Home Archive by category અમરેલી (Page 3)

અમરેલી

અમરેલી
પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના લાઠી તાલુકાના પ્રાથમિક શાળા-હજીરાધાર-કેન્દ્ર નં.૬૨ તથા લાઠીના મહાવીરનગર પ્રાથમિક શાળા-લાઠી કેન્દ્ર નં. ૫૪ ખાતે સંચાલક-કમ-કુકની આવશ્યકતા છે, જેમને માનદ વેતન ચૂકવવામાં આવશે. ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને ૬૦ વર્ષની વચ્ચેની વય ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી કરવી. જરૂરી નમુનાનું અરજી પત્રક મામલતદાર કચેરી, લાઠી અથવા જિલ્લા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના યુવા અને ઉત્સાહી રોજગાર ઈચ્છુકોને રોજગારીનો અવસર પ્રાપ્ત થાય તેવા હેતુસર આલ્ફા ઓટોલીંક પ્રા.લી માટે ૨૦ થી ૪૦ વર્ષની વયમર્યાદા અને ખાલી જગ્યાને અનુરૂપ સ્નાતક, ડિપ્લોમાં મેકેનિક, ટેકનિકલ, આઇ.ટી.આઈ, ટેલી (અનુભવ ૦-૩) વર્ષની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઈચ્છુકોએ Continue Reading
અમરેલી
અમરેલી સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે વ્યાજબી કામ સિવાય આવેલા તમામ અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી, જાહેર જનતા, અરજદારોને ગેરમાર્ગે દોરી કામ કરાવવા કે તેવી લાલચ આપવા જેવી પ્રવૃત્તિ કરી રહેલા ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૧૬૩ની જોગવાઈઓ હેઠળ બહાર પાડવામાં આવ્યું છે. Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના સુરજવડી ડેમ તેમજ શેલડેડુમલ ડેમ ખાતે ડિસિલ્ટિંગ તથા ડેમને વધુ ઊંડો ઉતારવાની કામગીરીનુંખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા જળ સંચય અને પાણીબચતના ક્ષેત્રમાં સતત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આશરે રૂ. ૬ કરોડના ખર્ચે આબંને ડેમ ખાતે વિશાળ કામગીરી શરૂ કરવામાં આવી છે.વિસ્તારના […]Continue Reading
અમરેલી
​વડલાની છાંયે આજે શ્રદ્ધાનો                        દીપ પ્રગટ્યો છે, ભક્તોના હૈયે પુરુષોત્તમનો                            અસીમ પ્રેમ પ્રસર્યો છે. ​નથી થતાં મંગળ કાર્યો ભલે  આ અધિક માસમાં, પણ ભક્તિનો સાચો માર્ગ  હર હૈયે પ્રગટ્યો  Continue Reading
અમરેલી
તરસ્યા ગળાને તૃપ્ત કરે  એ જ સાચી બંદગી છે, નામના મોહ વિના વહે,  એ જ સાચી જિંદગી છે. ​કુંડલાની આ ધરા પર  માનવતા મહેકી ઉઠી, હનુમાનજીના નામે અહીં  વહેતી અખંડ જળધારા છે. ​–“પાંધી સર” ઉનાળાની શરૂઆત થતાં જ જ્યારે સૂર્યનારાયણ આકરા પાણીએ હોય છે અને તાપમાન ૪૫ ડિગ્રીની સપાટી વટાવી જાય છે, ત્યારે તરસ્યા ગળાને […]Continue Reading
અમરેલી
​વિકાસના નામે ભલે  આખું નગર શણગારશો, પણ ઉખડી ગયેલા આશિયાનાનોય                કંઈક વિચારશો. ​નદી કિનારે ભવ્ય એ  રીવર ફ્રન્ટ તો બનશે જરૂર, પણ ભૂખ્યા પેટે જે સૂતા,  એમના આંસુ ક્યારે લૂછશો? –“પાંધી સર” સાવરકુંડલા શહેરના હૃદય સમાન અને મધ્યમાંથી પસાર થતા રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ મંદિરથી લઈને રજકાપીઠ સુધીના Continue Reading
અમરેલી
રાજ્ય સરકાર દ્વારા અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ રાજ્યની વિધવા બહેનોને દર મહિને રૂ.૧,૨૫૦ ની સહાય રકમ સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવે છે. આ યોજનાના નિયમો અનુસાર, સહાય મેળવતા દરેક લાભાર્થી બહેનો હયાત છે કે નહીં તેની દર વર્ષે ચકાસણી કરવામાં આવે છે. આ પ્રક્રિયાના ભાગરૂપે, ચાલુ વર્ષે પણ તમામ લાભાર્થી બહેનોએ પોતાની હયાતીની […]Continue Reading
અમરેલી
લીલીયા તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫ મે, ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદાર અંગત પ્રશ્નો રજૂ કરવા માંગતા હોય, તે નાગરિકોએ સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો તા.૧૫ મે, ૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૦૦ કલાક સુધીમાં લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે રુબરુ અથવા પોસ્ટ Continue Reading
અમરેલી
પીએમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના સાવરકુંડલા તાલુકાના, સાવરકુંડલા પ્રા.શાળા નં.૦૪ (પ્રથમ પાળી), મોલડી પ્રાથમિક શાળા કેન્દ્ર નં. ૭૮, ધાર પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૫૫, જેજાદ પ્રાથમિક શાળા કેન્દ્ર નં. ૪૮, પિયાવા પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૫૯, ધજડી પ્રાથમિક શાળા કેન્દ્ર નં-૬૬, વિજયાનગર પ્રાથમિક શાળા કેન્દ્ર નં ૮૭, ખડસલી Continue Reading