Home Articles posted by CITY WATCH NEWS (Page 9)
અમરેલી
અમરેલી: સેન્ટ મેરી હાઇસ્કુલ અમરેલી અને રાજ્ય સરકારના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સંસ્થાપિત  કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ –  અમરેલીના સંયુક્ત ઉપક્રમે આજરોજ સેન્ટ મેરી હાઇસ્કુલ ખાતે “સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા” પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. માન. મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના અંગત મદદનીશ શ્રી ભાવેશભાઇ ભાલીયાઍ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. સમગ્ર Continue Reading
ભાવનગર
પાલીતાણા તાલુકાના સાજણાસર ગામે મુંબઇ નિવાસી સ્વ. પરમાણંદ શાહ પ્રેરીત મીનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર તરફથી સાડા ચાર હજાર લીટરની ક્ષમતાવાન પીવાના પાણી માટે ‘ નિર્મળ જલધારા ‘ બાંધકામ કરી શાળાને અર્પણ કરેલ છે. જે ખુબ જ આધુનિક અને સ્વચ્છ પાણી પીવા લાયક સુવિધા પ્રાપ્ત થવા બદલ શાળા પરિવાર તથા ગ્રામજનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે […]Continue Reading
ભાવનગર
 બે દિવસ પહેલા રાજસ્થાનના ભીવાડી ખાતે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતાં ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર ભીવાડી રાજસ્થાન ખાતે એક ફટાકડા બનાવતી ફેક્ટરીમાં અકસ્માત સર્જાયો હતો અને તે પછી ત્યાં આગ લાગી હતી જેમાં ૮ લોકો માર્યા ગયા હતા. અકાળે અવસાન પામેલા સૌ બિહારના વતની હોવાની વિગતો જાણવા મળી છે. અવસાન પામેલા […]Continue Reading
ભાવનગર
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર , કુમાર આર્ટસ ફાઉન્ડેશન અને સૌરાષ્ટ્ર સાહિત્ય સભા ના સંયુક્ત ઉપક્રમે તા.21 ફેબ્રુઆરી શનિવાર ના રોજ ભાવનગર બુધસભા હોલ ખાતે સાંજે 5.30 કલાકે માતૃભાષા મહોત્સવ માં ભાવનગર ના વાર્તાકારો અજય ઓઝા અને નીતિન ત્રિવેદી પોતાની વાર્તાઓ રજૂ કરશે.સંચાલન ઉત્કર્ષ ભટ્ટ કરશે. સંયોજક તરીકે રાજીવ ભટ્ટ’દક્ષરાજ’ કામગીરી બજાવશે આ કાર્યક્રમને માણવા માટે Continue Reading
ગુજરાત
રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા નિર્મિત મેલબોર્ન ગુરુકુળમાં મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્વ સંધ્યાએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નો શુભ સંદેશ મેલબોર્ન ગુરુકુળ માં તારીખ ૧૮ થી ૨૨ ફેબ્રુઆરી દરમિયાન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે તેની પૂર્વ સંધ્યાએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિડ એ તેના શુભ સંદેશમાં જણાવેલ છે કે આ […]Continue Reading
ગુજરાત
પોરબંદર કલાનગરી પોરબંદરમાં ચિત્ર કલાના વિકાસ અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહે છે  આગામી તારીખ ૧૬ મી ફેબ્રુઆરી રોજ પોરબંદર મહાનગર પાલિકા સંચાલિત મહારાણાશ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અમદાવાદની કલા સંસ્થા મુખોટે ક્રિએટીવ આર્ટ ફાઉન્ડેશન ના ૧૩ આર્ટિસ્ટ માં ના આર્ટિસ્ટ અંકિત વાડરાના ૧૫ જેટલા વિવિધ પક્ષીઓ ના પેઇન્ટિંગ સિરીઝ ,આર્ટિસ્ટ નિતલ મકવાણાના વન્ય જીવનના […]Continue Reading