fbpx
Home Archive by category અમરેલી (Page 2)
અમરેલી

અમરેલી જીલ્લા ભરમાં  “કારગીલ વિજય દિવસ” ની પૂર્વ સંધ્યા એ મશાલ રેલીઓ નું આયોજન દેશભક્તિમય વાતાવરણ

અમરેલી જીલ્લામાં ભારતીય જનતાપાર્ટી તેમજ યુવા મોરચા દ્વારા  કારગીલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યાએ દેશ ભક્તિના ગીતો સાથે  મશાલ રેલીઓ નું  આયોજન કરવા માં આવ્યું .અમરેલી,સાવરકુંડલા,રાજુલા,બગસરા,લીલીયા,દામનગર,ચલાલા, બાબરા,કુકાવાવ,ધારી,લાઠી સહીત ના મંડળો માં કાર્યક્રમો યોજાયા  કારગીલ વિજય
અમરેલી

દામનગર કારગીલ યુધ્ધ વિજય દીને યુવા ભાજપ ની મશાલ રેલી માં એમ સી મહેતા નાં વિદ્યાર્થી ઓ જોડાયા

દામનગર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજિત કારગીલ યુધ્ધ વિજય દીને શહીદ વીર જવાનો ને વીરાજંલી અર્પવા મશાલ રેલી યોજાય હતી કારગીલ વિજય દિવસ ની ઉજવણી ની રેલી શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કુલ ખાતે થી પ્રસ્થાન થઈ શહેર નાં સરદાર ચોક થઈ મુખ્ય રાજ માર્ગો ઉપર ફરી હતીભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભારતીય […]
અમરેલી

સાવરકુંડલામાં કારગિલ વિજય દિવસ ની 25મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યાએ મશાલ રેલી યોજાઇ

સાવરકુંડલા ખાતે કારગિલ વિજય દિવસની ૨૫મી વર્ષગાંઠ ની પૂર્વ સંધ્યાએ યુવા ભાજપ અને સાવરકુંડલા ભાજપ દ્વારા મશાલ રેલી નું આયોજન કરી દેશભક્તિનો જુસ્સો દર્શાવ્યો હતો. સાવરકુંડલા ના મહુવા રોડ ખાતે આવેલ  પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવનના શહીદ સ્મારક થી શરૂ થઈને આ મશાલ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ મશાલ રેલીમાં  ગુજરાત પ્રદેશ ભાજપના […]
અમરેલી

અમરેલી જીલ્લા ભારતીય જનતા  પાર્ટી તેમજ યુવા મોરચા દ્વારા “ કારગીલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ દેશ ભક્તિના ગીતો સાથે  મશાલ રેલીનું આયોજન કરવા માં આવ્યું .

કારગીલ વિજય દિવસ (તા. ૨૬ જુલાઈ) સમગ્ર દેશ માટે ગૌરવનો દિવસ છે. લગભગ ૩ મહિના સુધી ચાલેલા ભારત-પાકિસ્તાન કારગીલ યુદ્ધ દરમિયાન, આપણા બહાદુર સૈનિકોએ ૨૬ જુલાઈ, ૧૯૯૯ના રોજ કારગીલમાં વિજય મેળવ્યો હતો. દેશભક્તિ, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને વિવિધ કાર્યક્રમો દ્વારા  ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કારગીલ વિજય […]
અમરેલી

ડો તોગડીયા ની અધ્યક્ષતા માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ ની વિવિધ પરિષદો ની સુરેન્દ્રનગર ના ચોટીલા ખાતે ૨૮ જુલાઈ યોજાશે

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની રાષ્ટ્રીય છાત્ર પરીષદ રાષ્ટ્રીય મજદૂર પરીષદ રાષ્ટ્રીય કિસાન પરીષદ ની સયુંકત બેઠક સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક તા ૨૮/૦૭/૨૪ રવિવારે સુરેન્દ્રનગર જીલ્લા નુ ચોટીલા જલારામ મંદિર ખાતે યોજાશે તેમાં અધ્યક્ષસ્થાને ડો પ્રવિણભાઇ તોગડીયા સ્થાપક અધ્યક્ષ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના ઉપસ્થિત રહેશે રાષ્ટ્રીય
અમરેલી

ગ્રાહકો ની સલામતી મારી ડ્યુટી માં નથી. દામનગર એસ બી આઈ બેંક ના મુદ્રાલેખ થી વિપરીત વર્તન અંગે નારાજ ગ્રાહક નો રિજિયોનલ ને પત્ર 

દામનગર એસ બી આઈ બેંક ના મુદ્રાલેખ થી વિપરીત વર્તન અંગે ગ્રાહક નારાજ નો રિજિયોનલ ને પત્ર રિજિયોનલ મેનેજરે સી સી ટીવી ફૂટેજ જોઈ યોગ્ય ન્યાય કરવો જોઈ એ  માનનીય સાહેબશ્રી, જય ભારત સાથ જણાવવાનું કે આજરોજ હું મારા  ૭૮ વર્ષના માતુશ્રી ને આપના કે.વાય.સી. કરાવવાના પત્રના અનુસંધાને આપણી શાખામાં આવેલ હતો….અમો પરત ફરી રહ્યા […]
અમરેલી

પાણી પ્રશ્ને નાયબ દંડક કૌશિક વેકરીયાની ધારદાર રજૂઆતના પગલે કુંકાવાવના સનાળીને મળ્યો મોટો ચેકડેમ.સનાળી ગામે અંદાજિત ૯૫.૫૪ લાખના ખર્ચે કમુતડી નદી પર વિશાળ ચેકડેમ બંધાશે, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા થશે

અંદાજે ૨૯૧ મીલીયન ક્યુબીક  ફુટ પાણી સંગ્રહ થશે જેના લીધે  ચેકડેમની આજુ-બાજુ  વિસ્તારમાં  સિંચાઇ  સાથે ચેકડેમમાં સંગ્રહ થતુ પાણી જમીનમાં ઉતરી આજુ-બાજુ વિસ્તારમાં  આવેલ બોર-વેલ, કુવામાં પાણીના તળ ઉપર આવે જેના લીધે ખેડુતો આખા વર્ષ દર્મિયાન પાક લઇ શકે.અમરેલી- અમરેલી-વડિયા-કુંકાવાવ તાલુકાના યુવાન અને જાબાઝ ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હૈયે હંમેશા
અમરેલી

અમરેલી જિલ્લામાં તા.૧લી ઓગસ્ટથી નારી વંદન સપ્તાહની ઉજવણી

અમરેલી જિલ્લામાં તા.૧લી ઓગસ્ટથી નારી વંદન સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી થશે. આ સમગ્ર સપ્તાહ દરમિયાન મહિલા સશક્તિકરણલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે. આ માટે  અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ જિલ્લાની વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓને ફરજ સોંપણીનો હુકમ કર્યો છે. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યની મહિલાઓ સામાજિક આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન
અમરેલી

અમરેલીના કલાકારો માટે યુવા ઉત્સવ સ્પર્ધા યોજાશે

રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-ગાંધીનગર ઉપક્રમે અને અમરેલી જિલ્લા યુવા વિકાસ કચેરી, અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંચાલિત યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવશે. તાલુકા અને જિલ્લા કક્ષાની આ સ્પર્ધાઓમાં વય મર્યાદા ૧૫ થી ૨૯ વર્ષ રહેશે. તાલુકાકક્ષાની સ્પર્ધાઓમાં
અમરેલી

અમરેલી તાલુકાના દેવળીયાને તેના નવા નામ દેવભૂમિ દેવળીયા તરીકે ઓળખવું

અમરેલી જિલ્લામાં દેવળીયા નામના ૦૩ ગામ છે. આથી સરનામા અને પત્રવ્યવહારમાં સમસ્યા થતી હતી. અમરેલી તાલુકાના દેવળીયા ગામના સરપંચશ્રી અને ગ્રામ પંચાયત દ્વારા ગામનું નામ બદલવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતને ધ્યાને લેતા સરકારના સામાન્ય વહીવટ વિભાગના તા.૧૫ માર્ચ, ૨૦૨૪ના ઠરાવથી અમરેલી તાલુકાના દેવળીયા ગામનું નામ ‘દેવભૂમિ દેવળીયા’ કરવામાં આવ્યું છે.
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/