Home Archive by category અમરેલી (Page 2)

અમરેલી

અમરેલી
આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા વિના અભ્યાસ કે વ્યવસાયની કલ્પના અધૂરી છે, પરંતુ તેની સાથે જ સાયબર ઠગાઈ અને નાણાકીય છેતરપિંડીનો ભય પણ વધી રહ્યો છે. ત્યારે KCG દ્વારા કોલેજોમાં વિદ્યાર્થીઓને સાયબર સલામતીના યોદ્ધા બનાવવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.આ દિશામાં *લોકભારતી* ખાતે *લોકસેવા મહાવિદ્યાલય*, સાણોસરાએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.કોલેજ ના *આચાર્ય […]Continue Reading
અમરેલી
શાસ્ત્ર અને સંસ્કૃતિ સાથે સમાજ ઉત્થાન માટે કાર્યરત સંત શ્રી મુક્તાનંદબાપુ દ્વારા અનેકવિધ સત્કાર્યો ચાલી રહેલ છે. ગીરના નેસડામાં શ્રી મુક્તાનંદબાપુ પ્રેરિત આનંદધારા અભિયાન તળે કેળવણીનું કાર્ય થઈ રહ્યું છે, જેમાં ભાવનગરનાં શિક્ષણ પ્રેમી મહાનુભાવો દ્વારા કાંસિયા નેસની શાળાની મુલાકાત લેવાઈ છે. આનંદધારા, ચાંપરડા અંતર્ગત આ ચાલી રહેલ ગ્રામ માંગલ્ય સહયોગ યજ્ઞ… અન્ય Continue Reading
અમરેલી
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દ થી પીડાતા દર્દીઓને ધ્યાનમાં રાખી દર માસના પ્રથમ શુક્રવારે યોજાતા વિના મૂલ્યે નેત્ર કેમ્પ આજરોજ તા- 05/12/2025  ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રસાદ દાસજી ની પાવન સ્મૃતિ માં 342  માં નેત્ર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરનગર હોસ્પિટલ ના સુપર સ્પેશ્યાલિસ્ટ ડોકટર દ્વારા 60 જેટલા મોતિયા […]Continue Reading
અમરેલી
સવારે ૬ વાગ્યે કામે ચડો અને લંચ બ્રેક માટે પણ સમય નથી ફાળવાતો અને રાત સુધી સતત ૧૫  કલાક કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ હોય તેવુ જાણવા મળ્યું છે. વળી , ટાર્ગેટ પૂરો કરવાના લક્ષ સાથે જો દિવસ દરમિયાન સૂચિત ટાર્ગેટ પૂર્ણ ન થતાં (સુંવાળી ઓફર) દૈનિક વેતન જેટલી રકમ પણ કામગીરી કરનારને  […]Continue Reading
અમરેલી
લાઠી દર વર્ષે માગશર મહિનાની પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતિ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા અન્નપૂર્ણા પૃથ્વી પર પ્રગટ થયા હતા. આ દિવસે વિધિ-વિધાન સાથે દેવી અન્નપૂર્ણાની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી નથી આવતી. ભગવાન શિવજીએ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા માગી હતી માન્યતા છે કે, જ્યારે ધરતી ઉપર પાણી અને અનાજ […]Continue Reading
અમરેલી
વડોદરાના રહેવાસી અને પ્રમુખ એકેડેમીના સંચાલક રેશમા પટેલને બે વર્ષની સજા અને રૂપિયા બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો…… પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલાના રહેવાસી અને નિવૃત્ત કર્મચારી ઋષિતકુમાર મુકુન્દરાય મહેતા પાસેથી વડોદરાના રહેવાસી અને પ્રમુખ એકેડેમી ના સંચાલક રેશમા પટેલ દ્વારા વિઝા ફી ની રકમ તથા કોન્સ્ટોલેશન ચાર્જ સહિતની ફીની માંગણી કરવામાં આવી હતી અને ફરિયાદી Continue Reading
અમરેલી
આજરોજ શ્રી ધજડી પ્રાથમિક શાળામાં સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ગુલઝરભાઈ રાઠોડ તેમજ  સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી પરેશભાઈ સતાસિયા તેમજ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કારોબારી સભ્ય વિશાલભાઈ ગોહિલ તેમજ બદલી થઈ અને આ શાળામાં હાજર થયેલ સામાજિક વિજ્ઞાનના શિક્ષક ઉમેશભાઈ વરમોરાનો સત્કાર સમારોહ યોજાયો.  આ તકે શાળાના આચાર્ય રવજીભાઈ Continue Reading
અમરેલી
આરોગ્ય વિભાગની ટીમ માનવ મંદિરે દોડી આવી દર્દી હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયેલ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે સાવરકુંડલા શહેરમાં આવેલ માનવ મંદિર આશ્રમના ગુરુકુળના વિદ્યાર્થીને અમદાવાદ સિવિલમાં દાખલ કરતા શંકાસ્પદ કોંગો ફીવર આવતા અમરેલી આરોગ્યની ટીમ આશ્રમે તપાસ માટે દોડી આવીContinue Reading
અમરેલી
હાલમાં ગુજરાતી ફિલ્મનો હોટ ટોપિક હોય તો તે હાલમાં ફિલ્મ જગતના પરદે અંકિત થઈને રિલીઝ થયેલ લાલો ફિલ્મ છે. આ ફિલ્મે ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે. હાલ તેની કમાણીનો આંક ૧૦૦ કરોડ ઉપર જઈ રહ્યો છે ત્યારે આ ફિલ્મના સર્જકોની અવનવી વાતો પણ પ્રકાશમાં આવી રહી છે હા, ફિલ્મના અમુક શૂટિંગના સિનોનું ફિલ્માંકન કરવામાં આવ્યું […]Continue Reading
અમરેલી
દામનગર ગારિયાધાર  – મણિનગર વાયા દામનગર એક્સપ્રેસ બસ રૂટ બંધ કરી દેવાઈ. મુસાફરોમાં રોષ.. સારી આવક ધરાવતા વર્ષો જુના આ રૂટની બસને શરૂ રાખવા દામનગર થી રજુઆત કરાઈ. એસ. ટી. તંત્ર દ્વારા દામનગર ને મળતી એસ.ટી. સુવિધામા વધારો કરવાને બદલે ધડાધડ મહત્વનાં રૂટ બંધ કરવામાં આવી રહ્યાં હોય આ પંથકના લોકોમાં રોષની લાગણી ફેલાઈ જવા […]Continue Reading