લોકભારતી લોકસેવા મહાવિદ્યાલયમાં યોજાયો ડૉ. નેહલ ત્રિવેદી દ્વારા સાયબર સલામતી જાગૃતિનો નવતર કાર્યક્રમ
આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વિના અભ્યાસ કે વ્યવસાયની કલ્પના અધૂરી છે, પરંતુ તેની સાથે જ સાયબર ઠગાઈ અને નાણાકીય છેતરપિંડીનો ભય પણ વધી રહ્યો છે. ત્યારે KCG દ્વારા કોલેજોમાં વિદ્યાર્થીઓને સાયબર સલામતીના યોદ્ધા બનાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ દિશામાં *લોકભારતી* ખાતે *લોકસેવા મહાવિદ્યાલય*, સાણોસરાએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.કોલેજ ના *આચાર્ય […]Continue Reading



















Recent Comments