Home Archive by category અમરેલી (Page 6)

અમરેલી

અમરેલી
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત માય ભારત અમરેલી કચેરી, કે. કે. પારેખ કોમર્સ કોલેજ અમરેલી તથા એચ. ડી. સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજુલાના સંયુક્ત ઉપક્રમે તા. ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ‘ખેલો ઈન્ડિયા (ખેલ કી બાત પીએમ નરેન્દ્ર મોદી કે સાથ)’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે રહેતા અને નેપાળ પ્રવાસે ગયેલા નાગરિક નામ – ચૌહાણ કામતપ્રસાદ બાબુલાલ (ઉર્ફે ગોમાંતીદાસ બાપુ) નેપાળમાં આવેલા પૂરની અસરથી સંપૂર્ણ સુરક્ષિત અને સહી સલામત છે. તાજેતરમાં તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ સાંજે તેમના સેવક ગોકુળભાઈ સાથે વીડિયો કોલ પર થયેલી વાતચીત મુજબ, બાપુ હાલ નેપાળના જનકપુર ખાતે એક સ્થાનિક આશ્રમમાં રોકાણ કરી રહ્યા […]Continue Reading
અમરેલી
સિવનય જણાવવાનું કે, અમરેલી શહેરનો જશે Þગપરા િવ°તાર શહેરનો ખૂબ જ મોટો તથા વ°તી ધરાવતોિવ°તાર છે. આ િવ°તારમાં નગરપાિલકા Čારા નાગĬરકોની સુિવધા માટેિસિવક સે¤ટર કાયĨરત કરવામાં આવેલ છે,જનેા કારણેિવ°તારના નાગĬરકોને િવિવધ સેવાઓનો લાભ °થાિનક °તરે મળી રĝો છે. જશે Þગપરા તથા આસપાસના િવ°તારના નાગĬરકોને હાલમાં PGVCLને લગતી સામા¤ય કામગીરી માટે અમરેલી શહેરના અ¤ય િવ°તારમાં જવું […]Continue Reading
અમરેલી
શાળામાં જ્યારે રોપાય છે                   સંસ્કારના આ બીજ, બાળમાનસ પર અંકુરિત  થાય છે સનાતન પ્રીત. –“પાંધી સર” ​શાળા એ માત્ર અક્ષરજ્ઞાન આપવાનું કેન્દ્ર નથી, પરંતુ ચારિત્ર્ય નિર્માણ અને સંસ્કાર સિંચનની પ્રયોગશાળા પણ છે. શાળા જો ધારે તો શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સાથે ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક Continue Reading
અમરેલી
​નિઃસ્વાર્થ ભાવે જે કરે સેવા,                            એ શિવને બહુ સુહાય છે, શ્રદ્ધા ભરેલા બાળ-હૈયે જઈને                        સ્વયં ભોળાનાથ પણ પ્રસન્ન થાય છે. –પાંધીસર “ ભારતીય સનાતન સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણ માસનું વિશેષ મહત્વ Continue Reading
અમરેલી
દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે બ્રહ્મકુમારો નું યજ્ઞો પવિત શ્રાવણી બળેવ નાં પવિત્ર દિને વૈદીક મઁત્રોચાર ની દિવ્ય ધ્વનિ સાથે આજે વેદ માતા ગાયત્રી માતા નાં સાનિધ્ય યજ્ઞ પવિત વિધિ સંપન્ન શહેર નાં દરેક વિસ્તારો માંથી બ્રહ્મ કુમારો એ શાસ્ત્રોક વિધિ થી  યજ્ઞ પવિત યોજાય હતી Continue Reading
અમરેલી
દામનગર નાં શાખપૂર નાં બલર પરિવાર નાં પુત્રી રત્ન અને ગારિયાધાર તાલુકા નાં  સુરનગર માવાણી પરિવાર પુત્રવધુ હાલ સુરત ના પ્રથમ નાગરીક એવા મેયર શ્રી માયાબેન માવાણી માદરે વતન શાખપુર જન્મભૂમી ની મુલાકાત લેતા શાખપુર ગામે ખૂશીની લાગણીઓ સુરત નાં પ્રથમ નાગરિક માયાબેને વામવય સ્મૃતિ વાગોળી હતી માતૃભૂમિ સ્વર્ગ થી પણ ચડીયાતી હોય છે વડીલો […]Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસોકરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએજુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળરેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું, અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરીહેઠળ એલ.સી.બી.ટીમે Continue Reading
અમરેલી
ઈંગ્લેન્ડ લંડનનાં પીનરમાં શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં શ્રી સત્સંગિજીવન કથા ઈંગ્લેન્ડ દેશનાં લંડન ખાતે નાં પીનરમાં મુળ સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદીનુ સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર વડતાલ ધામ વિદેશનાં વૈભવી જીવનમાં પણ ભારતીય સનાતન સંસ્કૃતિના સંસ્કારો આવતી પેઢીઓમાં જળવાઈ રહે એ હેતુસર ભક્તોની માંગણી થી વડતાલ ગાદીના પ.પુ.1008 શ્રી આચાર્ય શ્રી Continue Reading
અમરેલી
ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએભાવનગર રેન્‍જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસોકરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએઅમરેલી જિલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અનેહેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવાસુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી Continue Reading