Home Archive by category અમરેલી (Page 4)

અમરેલી

અમરેલી
” ધારોકે એક સાંજે, આપણે મળ્યા”! પણ આખાય આયખા,નું શું? માલપૌંઆ નહી હોય તો ચાલશે પણ પેલા ઓળા રોટલાના જાયકાનું શું??  આ વાત ટક બપોરની થોડી છે?  અંધકારને પ્રકાશ તરફ લઈ જનાર દાયકાનું? –“પાંધીસર ધારો કે અમોને સ્માર્ટ જી.આઈ. ડી. સી.માં ફેરવ્યા! પણ ન્યાં આવવા,જવાનું શું? એ બાબતે પણ સવિસ્તર મનોમંથન કરવું જરૂરી છે.  ઉપરોક્ત […]Continue Reading
અમરેલી
દામનગર આંસોદર પ્રાથમિક શાળામા તા.૧૬/૦૧/૨૬ ના રોજ ENVIRONMENT  EDUCATION PROGRAMME ( EEP)અંતર્ગત  REDUCE PLASTIC WESTE કાર્યક્રમ ગાંધીનગર ગીર ફાઉન્ડેશનના માર્ગદર્શન અને પ્રેરણાથી યોજાયેલ જેમાં આયોજન મુજબ  બાળકોએ  5000 સીંગલયુઝ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરેલ તેમજ સીંગલયુઝ પ્લાસ્ટિક ઝભલા એકઠા કરેલ. જેમાથી ઈકો બ્રિકસ, રીસાયકલ માટે મોકલવાની કાર્યવાહી Continue Reading
અમરેલી
લીલીયા મોટા ગામે સરકારની “જલ સે નલ” યોજનામાં થઈ રહેલા અસહ્ય વિલંબ અને વહીવટી તંત્રની ઉદાસીનતા સામે તાલુકા કોંગ્રેસ સમિતિએ આક્રમક વલણ અપનાવ્યું છે.  જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપભાઈ દૂધાતની સૂચનાથી અને તાલુકા કોંગ્રેસ સમિતિ લીલીયા દ્વારા “નગારે ઘા” કાર્યક્રમ હેઠળ આગામી તા. ૨-૨-૨૦૨૪, સોમવારના રોજ ઉપવાસ આંદોલનની જાહેરાત પણ કરવામાં આવી Continue Reading
અમરેલી
હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાતના અમુક જિલ્લાઓમાં તા. ૨૧.૦૧.૨૦૨૬ થી તા.૨૫.૦૧.૨૦૨૬ દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ ક્યાંક ક્યાંક કમોસમી વરસાદની શક્યતા જણાઈ છે. જેના કારણે આંબા પાકમાં મોર આવવાના તબક્કે ખેડૂતોને નુકસાન થવાની સંભાવના છે. આંબાના મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે અને આ દરમિયાન વધુ ભેજ અને વરસાદ થવાથી ફળ બંધારણ ઘટી શકે છે […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષ સ્થાને અને સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા તેમજ ધારી-બગસરા-ખાંભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા અને લાઠી બાબરા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાની પ્રેરક ઉપસ્થિતિમાં  જિલ્લા  ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જનપ્રતિનિધિશ્રીઓએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ઈશ્વરીયા મુકામે રૂ. ૮.૫ કરોડના ખર્ચે GETCO દ્વારા નિર્માણ પામેલ  ૬૬ કે.વી. વિદ્યુત સબસ્ટેશનનું લોકાર્પણ ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. નવા સબસ્ટેશનના કાર્યરંભથી આસપાસના કુલ ૦૪ ગામોના ૪,૮૦૦થી વધુ લોકોને વિક્ષેપ-રહિત તેમજ ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે. પરિણામે ઘરેલુ, કૃષિ તેમજ ઔદ્યોગિક વીજ વપરાશમાં સુધારો થશે Continue Reading
અમરેલી
અમરેલી તાલુકાના સણોસરા તથા માંગવાપાળ ગામે ગ્રામ પંચાયતના નવા ભવનના નિર્માણ માટે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. દરેક પંચાયત ભવન રૂ. ૨૫-૨૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે. નવા પંચાયત ભવનના નિર્માણથી ગ્રામ પંચાયતની વહીવટી કામગીરી વધુ સુચારૂ રીતે થશે તેમજ ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓ અને સુવિધાઓ વધુ સારી રીતે એક […]Continue Reading
અમરેલી
અમરેલીના માલવણ મુકામે  ગ્રામ પંચાયતના નવા ભવનના નિર્માણ માટે ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંદાજિત કલ રૂ. ૨૫ લાખના ખર્ચે નવું પંચાયત ભવન આકાર પામશે. નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે. ઉર્જા રાજ્યમંત્રીશ્રી વેકરીયાએ માલવણ મુકામે નવી બનેલ પાણીની ટાંકીનું પણ લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, માલવણ મુકામે રૂ. ૯ લાખના Continue Reading
અમરેલી
આજરોજ ઉર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે અમરેલીના ચિત્તલ મુકામે કુલ ૦૨ પેટા આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગની કામગીરીનું ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ચિત્તલ સ્થિત શ્રી ખોડિયાર નગર અને જિન પ્લોટ ખાતે અંદાજિત કુલ રૂ. ૬૫ લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રો આકાર પામશે. ચિત્તલ ઉપરાંત આસપાસના ગામડાઓને ઘરઆંગણે અને નજીકમાં જ સરળતાથી […]Continue Reading
અમરેલી
ધારી તાલુકાના વિકાસને એક નવો વેગ આપવા માટે ધારાસભ્ય જે.વી.કાકડીયા સાહેબના પ્રયાસોથી આર એન્ડ બી સ્ટેટની નવી ઓફિસ *રૂ. ૩(ત્રણ) કરોડ* ના ખર્ચે મંજુર કરવામાં આવેલ હોય જેનું ખાતમુહૂર્ત *ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા તેમજ દાન મહારાજની જગ્યાના લઘુમહંત મહાવીરબાપુ* ના વરદ્ હસ્તે કરવામાં આવેલ હતું.    આ તકે ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, ધારી તાલુકા પંચાયત […]Continue Reading