સાવરકુંડલા તાલુકામાં ખેતીવાડી વીજ પુરવઠાની અનિયમિતતાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થોરડી ફિડર હેઠળ આવતા ૬ થી ૭ ગામોના ખેડૂતોએ એકત્ર થઈ સાવરકુંડલા સ્થિત પી.જી.વી.સી.એલ (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ) ની કચેરીએ હલ્લાબોલ બોલાવી અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું હતું અને વીજ સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવા માંગ કરી હતી. ખેડૂતોના આક્ષેપ મુજબ, થોરડી ફિડરમાં Continue Reading



















Recent Comments