Home Archive by category અમરેલી (Page 3)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લાના અમરેલી, કુંકાવાવ અને વડિયા તાલુકામાં હાથ ધરાયેલા વ્યાપક જળસંચય અને તળાવો ઊંડા કરવાની કામગીરીના પરિણામે પ્રથમ જ વરસાદમાં અનેક તળાવોમાં નવા નીરની આવક થઈ છે. રાજ્ય સરકારના સહયોગથી થયેલા જળસંચય અભિયાનને મળેલી આ સફળતાના અનુસંધાને આજે અમરેલી તાલુકાના વરસડા ગામે પાણીથી છલકાતા તળાવ ખાતે નવા નીરના વધામણાનો કાર્યક્રમ યોજાયો હતો. ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડીયા તાલુકામાં રાજ્ય સરકારના સહયોગથી હાથ ધરાયેલા જળસંચય અભિયાનના પરિણામે પ્રથમ વરસાદમાં જ તળાવોમાં નવા નીરની આવક થતાં સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અવસરે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ કુંકાવાવ-વડીયા તાલુકાના અમરાપુર, જંગર, નાની કુંકાવાવ, સનાળી અને સનાળા ગામોની મુલાકાત લઈ નવા નીરના Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આઇ.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓનેપકડી પાડવા સુચના આપેલ હોયજેથી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓ દ્વારા ગુન્હો આચરી અને લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓનેશોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબ રાજુલાા વિભાગ નાઓના સીધા માર્ગદર્શનહેઠળ,રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ Continue Reading
અમરેલી
દામનગર શહેર ની ગૌરવંતી સાહિત્ય સંસ્થાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય દામનગર ને રાજ્ય સરકાર ના ગ્રથાલય નિયામક ગાંધીનગર ભાવનગર ડિવિઝન હેઠળ ની દામનગર ની શાન સમી સંસ્થાન ને વર્ષ ૨૦૨૫/૨૬ અંતર્ગત ખૂબ વિપુલ પ્રમાણ માં સદ સાહિત્ય અર્પણ અનેક ધાર્મિક પુરાણો સદ શસ્ત્રો પ્રાચીન ચિકિત્સા આર્યુવેદ ગ્રથો યોગ સાહિત્ય આહાર વિહાર અનેક સંદર્ભ ભાષ્ય અધ્યાન […]Continue Reading
અમરેલી
દામનગર જંગ હતો એક પરિવારના તૂટતા માળાને અકબંધ રાખવાનો લેબોરેટરી ટેક્નિશિયન રાજેશભાઈ ડોડીયાના પત્નીને બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે મુંબઈના પ્રખ્યાત કેન્સર નિષ્ણાત ડો. સુરેશ અડવાણીની સલાહ પ્રમાણે છ ઈન્જેક્શનોનો કોર્સ કરવાનો આવ્યો. ઓપરેશન, અનેક ડોક્ટરોને દેખાડવાની ફી, CT સ્કેન, MRI સ્કેન, કીમોથિરપી અને દવાઓ પાછળ પરિવારની મૂડી ઘસાઈ ચુકી હતી. ડો. અડવાણીએ લખેલ ઈન્જેક્શનોના એક Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં નગરપાલિકાના સંકલનના અભાવે ઉર્જાના બેફામ બગાડનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં છેલ્લા બે દિવસથી જૈન બોર્ડિંગ વાળા રોડથી આગળ નેસડી રોડ તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલ જૈન જ્ઞાતિવાડી સુધીના રોડ પર જાહેર સ્ટ્રીટ લાઈટો સવારના સાડા આઠ વાગ્યા સુધી ચાલુ જોવા મળી હતી. એક તરફ સૂર્યનારાયણનો પ્રખર પ્રકાશ રેલાઈ રહ્યો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા આખલાઓનો ત્રાસ અસહ્ય બની ગયો છે. શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં આખલાઓના ટોળેટોળાં જમાવડો કરીને નિર્દોષ રાહદારીઓ તેમજ વાહનચાલકોને અડફેટે લઈ રહ્યા છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા છે. આ ગંભીર જનસમસ્યા અંગે વોર્ડ નં. ૬ ના નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસરને એક […]Continue Reading
અમરેલી
લેઉવા પટેલ સમાજ સંચાલિત ખોડલધામ કાગવડ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આજ રોજ સમગ્ર ગુજરાતમાં ૭૫થી વધુ સ્થળોએ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સાવરકુંડલા ખાતે ‘શ્રી ખોડલધામ સમિતિ – સાવરકુંડલા’ દ્વારા એક વિશાળ અને ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું. આ કેમ્પમાં સાવરકુંડલા શહેર તેમજ ગ્રામ્ય Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ જે.વી. મોદી હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓમાં બાળપણથી જ લોકશાહી પ્રત્યે જાગૃતિ અને બંધારણીય મૂલ્યોનું સિંચન થાય તેવા ઉમદા હેતુથી શાળા સ્તરે એક ભવ્ય અને જીવંત ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા પ્રયોગ દ્વારા વિદ્યાર્થીઓએ લોકશાહી વ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતોને વ્યવહારિક રીતે સમજવાનો સોનેરી અવસર મેળવ્યો હતો. ​સંપૂર્ણ લોકશાહી પદ્ધતિથી યોજાયેલી આ Continue Reading
અમરેલી
કાઠિયાવાડની આગવી સોડમ અને સંસ્કાર ધરાવતા સાવરકુંડલા શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ એક અનોખો અને ભયાનક મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને છે— એ છે રખડતા ભટકતા આખલાઓ અને રસ્તા વચ્ચે જામતા તેમના લોહિયાળ યુદ્ધ. ભારતીય સંસ્કૃતિમાં જેને ભગવાન ભોળાનાથનું વાહન ‘નંદી’ માનીને પૂજવામાં આવે છે, તે જ આખલાઓ આજે વહીવટી તંત્ર અને સામાન્ય જનતા માટે […]Continue Reading