મન કી બાત દેશના સહુ નાગરિકો માટે કંઈક નવીન જ્ઞાન સાથે વિચારો વહેંચવાનું તેમજ શીખવાનું ઉત્કૃષ્ટ માધ્યમ બન્યું છે, ત્યારે જનતાના હૃદયની અનુભૂતિને વાચા આપતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના “મન કી બાત” કાર્યક્રમ સાવરકુંડલા સ્થિત અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા ના જનસેવા કાર્યાલય ખાતે મન કી બાત સંભાષણ નિહાળવા માટે આયોજન […]Continue Reading


















Recent Comments