Home Archive by category અમરેલી (Page 5)

અમરેલી

અમરેલી
અમરેલી શહેર સ્થિત ઠેબી ડેમ ખાતે ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને પૂર અને બચાવ કામગીરી અંગેની એક વિશેષ મોકડ્રીલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આપત્તિના સમયે વહીવટી તંત્રની સજ્જતા અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનને ચકાસવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. ઘટનાનું કાલ્પનિક દ્રશ્ય અને ત્વરિત કામગીરી માટે મોકડ્રીલના આયોજન અંતર્ગત એક કાલ્પનિક સ્થિતિ ઊભી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના ધારી, ખાંભા, સાવરકુંડલા, લીલીયા, રાજુલા અને જાફરાબાદ સહિતના તાલુકાઓમાં ગત સપ્તાહે ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ હતી. તેના કારણે ગ્રામ્ય વિસ્તારો પણ અસરગ્રસ્ત બન્યા હતા. ગતરોજ ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આજરોજ ભારે Continue Reading
અમરેલી
 અમરેલીના કેરિયાનાગસ મુકામે તળાવમાં ચોમાસાના સારા વરસાદને પગલે નવા નીરની આવક થતાં સમગ્ર વિસ્તાર હરખ અને આશાથી ઝળહળી ઊઠ્યો છે. આ અવસરે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ નવા નીરના વધામણાં કર્યા હતા. જળ એ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, “પાણી એ વિકાસનું પાયાનું બળ છે. તળાવો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાની પવિત્ર ભૂમિ પર આવેલ શ્રી કબીર ટેકરી આશ્રમ માત્ર એક ધાર્મિક સ્થાન નથી,પરંતુ સદગુરુ રામપ્રતાપ સાહેબ તથા સદગુરુ શ્રી બિહારી સાહેબની તપોભૂમિ આ બંને સાધુના તપોબળ પર જ કબીર ટેકરી આશ્રમની નીંવ મંડાયેલી છે. એટલે જ તેને  સેવાનું જીવંત પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે. આ આશ્રમનો ઇતિહાસ ગૌરવવંતો રહ્યો છે અને તેની પાછળ એક […]Continue Reading
અમરેલી
​ચિત્ર, કચકડો ને મોબાઈલ તો                          બદલાતા રહેશે મિત્રો , હૃદયમાં જે સંઘરી રાખી છે,  એ જ ખરી તસવીર છે. ​નવી ટેક્નોલોજી તો આપશે                      આભાસી ચહેરાઓ અહીં, પણ વડીલોની સ્મૃતિ જે દિલમાં છે,    […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા કલેક્ટર કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટર તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ, થયેલા નુકસાન, રાહત અને બચાવ કામગીરી તેમજ આગામી દિવસોમાં લેવાયેલી કાર્યવાહી અંગે વિસ્તૃત Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના કેરિયાનાગસ ગામે સારા વરસાદના પગલે તળાવમાં નવા નીરની આવક થતાં સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા ખાસ ઉપસ્થિત રહ્યા અને તળાવ કિનારે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે જળપૂજન કરીને નવા નીરની વધામણી કરી હતી. જળપૂજન દરમિયાન ગામના આગેવાનો, સ્થાનિક ગ્રામજનો, ખેડૂતો તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. […]Continue Reading
અમરેલી
લીલીયા તાલુકામાં તાજેતરના ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત ખારા ગામની આજે ધારાસભ્ય મહેશભાઈએ રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનો સાથે સીધી વાતચીત કરીને તેમના પ્રશ્નો, નુકસાન અને હાલની જરૂરિયાતોની વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે વહીવટી તંત્રના અધિકારીઓ, લીલીયા તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. Continue Reading
અમરેલી
દામનગર શહેર માં બિરાજતા પુરાણો માં પ્રસિદ્ધ શિવાલય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં કરોડો ના ખર્ચે કરાયેલ બ્યુટીફીકેશન દેખરેખ વાંકે ડેમેજ શ્રી મંત સરકાર દ્વારા રિલીફ કાર્યદ્વાર બંધાયેલ નાની સિંચાઈ હસ્તક ના શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ના પાળા ઉપર રૂપાણી સરકાર દ્વારા અઢી કરોડ થી વધુ ના ખર્ચે કરાયેલ બ્યુટીફીકેશન માં પાલિકા તંત્ર દ્વારા […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં માત્ર શાંત બાદ અનેકો જગ્યા એ નુકશાની તારાજી ના બિહામણા દ્રશ્યો અપના હાથ જગન્નાથ ની યુક્તિ એ લોકો જાત મહેનત ઝીંદબાદ બચાવ કાર્ય કરતા જોવા મળ્યા દામનગર શહેર માં માત્ર ૬ થી ૭ ઈસ વરસાદે તારાજી સર્જી ઠેર ઠેર વરસાદી પાણી નો ભરાવો લોકો એ પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર ને ફરિયાદો કરવાનું જ […]Continue Reading