Home Archive by category અમરેલી (Page 3)

અમરેલી

અમરેલી
અમરેલી શહેરમાં લીલીયા રોડ પર એલસી ૨૨ (લીલીયા ફાટક) ખાતે આર.સી.સી બોક્સ બાંધકામને લઈને અહીંથી પસાર થતા હળવા અને ભારે વાહનોએ વૈકલ્પિક રૂટ પરથી પસાર થવાનું રહેશે. આ બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વૈકલ્પિક રૂટ મુજબ (૦૧) લીલીયા ચોકડીથી આવતા તમામ વાહનોએ ચક્કરગઢ ચોકડીથી અમરેલી સિટી અંદર, સરદાર ચોકથી ભીડભંજન […]Continue Reading
અમરેલી
ગ્રામ્ય કક્ષાની પાણી પુરવઠા યોજનાઓનું અસરકારક અને યોગ્ય સંચાલન થાય, માળખુ સુદ્રઢ બને, પાણીવેરાની વસૂલાતમાં નિયમિતતા આવે તેમજ ગ્રામ પંચાયત સક્ષમ બને અને લોકોને નિયમિત પાણી પુરવઠો મળી રહે એ હેતુથી નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને ક્લપસર વિભાગ (પાણી પુરવઠા વિભાગ) હેઠળ ગ્રામ પંચાયત માટે પાણીવેરા વસૂલાત પ્રોત્સાહન યોજના અમલમાં છે. આ યોજના અન્વયે નિયત થયેલ (૦ Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં આવેલ પ્લાઝમા ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્પ્યુટર જેના ડાયરેક્ટર પ્રશીલભાઈ મહેતાની અથાગ મહેનતને કારણે પ્લાઝમા ઈન્સ્ટિટયૂટનું નામ ગુજરાત લેવલે રોશન થયેલ છે અને આ અનન્ય સિદ્ધિ હાંસલ કરેલ છે. પ્લાઝમા ઈન્સ્ટિટયૂટને ઓલ ઈન્ડિયા કમ્પ્યુટર એજ્યુકેશન સોસાયટી દ્વારા ગુજરાત લેવલે બેસ્ટ ઇન્સ્ટિટયૂટનો એવોર્ડ મળેલ છે જે ખરેખર સાવરકુંડલા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. પ્રશીલભાઈની મહેનતને Continue Reading
અમરેલી
દામનગર ના શાખપુર ગામે આવેલ પદ્મશ્રી ડૉ.જગદીશ ત્રિવેદી સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તકાલય ને મર્હુમ સલીમભાઈ મલેક પરિવાર દ્વારા ૧૧.૧૧૧ ભેટ અર્પણ કરાય પોસ્ટ વિભાગ માં ફરજ બજાવતા યુવાન મર્હુમ સલીમભાઈ કાસમભાઇ મલેક ની પૂણ્યસ્મૃતિ માં પરમ વંદનીય સંત શ્રી પૂજ્ય જશુબાપુ- શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ના મહંત  હિપાવડલી ના વરદહસ્તે પુસ્તકાલય ને આર્થિક સહયોગ આપી ઉમદા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા માં સાપ ગયો પણ લીસોટા રહ્યા જેમ પદ ગયા પછી પણ ઓળખ નહિ છોડવા સામે જાણીતા આર ટી આઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા એ રાજ્ય ના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી અને પ્રાદેશિક વાહન નિયમન કચેરી ને પત્ર પાઠવી અમરેલી લોકસભા ના પૂર્વ સાંસદ સામે મોટર વેહિકલ એકટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરી છે અમરેલી લોકસભા […]Continue Reading
અમરેલી
ડોનાલ્ડ ટ્રમ્પની તાનાશાહી વૃત્તિ અને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન વિશ્વને અસ્થિર ભવિષ્ય તરફ ધકેલી રહ્યું છે. ​વર્ષ ૨૦૨૬ માં પણ વિશ્વ હિટલર અને મુસોલીની જેવા શાસકોના યુગનો અનુભવ કરી રહ્યું છે, જ્યાં લોકશાહી મૂલ્યોનું પતન થઈ રહ્યું છે અને “માઈટ ઈઝ રાઈટ” નો સિદ્ધાંત પ્રભુત્વ ભોગવી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ, પોતાની અસાધારણ સૈનિક કાર્યવાહીઓ અને નિવેદનો […]Continue Reading
અમરેલી
અમરેલી ભારતીય કિસાન સંઘ ના વરીષ્ઠ આગેવાન ને અમરેલી જિલ્લા ના પુર્વ પ્રમુખ લાલજીભાઈ વેકરીયા નું તા,૧૫/૧/૨૬ ને ગુરૂવાર ના દિવસે દેહાંવસાન થતા સદગત ની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં જિલ્લાભર માંથી ખેડૂતો ભારતીય કિસાનસંઘ ના કાર્યકર્તા ધારી શહેર ના સામાજિક રાજકીય અને સેવા ભાવિ સંગઠનો ના વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા ને સદગત ના પાર્થિવદેહ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સૂર્યમુખી ધૂન મંડળ અને શ્રી અલખઘણી ગૌસેવા ગોવિદ ભગત ટ્રસ્ટ ના સ્વંયમ સેવી યુવાનો એ સમગ્ર શહેર ના રહેણાંક વિસ્તાર અને ઔદ્યોગિક વસાહત મુખ્ય બજારો માં મકરસંક્રાંતિ ના પાવન પર્વે એ જોળી ફેરવી એકત્રિત કરેલ દ્રવ્ય દાન યોગ્ય જરૂરિયાતમંદ સુધી પહોચાડ્યું. હિન્દૂ ધર્મ સંસ્કૃતિ ના દરેક પર્વ દાન ધર્મ પરોપકાર જીવદયા નું […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, સાવરકુંડલા દ્વારા શહેરના આંગણે યોગ સંસ્કૃતિને જન-જનના હૃદય સુધી પહોંચાડવા અને ‘રોગમુક્ત સાવરકુંડલા’ના ઉમદા સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી એક ભવ્ય અને યાદગાર વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેસર રોડ પર સ્થિત સર્વ મંગલ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં યોગ ટ્રેનર્સ બેચની બહેનોએ પોતાની સાધના અને કલાનું અદભૂત પ્રદર્શન કરી સ્વાસ્થ્ય […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરની પ્રતિષ્ઠિત અને અગ્રેસર ગણાતી શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેંક લિમિટેડ દ્વારા  આ વર્ષે  બેંકના હજારો સભાસદો માટે ‘સભાસદ ભેટ’ વિતરણના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સાવરકુંડલા ખાતે રિધ્ધિ સિધ્ધિનાથ મહાદેવ પાસે આવેલ આ બેંક દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સભાસદો ઉમટી પડ્યા હતા. ​બેંકના ચેરમેનશ્રીના હસ્તે દીપ Continue Reading