દેશને નવી ઊંચાઈએ લઈ જવાના મોદી 3 સરકારના ધ્યેય સાર્થક કરવા કૃષિ અને ઇન્ફ્રાસ્ટકચર સાથે નવા રોજગાર માટે બે લાખ કરોડનું પેકેજ ભારતની અર્થવ્યસ્થા દુનિયામાં ચમકી, પાકૃતિક ખેતી સાથે 1 કરોડ ખેડુતો જોડાયા જે દેશની નવી આશાઓનો સંચાર મોદી સરકારે સાર્થક કરી બતાવ્યો છે ત્યારે રોજગાર વધારવા પર ભાર મૂકીને
દામનગર ના રાભડા આજરોજ ગ્રામસભા નું નર્યું નાટક રાભડા ગ્રામ પંચાયત કચેરી વગર ગ્રામ વાડી ખાતે બપોરે સમય ૧૧-૩૦ કલાકે ગ્રામસભા મળી રાખેલ હતી તેમા લાઠી થી આવેલ ડી આર ચાવ અને રેવન્યુ તલાટી માત્ર હાજર રહ્યા હતા અને સરપંચ આશા વર્કર અને આરોગ્ય માંથી એક બેન હાજર હતા અને ગામના જાગુત આગેવાનો પણ હાજર […]
અમરેલી જિલ્લામાં જૂન-૨૦૨૪ સુધીમાં ૧.૬૩ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી છે. ચાલુ વર્ષે જ આત્મા પ્રોજેક્ટ હેઠળ જિલ્લામાં ૯૨૨ જેટલી પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ યોજાઈ છે, જેમાં ૨૦ હજારથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે અમરેલીઆત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી ડી.એમ. નિનામા જણાવે છે કે, ખેડૂતોને પ્રાકૃતિક
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી તા.૩૦ જુલાઇએ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખાનગી ક્ષેત્રના એકમ હરેશ એગ્રો ટ્રેડ્સ અમરેલી માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ આઈ.ટી.આઈ ઇન ટ્રેક્ટર મિકેનિક તેમજ ડીઝલ મિકેનિકની તકનીકી લાયકાત ધરાવનાર પુરૂષ ઉમેદવારો માટે ભરતી મેળો યોજાશે. ઉમેદવારોએ તા.૩૦ જુલાઇ, ૨૦૨૪ને મંગળવારના
અમરેલી જિલ્લામાં અનુકુળતા અનુસાર વિવિધ પાકનું વાવેતર કાર્ય પૂર્ણ થયું છે. મગફળીનું વાવેતર થયું હોય તે ખેતરમાાં સંકલિત જીવાત નિયંત્રણ માટે પગલા લેવા અનિવાર્ય છે. મોલો મશી જીવાતના ઉપદ્રવનો પ્રથામિક અંદાજ મેળવવા તેમ જ નિયંત્રણ માટે ખેતરમાં ચીકણા ટ્રેપ લગાવવા, મોલોને ખાઈ જનાર દાળિયાની વસ્તી જો ખેતરમાં વધુ જમાય તો જંતુનાશક દવા છાંટવાનું મુલ્તવી રાખવું, ચૂસિયા જીવાતો […]
કારગીલ વિજય દિવસ (તા. ૨૬ જુલાઈ) સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. લગભગ ૩ મહિના સુધી ચાલેલા ભારત-પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમિયાન, આપણા બહાદુર સૈનિકોએ ૨૬ જુલાઈ, ૧૯૯૯ના રોજ કારગીલમાં વિજય મેળવ્યો હતો. દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કારગીલ વિજય […]
ગુજરાત રાજયમાં હાલ ચાદીપુરા વાઇરસનો હાહાકાર મચી ગયો છે. ત્યારે અમરેલી નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અમરેલી શહેરમાં આરોગ્યલક્ષી કામગીરી સારી રીતે થાય તો વાઇરસથી બચી શકાય તે માટે અમરેલી શહેરના છેવાડાના વિસ્તારો સુધી સારી ગુણવતા અને ઓરીજનલ ડી.ડી.ટી નો છટકાવ થાય તે માટે તાત્કાલીક આરોગ્ય વિભાગ દ્વારા તમગીરી થાય તેવો विनंती. અમરેલી શહેરના તમામ વિસ્તારોભા […]
દામનગર શહેર માં પાંચ દાયકા ઓથી મોરારીબાપુ ના સીતારામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ થયેલ વસાહત સીતારામનગર તરીકે ઓળખાતા વિસ્તાર ને પ્રચાર માધ્યમો માં રહેમતનગર દર્શાવતા સ્થાનિક રહીશો નું સરકાર ને આવેદનપત્ર દામનગર સીતારામનગર ના સમસ્ત હિન્દૂ સમાજ નું સરકાર માં આવેદનપત્ર પાઠવી સીતારામનગર ને સીતારામનગર જ રહેવા દો રહેમતનગર ના નામે માધ્યમ ઉલ્લેખ કરનાર સામે પગલાં […]
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જી ના કુશલ નેતૃત્વમાં ભારત સરકાર નું 2024-25 નું બજેટ સર્વસ્પશી, સર્વસમાવેશી ની સાથે વિકસિત ભારત ના ચાર મહત્વના સ્તંભ યુવા,ગરીબ,મહિલા અને ખેડૂત ને સમૃદ્ધ બનાવવા વાળું બજેટ છે. મોદી સરકાર 03 ના આ શાનદાર બજેટમાં મહત્વની બાબતો ઉપર નજર કરીએ તો કેન્દ્રીય બજેટ 2024-25માં ઉદ્યમીઓ માટે કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ […]
દામનગર સેવા સહકારી મંડળી લી. ની ૭૩ મી વાર્ષિક સાધારણ સભા મળી ૩૫, લાખનો ચોખ્ખો નફો – ૧૦% ડીવીડન્ડ જાહેર દામનગર સેવા સહકારી મંડળી લી.ની ૭૩ મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. વાર્ષિક હિસાબો રજુ કરતા મંડળીના પ્રમુખશ્રી હરજીભાઈ નારોલાએ જણાવ્યું હતુકે વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન મંડળીએ ૩૫ લાખનો ચોખ્ખો નફો કરેલ છે. સભાસદોને ૧૦% ડીવીડન્ડ […]
Recent Comments