉસ ઓફ કોમન્સને સંબોધતા પૂછ્યું હતું કે, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માંથી આતંકવાદી ઠેકાણાઓ દૂર કરવા માટે વિદેશ સચિવ કયા પગલાં લઈ રહ્યા છે. “પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે ‘ઓપરેશન સિંદૂર‘ શરૂ કર્યું: નવ આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા. શાંતિ વાટાઘાટો […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે વિવાદને ઉભો કરવા માટે, જે યુદ્ધવિરામમાં પરિણમ્યો હતો, બાંગ્લાદેશ સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મુહમ્મદ યુનુસે ફરીથી ભારતના ઉત્તરપૂર્વીય રાજ્યોનો ઉલ્લેખ કર્યો છે કારણ કે તેમણે નેપાળ અને ભૂટાન સહિત આર્થિક એકીકરણ યોજનાનો પ્રસ્તાવ મૂક્યો છે.નેપાળના પ્રતિનિધિ ગૃહના ડેપ્યુટી સ્પીકર સાથે ઢાકામાં મુલાકાત દરમિયાન, યુનુસે હાઇડ્રોપાવર, આરોગ્યસંભાળ અને Continue Reading
રાષ્ટ્રીય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું કે કતાર એરવેઝે ૨૦૦ અબજ ડોલરના ૧૬૦ વિમાનોનો ઓર્ડર આપ્યો છે. આ સોદાને બોઇંગના ઇતિહાસમાં જેટનો સૌથી મોટો ઓર્ડર ગણાવતા ટ્રમ્પે કહ્યું, “તે ૨૦૦ અબજ ડોલરથી વધુનો છે, પરંતુ જેટની દ્રષ્ટિએ ૧૬૦. તે શાનદાર છે. તો તે એક રેકોર્ડ છે.”ટ્રમ્પ બુધવારે કતાર પહોંચ્યા, જ્યાં દેશના શાસક અમીર શેખ તમીમ […]Continue Reading
રાષ્ટ્રીય
બલૂચ નેતા મીર યાર બલોચે દાયકાઓથી ચાલી આવતી હિંસા, બળજબરીથી ગુમ થવા અને પ્રદેશમાં માનવાધિકાર ઉલ્લંઘનનો ઉલ્લેખ કરીને પાકિસ્તાનથી બલૂચિસ્તાનની સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. તેમણે ભારતીય નાગરિકો, ખાસ કરીને મીડિયા, યુટ્યુબર્સ અને બૌદ્ધિકોને બલૂચોને “પાકિસ્તાનના પોતાના લોકો” કહેવાનું ટાળવા પણ વિનંતી કરી છે. મીર યારે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ કાશ્મીર (ર્ઁત્નદ્ભ) પર Continue Reading
અમરેલી
આજે, 15 મે, 2025ના રોજ વિશ્વ પરિવાર દિવસની ઉજવણીના અવસરે અમે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે વસતા એક અનોખા અને પ્રેરણાદાયી પરિવારનો પરિચય કરાવવા માંગીએ છીએ – શ્રી સુરેશભાઈ ભાદાભાઈ પાનસુરીયા પરિવાર. આ પરિવાર ન માત્ર સાવરકુંડલાનું ગૌરવ છે, પરંતુ સમગ્ર ગુજરાત માટે એકસાથે રહેતા સંયુક્ત પરિવારનું ઉત્તમ ઉદાહરણ છે.શ્રી સુરેશભાઈ પાનસુરીયા, જેઓ અમરેલી જિલ્લા ભારતીય […]Continue Reading
ભાવનગર
સાહિત્યકાર, લોકસાહિત્યકાર અને પત્રકાર લેખક શ્રી નિલેશ પંડ્યાને ‘ પુષ્કર ચંદરવાકર સન્માન’ એનાયત થયું છે. કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન અમદાવાદ ગોધરા દ્વારા લેખક શ્રી નિલેશ પંડ્યાનાં પુસ્તક ‘સોના વાટકડી રે…’ માટે પદ્મશ્રી સિતાંશુ યશચંદ્રનાં હસ્તે ‘પુષ્કર ચંદરવાકર સન્માન’ એનાયત કરાયું. ગોધરામાં યોજાયેલ આ કાર્યક્રમમાં પદ્મશ્રી પ્રવીણ દરજી, Continue Reading