અમરેલી જિલ્લાના અમરેલી, કુંકાવાવ અને વડિયા તાલુકામાં હાથ ધરાયેલા વ્યાપક જળસંચય અને તળાવો ઊંડા કરવાની કામગીરીના પરિણામે પ્રથમ જ વરસાદમાં અનેક તળાવોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્ય સરકારના સહયોગથી થયેલા જળસંચય અભિયાનને મળેલી આ સફળતાના અનુસંધાને આજે અમરેલી તાલુકાના વરસડા ગામે પાણીથી છલકાતા તળાવ ખાતે નવા નીરના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી Continue Reading

















Recent Comments