દામનગર શહેર માં સીતારામનગર સામે ભુરખિયા રોડ ઉપર બિરાજતા શ્રી લટુરિયા હનુમાનજી મંદિર ના મહંત પૂજ્ય સેવાદાસબાપુ બ્રહ્મલીન થયા મુક સેવક સરળ સ્વભાવ થી ખૂબ મોટો સેવક વર્ગ ધરાવતા પૂજ્ય સેવાદાસબાપુ અંન્તયાત્રા એ સિધાવતા અનેક જગ્યાધારી સંતો દ્વારા પૂજ્ય સેવાદસબાપુ ની પાલખી યાત્રા માં હાજરી આપી પુષ્પાજલી અર્પી હતી સદશાસ્ત્ર ના ગહન અભ્યાસુ કથા વાર્તા […]Continue Reading

















Recent Comments