વિરોધીના પ્રહારોને સજાવી ડાયરીમાં રાખે છે, એ મૌન રહીને સત્તાની નવી વ્યાખ્યા લખે છે. નથી અહંકારમાં રાચવું, એ રફતારમાં માને છે, સિસ્ટમ સમજીને બદલવાનું એ હુન્નર ખૂબ જાણે છે. –“પાંધી સર” Continue Reading
નથી જોઈતી કીર્તિ કે નથી જોઈતો જશ અમને, બસ દીન-દુખિયાની સેવાનો મળે હરદમ અવસર અમને. ફૂલ બની ના શકીએ તો પાંખડી બની મહેકીશું, ભીના હૈયે ‘પ્રભુનો પ્રસાદ’ વહેંચવાનો મળે જો હક અમને. Continue Reading
કાગળના આ ટુકડાઓ તો પલભરમાં પીગળી જશે, સાચું જે જીવનરક્ષક છે, એ સોનું જ કામ આવશે. પશુધન અને પરસેવો જ તારશે આ વિશાળ દેશને, નહીંતર આ ડિજિટલ દુનિયામાં હશે એ બધું સમુળગું હોમાઈ જશે. –“પાંધી […]Continue Reading
રાજુલા પંથકના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના છેવાડાના ગરીબ,વંચિત નાગરિકો માટે આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ સુવિધા પ્રાપ્ત થઈ છે. આજરોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજુલા મુકામે અત્યાધુનિક “મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર”નું લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. રાજ્યના આરોગ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, જગપ્રસિદ્ધ કથાકાર પૂ. Continue Reading
અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ દિવસે દિવસે વધી રહ્યો છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકો મુક્ત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને રાજ્યમાં પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડવામાં આવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ પ્રત્યે લોકોની વધતી જતી રૂચી અને આરોગ્યપ્રદ જીવનશૈલી તરફના પ્રવાહને પગલે ખેડૂતો Continue Reading
ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળ વર્ગ-૩ની તા.૦૯-૦૫-૨૦૨૬ને શનિવારના રોજ સામાન્ય સભા મળી હતી. જેમાં ૨૦૨૬-૨૭ના વર્ષ માટે શ્રી દિપક જાદવની પ્રમુખ તરીકે અને શ્રી ભરત ગાંગાણીની મહામંત્રી તરીકે બિનહરિફ જાહેર કરાયા હતા. ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષ માટે હોદ્દેદારો તથા કારોબારીની રચના કરવામાં આવી છે. તેમાં ઉપપ્રમુખ તરીકે શ્રી વિક્ટર ડામોર, શ્રી Continue Reading
ગઢડા સ્વામી ના તાલુકા ના વિકળિયા શીંગાળા સ્વ.ચતુરાબેન નુ નેત્રદાન જીવન પર્યન્ત જીવંત પરમાર્થ કરતા નેત્રદાતા પરિજનો ડો કુંભાણી દ્વારા વિશિષ્ટ સન્માન બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામી ના તાલુકા ના વિકળિયા ગામે સ્વ ચતુરાબેન ધીરુભાઈ શિંગાળા નુ દેહાંવસાન થતા સદગત ના પુત્ર રત્નો સગા સ્નેહી દ્વારા સદગત ની ઇચ્છાનુચાર ચક્ષુદાન નો ઉમદા નિર્ણય સુરત સ્થિત […]Continue Reading
શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોનમાં ધોરણ 12 કોમર્સ નો અભ્યાસ કરતા બંને બહેનોમાંથી પંડ્યા નિધીબેન એ તાજેતરમાં જાહેર થયેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિણામમાં 99.94 PR અને પંડ્યા સેજલબેન એ ધોરણ 10 માં 99.98 PR મેળવી માતાની અથાગ મહેનત અને પોતાની ક્ષમતાનો પરિચય કરાવ્યો છે. બંને બહેનો પોતાની માતા સાથે ઠાડચ ગામે રહી […]Continue Reading
Recent Comments