અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની ખેરા-૨, ચારોડીયા, દાંતરડી, ધારનો નેસ, નેસડી-૦૧, નવી બારપટોળી, ભચાદર, ભાક્ષી-૩, માંડરડી જૂની, વલ્લભનગર પ્રાથમિક શાળાના પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન કેન્દ્રોમાં) સંચાલક કમ-કુકની આવશ્યકતા હોય પાત્રતા ધરાવતા ઉમેદવારોએ તા.૨૫ મે,૨૦૨૬ સુધીમાં અરજી કરવી. જરુરી નમૂનાનું અરજીપત્રક રાજુલા તાલુકા મામલતદાર કચેરી, પી.એમ.પોષણ (મધ્યાહન ભોજન કેન્દ્ર) પાસેથી Continue Reading


















Recent Comments