Home Archive by category અમરેલી (Page 2)

અમરેલી

અમરેલી
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા તુન્ની વિદ્યામંદિર જેશીંગપરા અમરેલી ખાતે ૬૯ અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષા ખો-ખો અં-૧૭, અં-૧૯, અં-૧૪ (બહેનો) સ્પર્ધાનું આયોજન તા. ૧૧.૧૦.૨૦૨૫ થી ૧૭.૧૦.૨૦૨૫ સુધી કરવામાં આવ્યુ હતુ. જેમાં ગુજરાતના જિલ્લા અને મહાનગરપાલિકામાંથી ખેલાડીઓ પોતાના જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવામાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વઢેરા ગામ મા દસ ગામ દીઠ ફરતાં પશુ દવાખાના-૧૯૬૨ દ્વારા કંબોઈ (Horn Cancer) થી પીડાતી ગાયની સર્જરી કરી યોગ્ય સારવાર આપી પીડામુક્ત કરી જીવ બચાવવામાં આવ્યો હતો.  વઢેરા ગામ ના પશુપાલક શ્રીમંગાભાઈની‌ ગાય કંબોઈ (Horn Cancer) થી પીડાતી હતી. આ અંગેની જાણ ૧૯૬૨ ટીમને થતા તારીખ ૧૭-૧૦-૨૦૨૫ના રોજ દસ ગામ દીઠ ફરતા પશુ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેકટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજે જનપ્રતિનિધિશ્રીઓના વિવિધ વિસ્તારના પેન્ડિંગ પ્રશ્નો જેમ કે, રોડ-રસ્તાઓ, પાણી, વીજ, ગૌચર જમીન પરના દબાણો સહિતના નાગરિકલક્ષી પ્રશ્નો અન્વયે તેના નિકાલ માટેની સૂચનાઓ ઉપસ્થિત સંબંધિત Continue Reading
અમરેલી
અમરેલી કુકાવાવ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની ગુજરાત સરકારનાનવા મંત્રીમંડળમાં મંત્રી તરીકે નિમુણંક થતાં અમરેલી જિલ્લામાં સર્વત્ર આનંદ અને ઉત્સાહ વ્યાપી ગયોહતો. શ્રી કૌશિકભાઈ વેકરિયાને રાજ્યકક્ષાના મંત્રી તરીકે કાયદો વ્યવસ્થા, ઊર્જા અને પેટ્રોકેમિકલ અનેસંસદીય બાબતોના મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.શ્રી કૌશિકભાઈ વેકરિયા રાજ્યકક્ષાના મંત્રી બન્યા Continue Reading
અમરેલી
 સમગ્ર દેશમાં પ્રકાશ અને ઉલ્લાસના પર્વ દિવાળીની ઉજવણી કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે નાવલી નદીના બંને કાંઠે વસેલું સાવરકુંડલા શહેર જાણે ઉત્સવમય બન્યું હોય તેવું વાતાવરણ જોવા મળે છે એક નવોઢાની માફક સોળે શણગાર સજીને સાવરકુંડલા શહેરના  વિવિધ વિસ્તારોમાં લાઇટિંગનું ભવ્ય સુશોભન કરવામાં આવ્યું છે, જે સમગ્ર નગરને આકર્ષણનું કેન્દ્ર બનતું જોવા મળે […]Continue Reading
અમરેલી
to Gujarat, લોકાર્પણ, Nilesh, NILESH, me, Divyabhaskar, મનોજભાઈ, દિવ્ય, yugantar_daily, સૌરાષ્ટ્ર, gujarat, kathiawadpost, મનમંચ, gujaratpatra, vinodbhaijaypal2@gmail.com, gujaratpatra, Pandya, jkjnewsamreli@gmail.com, જનતા ઉમરાળા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, Continue Reading
અમરેલી
ઈંગોરિયાનું યુધ્ધ અને ભવ્ય ડાયરો: સાવરકુંડલામાં બે દિવાળી!રાજ ગઢવી, અપેક્ષા પંડ્યા, કિશન રાદડિયા સાથે નાવલી ઉત્સવનો ડાયરો નાવલીની સફાઈ, રિવર ફ્રન્ટનું સપનું: સાવરકુંડલાની નવી ઓળખ :- શ્રી મહેશભાઈ કસવાલા સાવરકુંડલામાં “અસ્મિતાના ઓવારણાં નાવલી ઉત્સવ”નું ભવ્ય આયોજન: ૧૯ અને ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫સાવરકુંડલા: સાવરકુંડલા શહેરની અસ્મિતા અને સંસ્કૃતિના પર્યાય સમાન નાવલી નદીના Continue Reading
અમરેલી
ઉનાના સંજવાપુર ગામમાં ગત રાત્રિના સમયે ચાર સિંહો શિકારની શોધમાં ઘૂસી આવ્યા હતા. આ સિંહોએ ગામની શેરીઓમાં લગભગ એક કલાક સુધી લટાર મારી હતી, જેના દ્દશ્યો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયા છે. બાદમાં, સિંહોએ એક ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. ઉના તાલુકાના મોઠા, ગરાળ અને સંજવાપુર જેવા વિસ્તારોમાં સિંહોનો વસવાટ છે. આ વિસ્તારમાં સિંહોના બે […]Continue Reading
અમરેલી
જીવનશૈલીને સ્વસ્થ બનાવવા માટે મેદસ્વિતા નિવારણ જરૂરી છે. પ્રાચીનકાળથી યોગ મન અને શરીર વચ્ચે સંતુલન જાળવી, સ્વસ્થ જીવનશૈલી આપનારું અભિન્ન અંગ છે. યોગને નિત્યક્રમમાં અપનાવવાથી સકારાત્મક પરિણામો મળે છે. અમરેલીમાં યોગ સાધકોએ ૩૦ દિવસીય કેમ્પમાં યોગના કારણે મેદસ્વિતા, જટીલ દુ:ખાવામાં રાહત મેળવી છે. શુક્રવારે સમાપન થયેલા ૩૦ દિવસયી ‘મેદસ્વિતા નિવારણ Continue Reading
અમરેલી
પ્રતિ,માનનીય રાજ્યપાલ શ્રી, ગુજરાત.રાજભવન, ગાંધીનગર.હસ્તક: અમરેલી જિલ્લા કલેકટર શ્રી. *વિષય: ખેડૂતોને થઇ રહેલા અન્યાયના નિવારણ તથા ખોટા કેસો પાછા ખેચવા બાબત.* માનનીય સાહેબશ્રી,સસ્નેહ નમસ્કાર.આપ સારી રીતે જાણો છો કે, બોટાદ જિલ્લામાંથી ખરીદી પછી ખેડૂતો સાથે થતા કડદા સામે આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાત સરકારના ધ્યાન ઉપર આ બાબત છે જ, છતાં […]Continue Reading