Home Archive by category અમરેલી (Page 5)

અમરેલી

અમરેલી
શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી તારીખ ૧ લી  ડિસેમ્બર ૨૦૨૫ના રોજ કોલેજમાં ગીતા જયંતી ઉજવવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીની બહેનોએ ગીતાનું શ્લોક ગાન, મુખપાઠ, વક્તવ્ય, ગીતાના વિષયો ઉપર ક્વીઝ, પ્રદર્શન વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કાર્યકારી આચાર્યશ્રી ડી.એલ. ચાવડા સાહેબે ગીતાનું […]Continue Reading
અમરેલી
પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાતરાજય, ગાંધીનગર નાઓ દ્રારા રાજયના શહેર/જિલ્લાોઓમાં જેલમાંથી પેરોલ/ફર્લોરજા ઉપરથી ફરાર કાચા/પાકા કામના કેદીઓને પકડી પાડવા સારૂતા.૨૬/૧૧/૨૦૨૫ થી તા.૧૨/૧૨/૨૦૨૫ સુધી દિન – ૧૭ ની ખાસ ડ્રાઇવનુંઆયોજન કરવામાં આવેલ હોય, ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારસાહેબ નાઓએ રેન્‍જના જિલ્લાઓમાં જેલમાંથી ફરાર કેદીઓને આ ખાસ ડ્રાઇવદરમિયાન Continue Reading
અમરેલી
પોલીસ મહાનિદેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાતરાજય, ગાંધીનગર નાઓેએ રાજયમાં ગુમ /અપહરણ થયેલ વ્યકિતઓને શોધીકાઢવા માટે તા.૧૮/૧૧/૨૦૨૫ થી તા.૦૨/૧૨/૨૦૨૫ દિન – ૧૫ ની ખાસઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય, ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી ગૌતમપરમાર સાહેબ નાઓએ આ ઝુંબેશ દરમિયાન ભાવનગર રેન્‍જના જિલ્લાઓમાગુમ/અપહરણ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસઅધિક્ષકશ્રી Continue Reading
અમરેલી
અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા જી ના તા.૧૨/૧૨/૨૫ ના રોજ જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવશે સૌરાષ્ટ્ર પ્રાંત મા દરેક જિલ્લા તેમજ તાલુકા શહેર ગામ મા દરેક હિન્દુ ના ઘરે હનુમાન ચાલીસા પાઠ કરાવવામા આવશે સીતર હજાર ઘરમાં હનુમાન ચાલીસા પાઠ કરાવવામા આવશે હિન્દૂ હદય સમ્રાટ ડો. તોગડીયા એ વર્ષ સૌથી ધરબાર […]Continue Reading
અમરેલી
ખાંભામાં એક મહિલા સરકારી કર્મચારીની છેડતી કરવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આરોપીએ મહિલાને જાતીય સંબંધ બાંધવાની માગણી કરી હેરાન કરી હતી. આ ઘટના બે અલગ-અલગ સ્થળે અને બે જુદા જુદા સમયે બની હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી મહિલા ખાંભા સરકારી દવાખાનામાં નોકરી કરે છે અને પીપળવા ખાતે રહે છે. આશરે પંદરેક […]Continue Reading
અમરેલી
અમરેલી શહેરમાં એક વિચિત્ર છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાને આરોપીએ અમેરિકાની ટૂર પર લઈ જવાનો વિશ્વાસ આપીને મોટી રકમ પડાવી લીધી હોવાનો આક્ષેપ છે. આ અંગે આશાબેન જયંતીલાલ દવે (ઉ.વ.૬૫ )એ કૌશીકભાઇ ભગવાનભાઇ મિસ્ત્રી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેમની પાસેથી અમેરિકા ટૂરના બહાને પૈસા લીધા હતા. જોકે, કોઈ કારણોસર […]Continue Reading
અમરેલી
તાજેતરમાં થયેલ કમોસમી વરસાદના પગલે અનેક ખેડૂતોને પાક નુકશાની થઈ હતી, જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા સંવેદનશીલતા સાથે ઐતિહાસિક રૂ. ૧૦ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. આ અન્વયે હાલ અરજી પ્રક્રિયા શરૂ છે. અમરેલી તાલુકા પંચાયત હેઠળની ખેતીવાડી શાખા દ્વારા રાત દિવસ સતત કામગીરી કરવામાં આવી રહી છે. કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે ખેતીવાડી […]Continue Reading
અમરેલી
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB)-અમરેલી દ્વારા “અમૃત ખેડૂત બજાર” નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બજારમાં પ્રાકૃતિક ખેતી કરતા કુલ ૯ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા વિવિધ કૃષિ પેદાશો તેમજ પ્રાકૃતિક ખેતી આધારિત મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા પંચાયત ખાતે આયોજિત આ બજારમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત Continue Reading
અમરેલી
અમરેલીમાં ૫૧૬૨મી ગીતા જયંતિના અવસરે જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવની ઉજવણી ભારતીય જ્ઞાન, આધ્યાત્મિક અને સંસ્કૃતિનો ઉત્સવ બની રહ્યો હતો. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને શિક્ષણ વિભાગ દ્વારા શહેરના શ્રી દિલીપ સંઘાણી હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા અને શ્રીમદ ભગવદ ગીતા પર વક્તવ્ય અને નાટ્યકૃતિના માધ્યમથી વિદ્યાર્થીઓએ ગીતા જ્ઞાનનું Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી. કાણકિયા આર્ટસ અને એમ. આર. સંઘવી કોમર્સ કોલેજ સાવરકુંડલા દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળ ભાવનગર તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સહયોગથી કોમર્સ તેમ જ આર્ટસના વિદ્યાર્થીઓ માટે  ગ્રાહક સુરક્ષા પર એક ખૂબ જ રસપ્રદ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  કોલેજના પ્રિન્સિપાલ ડો. એસ. સી. રવિયાના માર્ગદર્શન હેઠળ […]Continue Reading