આજે (૧૧ જૂન) પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેક-જળયાત્રા ઉત્સવને લઈને શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે ૬ વાગ્યે મંગલા આરતી થશે અને સવારે ૮ વાગ્યા સુધી મંગલા દર્શન થશે.દ્વારકાધીશ મંદિરમાં ૧૧ જૂન, બુધવારે પૂનમના દિવસે જ્યેષ્ઠાભિષેક અને જળયાત્રા ઉત્સવને ધ્યાનમાં રાખીને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે ૬ વાગ્યે મંગલા આરતી થશે, જે સવારે […]Continue Reading









Recent Comments