fbpx
Home Archive by category અમરેલી (Page 2)
અમરેલી

સાવરકુંડલા માં પૂજ્ય વેલનાથ બાપુ ની પુણ્યતિથિ નિમિતે શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢી ઉજવણી કરવામાં આવી.

સાવરકુંડલા ખાતે ગીરનારી સંત શિરોમણી પૂજય શ્રી વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિતે સાવરકુંડલા શહેરના આંગણે દર વર્ષે ની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી. ચૈત્ર સુદ પુનમ ના રોજ પૂજ્ય વેલનાથ બાપુ ની પુણ્ય તિથિ સાવરકુંડલા કોળી સમાજ ના ભાઈઓ બહેનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી તેમજ સમાજ ની સાથે કદમ
અમરેલી

હનુમાનજી ની જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી દાદા ના દર્શને પધારતા લાખો શ્રધ્ધાળુ ભાવિકો માટે મહાપ્રસાદ મંદિર પરિસર માં સર ટી ભાવનગર બ્લડ બેંક નો રક્તદાન કેમ્પ યોજાયો

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર દાદા ની જન્મ જ્યંતી એ લાખો શ્રધ્ધાળુ ભાવિકો નો તા ૨૨/૦૪/૨૪ ની સમી સાંજ થી અવિરત પ્રવાહ જિલ્લા મથક અમરેલી થી ભુરખિયા દામનગર થી શ્રી ભુરખિયા સુધી રોડ રસ્તા ઉપર પદયાત્રી ઓ માટે ઠેર ઠેર સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓ સંગઠનો દ્વારા ચા શરબત અલ્પહાર ઠંડા પીણાં ના […]
અમરેલી

અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા ૨૫ એપ્રિલ વિશ્વ મેલરીયા દિવસ ની ઉજવણી

અમરેલી ૨૫ એપ્રિલને ‘‘વિશ્વ મેલેરીયા દિવસ‘‘ તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નકકી કરેલ છે. આ વર્ષે વિશ્વ મેલેરીયા દિવસની થીમ (Theme) “વઘુ સમાન વિશ્વ માટે મેલેરીયા સામેની લડાઇને વઘુ વેગ આપીએ”છે.મેલેરીયા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત,મેલેરીયા નાબુદી માટે  લોકોમાં જન જાગૃતિ આવે તે ખુબજ જરૂરી છે. મેલેરીયાએ માદા એનોફલીસ મચ્છ,રથી ફેલાતો રોગ છે.આથી જો મચ્છર […]
અમરેલી

ચેત્ર માસ માં લાખો શુક્ષ્મ જીવાત્મા માટે ભોજન નો સેવાયજ્ઞ

દામનગર શહેર માં ચેત્રમાસ માં પરમાર્થ નું સવિશેષ મહત્વ છે તેમાંય ખાસ શુક્ષ્મ જુવો ના કલ્યાણ માટે કીડીયારું પુરવા નું પુણ્ય એટલે ચેત્ર માસ ધોમધખતા તાપ માં પૃથ્વી ના પેટાળ માં રહેતા શુક્ષ્મ જીવો પ્રત્યે અપાર કરુણા વ્યક્ત કરવા શહેર ના વિવિધ વિસ્તારો માં વેસ્ટ માંથી બેસ્ટ નાળિયેર ના ખાલી ત્રોફા માં ધી ગોળ લોટ […]
અમરેલી

સ્વર્ગસ્થ વિનંતીભાઈ ગિરધરલાલ તન્ના ની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ પ્રેરણા દિવસ તરીકે ઉજવતા પુત્રો 

દામનગર ના વેપારી અગ્રણી વિનંતીભાઈ તન્ના ની તૃતીય વાર્ષિક પુણ્યતિથિ પ્રેરણા દિવસ દિવસ તરીકે ઉજવતા પુત્રરત્નો સ્વર્ગસ્થ વિનંતીભાઈ ગિરધરલાલ તન્ના નું જીવન પથદર્શક,માર્ગદર્શક અને પ્રેરણાદાયી રહ્યું હતું.તેમણે તેમના જીવનકાળમાં નિ:સ્વાર્થ ભાવે અનેક સેવા કાર્યોની સરવાણી વહાવીને પોતાના જીવનને કૃત્ય કરીને સમાજમાં એક વિશિષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે બનાવેલી કેડી ઉપર ચાલીને
અમરેલી

મનોહર ચોળો શૂગાર દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિરે ધાણક પરિવાર દ્વારા મહાપ્રસાદ 

દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા રોકડીયા હનુમાનજી મંદિરે ધાણક પરિવાર દ્વારા મહાપ્રસાદ ચેત્રી પૂનમ હનુમાનજી ની જન્મ જ્યંતી એ મનોહર ચોળો શૂગાર સાથે દામનગર શહેર માં મુખ્ય બજાર માં બિરાજતા શ્રી રોકડીયા હનુમાનજી મંદિરે હનુમાનજી ની જન્મ જ્યંતી ની ભવ્ય ઉજવણી કરાય સમસ્ત વેપારી પરિવાર દ્વારા રોકડીયા હનુમાનજી મંદિરે સુંદરકાંડ પાઠ સાથે કેક […]
અમરેલી

દામનગર થી ભુરખિયા સુધી પદયાત્રી માટે સેવા સ્ટોલ ઉભા કરી નિસ્વાર્થ સેવા કરતા યુવાનો ની સેવા ને અગ્રણી ઓ બિરદાવી સન્માન કર્યું

દામનગર  સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી હનુમાનજી ના દર્શને જતા શ્રધ્ધાળુ ભાવિકો પદયાત્રી ઓ હનુમાનજી ના જન્મોત્સવ નિમિતે દામનગર થી શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિરે દર્શને જતા પદયાત્રીઓ માટે ઠંડા પીણાં તથા અલ્પાહાર ચ પાણી ની વ્યવસ્થા કરેલ તમામ સ્ટોલ ના સ્વંયમ સેવકો નું સુરત- દામનગર મિત્ર મંડળ ના તમામ સભ્યો નું શાલ તથા ભુરખિયા દાદા ની પ્રતિમા […]
અમરેલી

કરજાળા ગામે શ્રી શેલકાંઠા હનુમાનજી મંદિર ખાતે હનુમાન મહોત્સવ ધામધૂમ પૂર્વ ઉજવાયો

સાક્ષાત ભગવાન શિવના રુદ્ર અવતાર એવા હનુમાનજી નું પ્રાગટ્ય મહોત્સવ એટલે કે હનુમાન જયંતિ નિમિત્તે સર્વત્ર દર વર્ષે આસ્થાભેર ઉજવણી, બટુક ભોજન વગેરે કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે સાવરકુંડલાના કરજાળા ગામે બિરાજતા શ્રી શેલકાંઠા વાળા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીના દિવસે શ્રી હનુમાનજીનું પૂજન અર્ચન, હોમાત્મક યજ્ઞ  નું ખુબ સુંદર આયોજન કરવામાં આવેલ હતું. આ દિવસે […]
અમરેલી

અમરેલી ભાજપના લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયા પ્રચાર મૂકી મદદે પહોંચ્યા

આજે હનુમાન જયંતિ હોય ત્યારે લાઠી ના ભુરખીયા ખાતે આવેલ સુપ્રસિદ્ધ ભુરખીયા હનુમાનજી મંદિરે લાખોની સંખ્યામાં પદયાત્રીકો જતા હોય છે ત્યારે આ અવસરે ચાલીને જતા પદયાત્રીઓ માટે ઠંડા પીણાનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો હતો માનવસેવાએ પ્રભુ સેવા સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરતા એટલે ભરત સુતરીયા અમરેલી થી ભુરખીયા લાખોની સંખ્યામાં પદયાત્રીકો ચાલીને ભુરખીયા હનુમાનજી દાદાના […]
અમરેલી

અમરેલી ખાતે અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના બેઠક મળી. ભગવાન પરશુરામના અવતરણ દિવસની ભવ્ય ઉજવણી કરવા આયોજન કરવામાં આવ્યું. 

આગામી તારીખ ૧૦-૫-૨૪ શુક્રવારના રોજ હિન્દુ સનાતન ધર્મ પરંપરામાં છઠા અવતાર એવા ભગવાન પરશુરામજીના અવતરણના દિવસ છે.તેથી આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક જિલ્લા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાના અધ્યક્ષ સ્થાને ગત તા ૨૦-૪-૨૦૨૪ ના શનિવારે રાત્રે ૯  કલાકે શ્રી પરશુરામ ધામ મંદિર અમરેલી ખાતે મળેલ હતી આ બેઠકમાં જિલ્લા/શહેર સમસ્ત […]
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/