
જીવનશૈલીને સ્વસ્થ બનાવવા માટે મેદસ્વિતા નિવારણ જરૂરી છે. પ્રાચીનકાળથી યોગ મન અને શરીર વચ્ચે સંતુલન જાળવી, સ્વસ્થ જીવનશૈલી આપનારું અભિન્ન અંગ છે. યોગને નિત્યક્રમમાં અપનાવવાથી સકારાત્મક પરિણામો મળે છે. અમરેલીમાં યોગ સાધકોએ ૩૦ દિવસીય કેમ્પમાં યોગના કારણે મેદસ્વિતા, જટીલ દુ:ખાવામાં રાહત મેળવી છે. શુક્રવારે સમાપન થયેલા ૩૦ દિવસયી ‘મેદસ્વિતા નિવારણ Continue Reading
Recent Comments