ઉપદેશ બીજાને આપવો બહુ સહેલો લાગે છે, અમલ પોતાની વાત પર કરવો કેમ અઘરો લાગે છે? પ્રજાના ટેક્સના પૈસે જેઓ તાગડધિંના કરે છે, એ જ ‘કરકસર’ કહે ત્યારે Continue Reading
તરસ પનઘટ ઉપર છે ને ડગર મરઘટ બની બેઠી, માનવતાની બધી વાતો અહીં સરહદ બની બેઠી. સમંદરની લહેરોમાં હવે તો મોત મલકે છે, સત્તાની આ ખટપટમાં ધરા સાવ પાગલ બની બેઠી. ———————————————————- બહુત કઠીન હૈ યે ઘટ પનઘટ કી છૂકર આતી હૈ યે ડગર મરઘટ કી કોઈ તો કહદે યે બાત હૈ હમદમ કી Continue Reading
સુરત ગુજરાત રાજ્યભર માં વસતા સમસ્ત સુતરિયા પરિજનો ની સામુહિક ઉપસ્થિતિ વચ્ચે ૧૯ મો સ્નેહ મિલન સમારોહ યોજાયો સમગ્ર રાજ્ય ના ૧૪૨ જેટલા રૂરલ અને અર્બન માંથી સુતરિયા પરિજનો વચ્ચે એકયતા અને ભાતૃપ્રેમ નો દર્શનીય નજારો રચાયો ઉચ્ચ શિક્ષિત યુવાનો એ પુરા અદબ સાથે વરિષ્ઠ વડીલો નું ગદગદિત કરતું સન્માન કર્યું ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી બંસી […]Continue Reading
સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ૬ માં મંજૂર થયેલ આઇકોનિક રોડ અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના નિર્માણને લઈને પાલિકાના પૂર્વ પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને ઉપાધ્યક્ષ પ્રતિકભાઈ નાકરાણી દ્વારા સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયામાં ફેલાતી ગેરસમજો અને રાજકીય પ્રેરિત વાતોનું ખંડન કરી હકીકત લોકો સમક્ષ મૂકી છે. આ માત્ર રસ્તો નહીં, પણ […]Continue Reading
વિકાસની આ તેજ રફતાર, હવે ગમશે જ ગમશે, કે ધોલેરા હવે ખુદ અમદાવાદને મળશે જ મળશે. પ્રગતિના નવા આ ટ્રેક પર દોડશે હવે આખું ગુજરાત, સમૃદ્ધિનું નવું આ સપનું, હવે તો ફળશે જ ફળશે. –“પાંધી […]Continue Reading
વિરોધીના પ્રહારોને સજાવી ડાયરીમાં રાખે છે, એ મૌન રહીને સત્તાની નવી વ્યાખ્યા લખે છે. નથી અહંકારમાં રાચવું, એ રફતારમાં માને છે, સિસ્ટમ સમજીને બદલવાનું એ હુન્નર ખૂબ જાણે છે. –“પાંધી સર” Continue Reading
નથી જોઈતી કીર્તિ કે નથી જોઈતો જશ અમને, બસ દીન-દુખિયાની સેવાનો મળે હરદમ અવસર અમને. ફૂલ બની ના શકીએ તો પાંખડી બની મહેકીશું, ભીના હૈયે ‘પ્રભુનો પ્રસાદ’ વહેંચવાનો મળે જો હક અમને. Continue Reading
કાગળના આ ટુકડાઓ તો પલભરમાં પીગળી જશે, સાચું જે જીવનરક્ષક છે, એ સોનું જ કામ આવશે. પશુધન અને પરસેવો જ તારશે આ વિશાળ દેશને, નહીંતર આ ડિજિટલ દુનિયામાં હશે એ બધું સમુળગું હોમાઈ જશે. –“પાંધી […]Continue Reading
રાજુલા પંથકના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના છેવાડાના ગરીબ,વંચિત નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સુવિધા પ્રાપ્ત થઈ છે. આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજુલા મુકામે અત્યાધુનિક “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર”નું લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, જગપ્રસિદ્ધ કથાકાર પૂ. Continue Reading
Recent Comments