Home Archive by category અમરેલી (Page 577)

અમરેલી

અમરેલી
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,અમરેલી દ્વારા વિદ્યાસભા સ્કૂલથી સરદાર સર્કલ, સરદાર સર્કલથી રાજકમલ ચોક સુધી અને ફરી પરત વિદ્યાસભા સ્કૂલ સુધીના રૂટ પર આગામી તા.૨૮ ઓક્ટોબર,૨૩ને શનિવારના રોજ સવારે ૦૭ કલાકે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન ૪.૦ યોજાશે. અમરેલીના જિલ્લાના નાગરીકો વધુમાં વધુ આ રનમાં ભાગ લે તે […]Continue Reading
અમરેલી
સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે. સ્વછતા હી સેવા અભિયાન અંતર્ગત બાબરા તાલુકાના ઇસાપર ગામે શાળા અને આંગણવાડીમાં સફાઈ ઝુંબેશ યોજાઈ હતી. શાળાના શિક્ષકો સહિત બાળકો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. જિલ્લામાં ગામે ગામ સ્વચ્છતા અભિયાન વેગવંતુ બન્યું છે.  ઉપરાંત ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લોકો ઉત્સાહભેર Continue Reading
અમરેલી
અમરેલી તા. ૨૬ ઓક્ટોબર,૨૦૨૩ (ગુરૂવાર) અમરેલી જિલ્લામાં દીવાળીના તહેવારો દરમિયાન સુપ્રિમ કોર્ટના દિશા નિર્દેશો મુજબ જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરોથી રક્ષવા માટે ફટકાડના ઉત્પાદન, વેચાણ તેમજ  ફટકડા ફોડવા અંગે રાજ્ય સરકારે ગાઈડલાઈન બહાર પાડેલી છે. જેના અંતર્ગત ફટાકડા વિદેશથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  આ સાથે જ Continue Reading
અમરેલી
ગારીયાધાર તાલુકા ના સુખપર ગામે ગામતળ માં જાહેર રસ્તા ઉપર માલિકી સમાંતર દબાણ કરી જાહેર રસ્તો વળાંકી લેનાર દબાણદાર સામે સ્થાનિક અરજદારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ માં દબાણદૂર કરવા ના પ્રશ્ને કરેલ ફરિયાદ માં જિલ્લા કલેકટર સાહેબ ની અધ્યક્ષતા માં સ્વાગત કાર્યક્રમ માં થયેલ હુકમ નું તંત્ર દ્વારા જ સુરસુરીયું કરાયું જિલ્લા કલેકટર ના આદેશ માં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા- જૂનાગઢ રૂટની એસટી બસ ટ્રાફિકના બહાના હેઠળ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને હાલાકી વેઠવી પડે છે.  સાવરકુંડલા એસટી ડેપોમાં આવક આપતા અનેક રૂટો બંધ કરી દેવામાં આવે છે. સાવરકુંડલા બસ સ્ટેન્ડમાંથી જૂનાગઢની ૨ઃ૪૫ કલાકે ઉપડતો રૂટ ધારીમાં સાંજના ૬ વાગ્યે પહોંચે છે. અને સાંજે ૬ઃ ૩૦ કલાકે […]Continue Reading
અમરેલી
અમરેલીનાં સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તથા કેન્દ્રીય કેબીનેટ મંત્રીશ્રી પરશોત્તમભાઇ રૂપાલા સાહેબ નાં અથાગ પ્રયત્નોથી અગાઉ મહુવા થી સુરત શરૂ કરાવ્યા પછી તાજેત૨માં વે૨ાવળ (સોમનાથ) થી બનાસ અને વેરાવળ (સોમનાથ) થી બાંદ્રા બ્રોડગેજ ટ્રેન શરૂ કરાવી અમરેલી તથા લાગુ જીલ્લાઓનાં નાગરિકો માટે એક અકલ્પનીય સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સાંસદશ્રી નારણભાઈ કાછડીયા પ્રત્યે આભાર વ્યક્ત કરતા સામાજિક Continue Reading
અમરેલી
દામનગર શહેર ની હરેકૃષ્ણ સોસાયટી પાસે પાણી પુરવઠા ની લાઈન વહેલી સવાર માં તૂટી જતા ખૂબ મોટી માત્રા માં પીવા નું મીઠું પાણી વેડફાયું હતું કલાકો સુધી બાજુ ના ચેકડેમ માં નહેર સમાંતર પાણી વહી રહ્યું હતુ સવાર ના ૬-૦૦ આસપાસ ના સમયે ગામડા માં જતી કોઈ મોટી લાઈન માં ભંગાણ થી આજુબાજુ ના વિસ્તાર […]Continue Reading
અમરેલી
“નિરાધારનો આધાર સારહી તપોવન આશ્રમ ખાતે સ્વપ્નદ્રષ્ટા શ્રી મુકેશભાઇ સંઘાણીનાં સંકલ્પ અનુસાર તપોવન આશ્રમનું નિર્માણકાર્ય થાય ત્યા સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ યોજવામાં આવે છે. આ વખતે તા.૨૮/૧૦/૨૦૨૩ ને શનિવાર અને શરદપુનમ નાં પવિત્ર દિવસે નવનિર્મિત બિલ્ડિંગનાં હોલમાં “૨૪ કુંડી ગાયત્રી યજ્ઞ”સારહી પરિવારનાં સભ્યો તથા બહેરામુંગા શાળા અને અંધકન્યા છાત્રાલય-મણિનગર નાં બાળકો યજ્ઞમાં Continue Reading
અમરેલી
                  અમરેલી :  આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કડીના ભાગરૂપે સરકાર સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓક્ટોબર માસમાં  તા. ૦૩ ઓક્ટોબર થી ૨૬ ઓક્ટોબર,૨૦૨૩ સુધી  મારી માટી-મારો દેશ, અમૃત Continue Reading
અમરેલી
પોલીસ વિભાગમાં હોદો મેળવવા માટેનો મૂળ પ્રેરણા સ્ત્રોત કોરોના દરમિયાન પોલીસ વિભાગની કામગીરી પ્રત્યક્ષ નિહાળીને પોલીસ વિભાગ પ્રત્યેના આદરભાવે વિસ્મય માનસેતાને બનાવ્યા ડીવાયએસપી મૂળ સાવરકુંડલાના વતની છેલ્લા પંદર વર્ષથી રાજકોટ રહેતાં પરેશભાઈ માનસેતાના સુપુત્ર વિસ્મયભાઈએ પોતાનું પ્રાથમિક શિક્ષણ સાવરકુંડલા પૂર્ણ કરેલ અને રાજકોટમાં બીએસસી કેમેસ્ટ્રી સાથે પૂર્ણ કર્યા બાદ  માસ્ટર Continue Reading