Home Archive by category અમરેલી (Page 577)

અમરેલી

અમરેલી
મન કી બાત દેશના સહુ નાગરિકો માટે કંઈક નવીન જ્ઞાન સાથે વિચારો વહેંચવાનું તેમજ શીખવાનું ઉત્કૃષ્ટ માધ્યમ બન્યું છે, ત્યારે જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના “મન કી બાત” કાર્યક્રમ સાવરકુંડલા સ્થિત અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા ના જનસેવા કાર્યાલય ખાતે મન કી બાત સંભાષણ નિહાળવા માટે આયોજન […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં અવાર નવાર જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ફળવતા અનાજ નો જથ્થો પકડાય છે તા.૨૮/૧૨/૨૩ ની સાંજે લાઠી તાલુકા ઇન્ચાર્જ મામલતદાર વી જે ડેર અને પુરવઠા મામલતદાર ચુડાસમાં નાયબ મામલતદાર ગરણીયા સહિત ના તંત્ર એ શહેર ના સીતારામનગર માં રેડ કરતા ૩૧ કટા ઘઉં અને ૧૦૦ કટા ચોખા ઝડપી અન્ન પુરવઠા તંત્ર એ ગોડાઉન […]Continue Reading
અમરેલી
હા, બસ આ છેલ્લી પળો છે ર૦ર૩ના વર્ષની. ૨૦૨૪નાં વર્ષનું સોનેરી પ્રભાત થવાને હવે ગણ્યા ગાંઠ્યા કલાકો બચ્યા છે. ત્યારે વિતેલા વર્ષનું સરવૈયું કરવા માટે તૈયાર રહીને ક્યા ખોયા? ક્યા પાયા? અંગે મનોમંથન કરીને આપણે આ વર્ષે કરેલી ભુલોમાંથી આપણે ફરીએ ભુલ ન થાય શીખવાનું છે. પરિવર્તન જીવનનો સંદેશ છે.એ સત્યને સ્વીકારીને  જીવનમાં અપડેટ થતાં […]Continue Reading
અમરેલી
સ્વસ્થ સમાજ એ જ અંતિમ લક્ષ સાથે  સૌને માનસિક શાંતિ પ્રાપ્ત થાય તેવી અસ્તિત્વ પાસે બે હાથ જોડીને કરબધ્ધ પ્રાર્થના કરતાં માનવમંદિરના સંતશ્રી પૂ. ભક્તિરામબાપુ.  સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર આવેલા માનવમંદિર ખાતે પૂ. ભક્તિરામબાપુની દેખરેખ, પિતાતુલ્ય વાત્સલ્યસભર સંભાળ સાથે અહીં અનેક મનોરોગી બહેનોની સાર સંભાળ થઈ રહી છે. રસ્તે રખડતાં ભટકતા મનોરોગી બહેનોની આ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર ચૂંટાઈ આવ્યા બાદ માત્ર સાવરકુંડલા લીલીયા મત ક્ષેત્રમાં વિકાસની નવી કેડી કંડારવાની નેમ સાથે સતત કાર્યશીલ રહીને કામમાં ઓતપ્રોત રહેતા ધારાસભ્ય મહેશ કસવાળાએ સંત શૂરાની ધરા ગણાતી નાવલી નદીમાં નર્મદા મૈયાના નીર આવે તે માટે સરકારશ્રી માંથી 14 કરોડ રૂપિયાની સૈધાંતિક મંજૂરી મેળવીને યશ કલગીમાં વધુ એક પીછું ઉમેર્યું છે. […]Continue Reading
અમરેલી
ડિસેમ્બરના છેલ્લા બે દિવસ હોવા છતાં ઠંડી ક્યાં? હવે તો સૂરજનારાયણ પણ જાણે કહેતા હોય કે હું ગરમ છું એ જ બરાબર છે મારે ઠંડી નથી જોઇતી.. આ લખાય છે ત્યારે લગભગ પોણા છ ના સમયે લીધેલી આ તસવીર અને મૌસમનો મિજાજ જાણે પૂછે છે કે ભાઈ તમારો શિયાળો ક્યાં ખોવાયો છે? આમ ગણીએ તો […]Continue Reading
અમરેલી
તા. ર૯ ડિસેમ્બર ર૦ર૩ ના રોજ અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ રાજુલા તાલુકાના રાભડા અને ડુંગરપરડા ગામે વિકસીત ભારત સંક૬ત્સિપ યાત્રાનું’સ્વાગત સહ પ્રસ્થાનકરાવેલ હતું. દરેક વર્ગ અને ગામ સુધી કેન્દ્ર અને રાજય સરકારની જનક૬ત્સિયાણકારી યોજનાઓના લાભ પહોંચાડવાના ઉતમ અભિગમ સાથે વિકસીત ભારત સંક૬ત્સિપ યાત્રા સમગ્ર દેશમાં ચાલી રહી છે ત્યારે રાજુલા તાલુકાના રાભડા અને ડુંગરપરડા […]Continue Reading
અમરેલી
જ્યારે સાવરકુંડલાને સુવર્ણકુંડલામાં પરિવર્તિત કરવાના પ્રયાસો ગતિમાન હોય તેવી વેળાએ સાવરકુંડલા શહેરની મધ્યમાં સૌને સૌનો સમય બતાવવા માટે સર્જાયેલ ટાવર અર્થાત ટાવર ઘડિયાળના એ થંભી ગયેલાં કાંટાને ફરી કાર્યાન્વિત ન કરી શકાય? એવો વેધક સવાલ આજરોજ સાવરકુંડલાના સોશિયલ મીડિયા પર ફરતો થયો છે. હા, આ સવાલમાં સાવરકુંડલાના શહેરીજનોની એ દબાયેલી લાગણીઓ પણ કદાચ ફરી અંકૂરિત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મણીભાઈ ચોક ખાતે આવેલ સરકારી કન્યા શાળા નંબર બે શ્રી બ્રાન્ચ શાળા નંબર બે  કન્યા શાળા મણીભાઈ ચોક સાવરકુંડલામાં સરકારશ્રીના પરિપત્ર મુજબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સૂર્ય નમસ્કાર તાલુકા કક્ષાએ સુસરા માનવી પહેલો નંબર આવ્યો તેમજ સાયકલ રેસમાં પરમાર ભૂમિનો બીજો નંબર આવ્યો તેમજ ૨૭ ડિસેમ્બરના રોજ ૧૨ પ્રતિભા શોધ સ્પર્ધા […]Continue Reading
અમરેલી
તારીખ ૨૯-૯ – ૨૦૨૩ને શનિવારના રોજ સમગ્ર સાવરકુંડલા તાલુકાની જુદી જુદી શાળાઓમાં “ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા”નું આયોજન થયેલું હતું. ઘણા બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં શ્રી કે. કે હાઈસ્કૂલના ધોરણ ૧૨ આર્ટસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બતારડા ગોપાલ અને ધોરણ ૧૦માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ખરેડીયા અહાનાબેન સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવી શાળાનું Continue Reading