દામનગર શહેર માં પવિત્ર રમજાન માસ એટલે સબ્ર નો મહિનો ધાર્મિક પંચાંગ ના નવ માં માસ ચંદ્ર માસ એટલે રમજાન માસ અલ્લાહ ની બંદગી કરતા બાળ રોજેદાર ની સબ્ર રાખી ઇસ્લામ ની કઠોર સાધના કરતા બાળકો દામનગર શહેર ના સીતારામનગર અને ઠાંસા રોડ વિસ્તાર ના બાળકો એ રોઝા ની કઠોર સાધના કરી સબ્ર દર્શવાતા બાળ […]
સાવરકુંડલા શહેરી વિસ્તારના વોર્ડ નંબર ૬માં અમરાપરા વિસ્તારમાં નદીકાંઠે ઢોરા ઉપર પછાત વિસ્તારમાં લોકોનો વર્ષો જુનો ગટરનો પ્રશ્નની રજુઆત વિસ્તારના લોકો તરફથી અમને અવાર નવાર કરતા જેથી વોર્ડના કોર્પોરેટર ધર્મેન્દ્ર મહેતા અને લાલાભાઇ ગોહિલે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને ધારાસભ્ય શ્રી મહેશભાઇ કસવાલા તેમજ નગરપાલિકાના પ્રમુખ પતિ રાજુભાઇ દોશીને રજુઆત કરતા તેઓ એ વિવેકાધન ગ્રાન્ટ
સરકારી અધિકારી કે, કર્મચારી માટે બે દિવસ અતિ મહત્વના હોય છે. એક જ્યારે તે સરકારી નોકરીમાં ફરજ પર હાજર થાય એ દિવસ અને ૫૮ કે ૬૦ વર્ષે વયનિવૃત્તિ અથવા સેવા નિવૃત્તિનો દિવસ. સરકારી કર્મચારીઓ વયનિવૃત્ત જરુર થતાં હોય છે પરંતુ, એક મનુષ્ય તરીકે મનુષ્ય કર્મ અને તેમની ફરજમાંથી તેઓ નિવૃત્ત થઈ શકતાં નથી. વિદાયમાન કોઈપણ હોય એ […]
રામનવમી ના રોજ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા કે.કે. હાઈસ્કૂલ એન.એસ.એસ. યુનિટ સાવરકુંડલા ના સંયુક્ત ઉપક્રમે ધજડી ગામમા નિશુલ્ક સર્વ રોગ નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમા ધજડી ગામ તથા આજુબાજુના ગામ ના દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો.કેમ્પ માં લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ માંથી […]
આજરોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યાશાળા મણીભાઈ ચોક સાવરકુંડલા ખાતે ત્રીવિધ કાર્યક્ર્મ આયોજન કરવામાં આવેલું હતું જેમા,ધોરણ આઠની બાળાઓનો વિદાય સમારંભ , વાર્ષિકોત્સવ તેમજ સમૂહ ભેળનો કાર્યક્રમ , રુદ્રાક્ષનો બર્થ ડે સેલિબ્રેશન વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું હતું, વાર્ષિકોત્સવમાં નાટય કરણ, ચાલો એક મિનિટ હસીએ, તેરી મિટ્ટી મેં મિલ જાના, મણીકરણી કા દેશભક્તિ […]
સાવરકુંડલા શહેરમાં ઐતિહાસિક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર શ્રી રામની ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સુરેશ પાનસુરીયા દ્વારા રામનવમીની આગલી રાત્રે શહેરને સુશોભિત કરતા યુવાનોને રાત્રે નાસ્તો તથા આઇસ્ક્રીમ ખવડાવી લોકોના દિલમાં અનેરૂ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ શોભાયાત્રા દરમિયાન જે કોઈ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રસાદીના સ્ટોલ ઉભા
સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરને તેની નિશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓની નોંધ લઈને સ્વ. શ્રી નાગજીભાઈ દુદાભાઈ જ્યાણીના સ્મરણાર્થે તેમના પુત્ર મનુભાઈ નાગજીભાઈ જ્યાણીએ સંસ્થાને ૩૦૦ મણ ઘઉં અનુદાન પેટે અર્પણ કર્યા. સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર કે જે નિશુલ્ક આરોગ્ય સેવાઓ પ્રદાન
સાવરકુંડલા તાલુકાના ધજડી મુકામે શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર અને કે. કે. હાઈસ્કૂલ એન. એસ. એસ. યુનિટના સંયુક્ત ઉપક્રમે ધજડી ખાતે નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો. ધજડી ગામ તથા આજુબાજુના ગામના દર્દીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ. તારીખ ૩૦-૦૩-૨૦૨૩ના રોજ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા કે.કે. […]
આમ તો રામનવમી એટલે જ રામજન્મોત્સવનું અનેરુ પર્વ ભગવાન શ્રી રામનાં જેટલાં પણ ગુણ ગાઈએ શબ્દો ઓછા પડે. રામરાજ્યની પરિકલ્પના સાકાર થશે એટલે સબ જગ રામમયી જ બનશે. ગતરોજ રામનવમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શનાર્થે નાનાં નાનાં ભૂલકાઓ પણ શહેરમાં નીકળેલાં. આમ તો વડીલો ભગવાન શ્રી રામચંદ્રજીની શોભાયાત્રાના દર્શનાર્થે નીકળે તો પછી નાના નાનાં […]
બાબરા તાલુકા ઉટવડ ખાતે સમસ્ત ભાતિયા પરિવાર ના કુળદેવી મંદિરે ૨૨ માં પ્રતિષ્ઠા મહોત્સવ પંચકુંડી મહાયજ્ઞ યોજાયો સમગ્ર સૌરાષ્ટ્ર ના ૧૮ થી વધુ ગ્રામ્ય બાબરા ઉટવડ નવાણિયા ખાખરીયા અટકોટ ગળકોટડી જલાલપુર લીમડા ખાંભડા તાજપર લાઠી દામનગર ભંમરીયા વાળુંકડ સહિત ભાવનગર સુરત અમદાવાદ ના શહેરી વિસ્તારો માંથી સમસ્ત ભાતિયા પરિવાર ના કુટુંબીજનો એકસત્ર થયા સમસ્ત ભાતિયા […]
Recent Comments