કાઠિયાવાડની આગવી સોડમ અને સંસ્કાર ધરાવતા સાવરકુંડલા શહેરમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ એક અનોખો અને ભયાનક મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને છે— એ છે રખડતા ભટકતા આખલાઓ અને રસ્તા વચ્ચે જામતા તેમના લોહિયાળ યુદ્ધ. ભારતીય સંસ્કૃતિમાં જેને ભગવાન ભોળાનાથનું વાહન ‘નંદી’ માનીને પૂજવામાં આવે છે, તે જ આખલાઓ આજે વહીવટી તંત્ર અને સામાન્ય જનતા માટે […]Continue Reading




















Recent Comments