દામનગર શહેર ની ઓમ સાઈ વિધાલય ખાતે ૭૬ માં રાષ્ટ્રીય પર્વ ની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ થી ઉજવણી શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓ દ્વારા વીર ભગતસિંહ ના જીવન કવન સાથે હદયસ્પર્શી અભિનય કરી આફરીન કરતી પ્રસ્તુતિ કરી હતી દેશ માટે શહીદ વીર જવાનો વિદુષી બહેનો ના ત્યાગ બલિદાન
શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વ પર દર વર્ષે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા લાયન્સ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા જન્માષ્ટમી લાયન્સ લોકમેળા-૨૦૨૨નું આયોજન નૂતન હાઈસ્કૂલના મેદાનમાં કરવામાં આવેલ છે. જેનો ઉદઘાટન સમારોહ તા.૧૪-૦૮-૨૦૨૨ ને રવિવારે આયોજીત કરવામાં આવેલ હતો. સમારોહના પ્રારંભે લાયન દિનેશભાઈ સોરઠીયા દ્વારા
દામનગર શહેર માં સ્વયંભુ પ્રાગટય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ૭૬ માં સ્વાતંત્ર્ય દીને શિવાલય માં પણ પુરા અદબ થી શણગાર કરાયો શ્રધ્ધાળુ ભાવિકો નમ્રતાબેન – મધુ બેન – મીતા બેન – હિતીશા બેન -હીનાલી બેન -આસ્થા બેન – રીમ્પલ બેન – ડોલી બેન, (ગ્રુપ) દ્વારા ૭૬ માં રાષ્ટ્રીય પર્વ એ શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે દાદા ને […]
ભારત રાષ્ટ્રની આઝાદીના સુવર્ણ 75 વર્ષ વર્ષ પૂર્ણ થવાના ભાગરૂપે આજે 76માં “સ્વતંત્રતા દિવસ” નિમિત્તે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા માનવ મંદિર ની મનરોગી બહેનો સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુધરાઇ માર્કેટ, સ્વામી વિવેકાનંદ માર્કેટ સાવરકુંડલા ના વેપારી મિત્રો દ્વારા આયોજિત સમુહ રાષ્ટ્ર ગાન કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગભેર
અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસ તેમજ અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા ધ્વજ વિતરણ કાર્યક્રમ યોજાયો. ભારત દેશની આઝાદીના 75 માં અમૃત ઉત્સવ દરમિયાન દરેક લોકો આઝાદીના ઉત્સવ ને ઉમંગભેર વધાવી રહ્યા છે ત્યારે અમરેલીના લોકલાડીલા ધારાસભ્ય પરેશભાઈ ધાનાણી ની આગેવાનીમાં અમરેલી શહેરના ડોક્ટર જીવરાજ મહેતા ચોક ખાતે નિશુલ્ક ધ્વજ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આશરે ૨૫૦૦ જેટલા ધ્વજનું […]
દામનગર નગરપાલિકા આયોજિત ૭૬ માં સ્વાતંત્રય પર્વ ની શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે નાયબ મામલતદાર ત્રિવેદી ના વરદ હસ્તે ભવ્ય ઉજવણી કરાય નાયબ મામલતદાર શ્રી ત્રિવેદી સાહેબ ના હસ્તે ધ્વજવંદન ને સલામી અપાય સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા પુરા અદબ થી ત્રિરંગા નું રાષ્ટ્રગાન કરાયું હતું આઝાદી અમરો રહો ના નારા સાથે […]
રાજ્ય સરકારના વિકાસ કાર્યક્રમોની શ્રૃંખલાઓના લોકાર્પણ અને ખાતમહૂર્ત હેતુથી કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન આવતીકાલે તા.૧૬ ઓગષ્ટ, ૨૦૨૨ને મંગળવારના રોજ મંત્રીશ્રી અમરેલી જિલ્લાના પ્રવાસે આવશે. મંત્રીશ્રી અમરેલી જિલ્લાના બગસરા અને કુંકાવાવ મુકામે યોજાનારા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. મંગળવારે બગસરાના
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રીશ્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર સી મકવાણાએ, ધારી ખાતે તિરંગો ફરકાવી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા હતા.મંત્રીશ્રીએ પરેડ નિરીક્ષણ કર્યુ હતુ. મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને સૂતરની આંટી પહેરાવી સન્માનિત કર્યા હતા. મંત્રીશ્રીએ કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાને વિકાસકાર્યો માટે રુ.૨૫ લાખની સહાયનો ચેક અર્પણ કર્યો
રાજ્ય સરકારના વિકાસ કાર્યક્રમોની શ્રૃંખલાઓના લોકાર્પણ અને ખાતમહૂર્ત હેતુથી કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે. આ પ્રવાસ દરમિયાન આવતીકાલે તા.૧૬ ઓગષ્ટ, ૨૦૨૨ને મંગળવારના રોજ મંત્રીશ્રી અમરેલી જિલ્લાના પ્રવાસે આવશે. મંત્રીશ્રી અમરેલી જિલ્લાના બગસરા અને કુંકાવાવ મુકામે યોજાનારા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. મંગળવારે બગસરાના
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજયમંત્રીશ્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રીશ્રી આર સી મકવાણાએ, ધારી ખાતે તિરંગો ફરકાવી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જોડાયા હતા. મંત્રીશ્રીએ પરેડ નિરીક્ષણ કર્યુ હતુ. મંત્રીશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને સૂતરની આંટી પહેરાવી સન્માનિત કર્યા હતા. મંત્રીશ્રીએ કલેકટરશ્રી ગૌરાંગ મકવાણાને વિકાસકાર્યો માટે રુ.૨૫ લાખની સહાયનો ચેક
Recent Comments