Home Articles posted by CITY WATCH NEWS (Page 865)
ગુજરાત
સુરત માં ખાખરીયા પટેલ સમાજ રસોઈ ઘર પ્રીમિયમ લીંગ ૨૦૨૫ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેર ના કોસમાડા વિસ્તારમાં આવેલ જી બી સ્પોર્ટ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખાખરીયા પટેલ સમાજ દ્વારા ટુનામેટ ૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ખાખરીયા ગામમાં રહેતા તમામ પટેલ સમાજના યુવાનો અને વડીલો દ્વારા કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટ રાખવાનો […]Continue Reading
અમરેલી
અમરેલી, તા.૧૫, એપ્રિલ ૨૦૨૫ (મંગળવાર)  અમરેલી જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં પ્રાકૃતિક કૃષિના ૨૬૦ મોડલ ફાર્મ બની ચૂક્યા છે, પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોને અનુસરીને બનેલા આ મોડલ ફાર્મ એક રીતે પ્રાકૃતિક કૃષિના પ્રેરણાધામ પણ બન્યા છે. પ્રાકૃતિક ખેતીના આદર્શોને કેન્દ્રમાં રાખી પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે. અમરેલી આત્મા પ્રોજેક્ટ દ્વારા વિવિધ ખેડૂતોને Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના ભાગરૂપે આજેમહત્વપૂર્ણ વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો. આ અંતર્ગત, થોરડીથી આદસંગ ખાંભા સુધીના ₹ 7 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રોડ અનેધજડીથી સાંકરપરા થઈને મિતિયાળા સુધીના ₹ 3.2 કરોડના ખર્ચે નવીનીકરણ થનાર રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.આ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્તસ્થાનિક Continue Reading
અમરેલી
સાવરકુંડલાના વિકાસના સ્વપ્નને સાકાર કરતું વધુ એક પગલું લેવાયું. ગિરધરવાવ નજીક અંદાજે ૩.૬૯ કરોડના ખર્ચે નિર્માણપામનાર અત્યાધુનિક રેસ્ટ હાઉસ તેમજ ૧૬ કરોડના ખર્ચે નિર્માણ પામનાર બાયપાસથી સાવરકુંડલા શહેરમાંથી ગેટ સુધી રિસર્ફેસિંગ ,સી.સી રોડ ડામરરોડ, રોડ ફર્નિશીંગ, આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે સંપન્ન થયું.આ Continue Reading
ભાવનગર
માતા મરણ ઘટાડવા માટે સરકારશ્રી તરફથી જનકલ્યાણલક્ષી ઘણી યોજનાઓ સુચારુરૂપે અમલીકૃત કરવામાઆવી રહી છે ત્યારે આયુષ્માન આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાળુકડ (ઘો) ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વઅભિયાન અંતર્ગત અતિ જોખમી સગર્ભા, જોખમી સગર્ભા તેમજ અન્ય સગર્ભા બહેનોની આરોગ્ય તપાસ સ્ત્રી રોગનિષ્ણાંત ડૉ ધૃતિબેન મોદી મારફત કરાવવામા આવી હતી.વાળુકડ અંતર્ગત આવતા વિવિધ ગામના 58 Continue Reading
અમરેલી
               ચલાલામાં સ્વ. ચત્રભુજ ભાઈ મગનભાઈ ભુપતાણીના સુપુત્રી સંધ્યાબહેન નું તારીખ 13/04/2025 ના રોજ ચલાલા ખાતે દુઃખદ નિધન થતાં સાવરકુંડલા રહેતા રઘુવંશી અગ્રણી અને ધારાસ કોમ્પ્યુટર્સ વાળા વિપુલભાઈ ભુપતાણી અને તેઓના પરીવારે નિર્ણય કર્યો કે સદગત સંધ્યાબહેન ની આંખોનું દાન કરવું. જેથી જે લોકોને પરમાત્મા એ આંખોની રોશની નથી […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બોખા પરિવાર ના આંગણે ચાલતી શ્રીમદ્ર ભાગવત કથા માં વામવય ભગવતાચાર્ય    ધ્રુવકુમાર રાવલ નું વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓ દ્વારા વિશિષ્ટ સન્માન કરાયું  બોખા પરિવાર દ્વારા છભાડીયા રોડ બજરંગનગર ખાતે સંવત ૨૦૮૧ ના ચેત્ર સુદ ૧૧ ના શુભ દિન મંગળવારે તા.૦૮/૦૪/૨૫ પ્રારંભયેલ મોક્ષદાત્રી શ્રીમદ્ર ભાગવત કથા નું ભાવાત્મક શૈલી રસપાન કરાવતા […]Continue Reading
અમરેલી
દામનગર ગાયત્રી મંદિર ખાતે પક્ષી માટે પાણી નાં કુંડા નું સુરત ની સંસ્થા જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નાં સોજન્ય થી શ્રી ભૂરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ નાં ટ્રસ્ટી ઓનાં વરદહસ્તે  વિના મૂલ્યે વિતરણ કરાયું શકિતપીઠ ગાયત્રી મંદિર પરિસર માં શ્રીભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ પ્રેરિત જીવદયા નંદી સેવા ટ્રસ્ટ લેઉવા પટેલ પ્રગતિ મંડળ અનસૂયા ટ્રસ્ટ સિનિયર […]Continue Reading
અમરેલી
જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી વી. એમ. કોલાદરા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમસાવરકુંડલા ટાઉન વિસ્‍તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે મળેલ હકીકત આધારે સાવરકુંડલા ટાઉનમાંથી એક ઇસમને જાહેરમાં વરલી મટકાના આંકડાઓ લઇ, વરલી મટકાનો જુગાર રમાડતા રોકડ રકમ તથા જુગાર સાહિત્‍ય સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમ વિરૂધ્‍ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી આકાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ ડોબરીયા, સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન ઈલાબેન, પૂર્વ ચેરમેન મુકેશભાઈ મહિડા, નગરપાલિકા સદસ્ય કેશુભાઈ બગડા, મોટા ભમોદરાના સરપંચ ભાવેશભાઈ ખુંટ, શહેર ભાજપ અનુસૂચિત Continue Reading