Home Articles posted by CITY WATCH NEWS (Page 843)
ગુજરાત
શહેરીજનો કેસર કેરી મહોત્સવનો મહત્તમ લાભ લે અને ઉચ્ચ ગુણવત્તાવાળી કાર્બાઇડ ફ્રી કેસર કેરીની મીઠાશને માણે :- કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલકૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે અમદાવાદ હાટ ખાતે ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૫‘નો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શહેરનાં મેયરશ્રી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભા સાંસદ શ્રી નરહરિ અમીન તથા વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિત ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.મંત્રીશ્રી Continue Reading
ગુજરાત
અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતનું ધો.૧૦ અને ધો.૧૨નું પરિણામ જાહેર થયું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દિકરીને નજીવી ભુલના કારણે તે નાપાસ જાહેર કરાતા દીકરી ખુબ નાસીપાસ થઈ હતી અને તેના પરીણામને લઈ અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં હતું.આ સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી શ્રી […]Continue Reading
ગુજરાત
ભારતના સંરક્ષણ દળો અને રાષ્ટ્રીય સેવાના વિશાળ હેતુ સાથે એકતાના હૃદયપૂર્વકના સંકેતમાં, કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું ઉદ્ઘાટન કર્યું હતું.આ શિબિરનું આયોજન નોર્થ બ્લોક ખાતે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (ર્ડ્ઢઁ્) દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં ૧૫૦થી વધુ કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું.વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વતી ડૉ. Continue Reading
અમરેલી
ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની જોગવાઇઓ અનુસાર જાહેર નોટિસ મુજબ અમરેલી શહેર હદ વિસ્તારમાં આવેલી તમામ સરકારી, અર્ધ સરકારી, બિન સરકારી, ખાનગી, સ્લમ તથા અન્ય તમામ ક્વાર્ટસ તથા મકાન ઇમારતમાં રહેતા કે ઉપયોગ કરતા કે હિત ધરાવતા તમામ વ્યક્તિઓ કે સમૂહોએ ભયજનક કે જર્જરિત મકાનો ઉતારવાના રહેશે. આ ઉપરાંત બાકીના ભાગને સુરક્ષિત કરવાની કાર્યવાહી કાયદાને આધીન કરવાની Continue Reading
અમરેલી
પી.સી. પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે જિલ્લામાં રજિસ્ટર્ડ હોસ્પિટલ, ક્લિનિક, સંસ્થાઓએ સી.સી.ટી.વી લગાવવા ફરજિયાત છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. રજિસ્ટર્ડ હોસ્પિટલ, ક્લિનિક, સંસ્થાઓ ખાતે બિનઅધિકૃત્ત લોકોની અવરજવર પર દેખરેખ માટે ૩૦ દિવસના ઓડિયો, વીડિયો રેકોર્ડિંગ Continue Reading
અમરેલી
દેશભરના યુવાનોને માય ભારત પોર્ટલ નાગરિક સંરક્ષણ સ્વંય સેવક તરીકે નોંધણી કરાવવા માટે પ્રેરણા આપે છે. આ રાષ્ટ્રવ્યાપી આહ્વાન યુવા નાગરિકોને રાષ્ટ્રીય હેતુ અર્થે મહત્વપૂર્ણ ભૂમિકાઓ નિભાવવા માટે સશક્ત બનાવવાના એક સંકલિત પ્રયાસનો ભાગ છે. ખાસ કરીને કટોકટી દરમિયાન આ પહેલનો ઉદ્દેશ એક સારી રીતે પ્રશિક્ષિત, પ્રતિભાવશીલ અને સ્થિતિ સ્થાપક સ્વંયસેવક દળ બનાવવાનો છે જે કુદરતી […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન વિવિધ ક્ષેત્રે થયેલા સર્વાંગી વિકાસની ગાથાને વર્ણવતી પુસ્તિકા ‘વિકાસ વાટિકા ૨૦૨૪-૨૫’નું અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લામાં કાર્યરત રાજ્ય સરકારની વિવિધ કચેરીઓ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં કરેલા વિવિધ વિકાસકાર્યોની ધ્યાનાકર્ષક વિગતોને આ પુસ્તિકામાં આવરી લેવામાં આવી Continue Reading
અમરેલી
કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અમરેલી જિલ્લામાં તા.૨૩ મે, ૨૦૨૫ સુધી અમલી રહેશે. જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો Continue Reading
અમરેલી
સાવરકુંડલા લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા તાલુકા માં વિકાસવિકાસ કાર્યો પ્રગતિ માં છે જેમાં આજ રોજ સાવરકુંડલા તાલુકાના ભેકરા ગામે ભેકરા નાની વડાળથીભોકરવા સુધીના રોડના રી-સર્ફેસિંગ (ડામરકરણ) કામનું ભૂમિપૂજન વિધાનસભાના લોકપ્રિય સાંસદ શ્રીભરતભાઈ સુતરીયાના વરદ હસ્તે શુભ મંગળમય રીતે સંપન્ન થયું. આ મહત્વપૂર્ણ વિકાસ યોજના રૂ. ૧૮૪લાખના ખર્ચે અમલમાં Continue Reading
ભાવનગર
Inલોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા દ્વારા  સેંજળ ધામમાં યોજાયેલ કાર્યકર સજ્જતા શિબિરમાં ‘લોકભારતીત્વ’ ગુણ સંબંધે શ્રી મોરારિબાપુએ તેમનાં પ્રવચનમાં એક જ બ્રહ્મનાં પાંચ તત્ત્વ સ્વરૂપ અન્ન, મન, પ્રાણ, વિજ્ઞાન અને આનંદ છે તેમ જણાવ્યું. ઉચ્ચ શિક્ષણમાં સંશોધનાત્મક વલણોની કેળવણી વિષય પર બે દિવસીય કાર્યકર સજ્જતા શિબિરનું સેંજળ ધામમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા Continue Reading