Home Archive by category અમરેલી (Page 578)

અમરેલી

અમરેલી
 દર્શક નિ કર્મ ભૂમિ નું ગૌરવ… મૂળ લોકભારતી માઇધાર નાં વતની એવા આ શિક્ષકે માતૃભૂમિ સાથે દર્શકની કર્મ ભૂમિ નું ગૌરવ આ એવોર્ડ થી વધાર્યું…બાળકો ને આનંદ અને ઉલ્લાસ સાથે અભ્યાસમાં આનંદ આવે અને શૈક્ષણિક સ્ટેશનરી નાં અભાવે બાળકો નો અભ્યાસ નાં બગડે તે માટે ભાવનગર જિલ્લા પાલિતાણા ની સરકારી પ્રાથમિક શાળા શ્રી ઝવેરચંદ મેઘાણી […]Continue Reading
અમરેલી
રાજકોટ સંત પ્રેમી ઉદ્યોગ રત્ન રાજકોટ ના હેમંતભાઈ મકવાણા ના નિવાસ્થાને પરમ પૂજ્ય શ્રી ગુરુદત્ત મઠ (કુવાડવા રાજકોટ)ના મઠાધીશ્વર પરમ પૂજ્ય શ્રી યતી શ્રી બ્રહ્મદેવજી મહારાજ તથા શ્રી બાલંબા દેવીજી પધારી મકવાણા પરિવાર હેમંતભાઈ તથા દેવાંગીબેન તથા પુત્રી પ્રિષા અને મકવાણા પરિવાર ને આશીર્વાદ આપી ખૂબ જ રાજીપો વ્યક્ત કર્યો હતો.Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ના શહેરી અને ગ્રામ્ય માંથી ભગવાનશ્રી રામલલ્લા ના દર્શને આસ્થા સ્પેશિયલ ટ્રેન માં દામનગર થી  ૨૦૫ દર્શનાર્થીઓ તબીબી સિક્યુરિટી જમવા અને અલ્પહાર ની અદભૂત વ્યવસ્થા ના માઈક્રો પ્લાન સાથે આજે દામનગર રેલવે સ્ટેશન થી પ્રસ્થાન થઈ  શહેરી વિસ્તાર ના રેલવે સ્ટેશનો નીચે આવતા ગ્રામ્ય ના યાત્રિકો એ પોતા ના નજીક ના રેલવે સ્ટેશને […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે જિલ્લા કક્ષાએ નોડલ અધિકારી તરીકે ફરજ સોંપવામાં આવી હોય તેવા અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ હતી.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયા અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સક્સેના દ્વારા અમરેલી જિલ્લામાં ફરજ બજાવનાર વિવિધ ૧૯ કામગીરીઓના નોડલ અધિકારીશ્રીઓને તેમની કામગીરીઓ Continue Reading
અમરેલી
આ પ્રસગે ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી આર.સી.મકવાણા, અમરેલી જીલ્લા પચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા અને જીલ્લા મહામત્રીઓ વિશેષ ઉપસ્થિત રહયા હતાસાસદશ્રીએ પ્રધાનમત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રેલ મત્રીશ્રીઓનો આભાર વ્યકત કર્યોઆજ તા. ૨૧/૦૨/૨૦૨૪ ના રોજ અમરેલી લોકસભા વિસ્તાર માથી અયોધ્યા ધામ ખાતે પ્રભુ શ્રી રામજીના દર્શને જઈ રહેલા શ્રધ્ધાળુઓની આસ્થા સ્પેશ્યલ ટ્રેનને નાયબ મુખ્ય Continue Reading
અમરેલી
આજરોજ તારીખ ૨૧ ફેબ્રુઆરીના રોજ બપોરે બે કલાક અને દસ મિનિટે રાજુલા થી અયોધ્યા તરફ જતી આસ્થા સ્પેશ્યલ ટ્રેન સાવરકુંડલા રેલવે સ્ટેશને આવી પહોંચી હતી જેમાં  સાવરકુંડલાના  ૭૯ જેટલા રામભક્તો તેમજ ચલાળા, બગસરા, ધારીના મુસાફરો સાવરકુંડલા રેલવે સ્ટેશનેથી અયોધ્યા રામ દર્શનાર્થે જવા આ ટ્રેનમાં સવાર થયાં. અયોધ્યા જઈ રહેલા આ તમામ રામભક્તોને વિદાય આપવા માનવમંદિરના […]Continue Reading
અમરેલી
આમ તો સાવરકુંડલા શહેરના લોકો પણ ખાણીપીણીનાં ખૂબ શોખીન  છે. અને હા જ્યારે કાજુ ગાંઠીયાના સ્વાદિષ્ટ શાકની વાત કરવામાં આવે તો કાજુ ગાંઠીયાના શાકની રેસીપી સાવરકુંડલા શહેરની જ દેન છે. હવે જ્યારે રસોઈના જુદા જુદા ટેસ્ટ અને રેસીપીની વાત નિકળી છે ત્યારે વિવિધ સમાજની વિવિધ રસોઈ બનાવવાના કૌશલ્યની વાત પણ થઈ શકે જેમ કે ગુજરાતી […]Continue Reading
અમરેલી
આજરોજ તા. ૨૧-૨-૨૪ ના રોજ કાણકિયા કોલેજમાં ગુજરાતી અને અંગ્રેજી વિભાગના સંયુક્ત ઉપક્રમે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરેલ. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવેલ. ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા. રીન્કુબેન ચૌધરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી ક્યારથી શરૂ થઈ, સમગ્ર વિશ્વમાં આજે માતૃભાષા દિવસ શા માટે ઉજવાય છે, માતૃભાષાનું વૈશ્વિક મહત્વ શું છે તે Continue Reading
અમરેલી
રિવરફ્રન્ટને મંજૂરી આપવા માટે સમગ્ર અમરેલીની પ્રજા વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશેષરૂપે આભાર માનતા ધારાસભ્ય કૌશિક વેકરિયા અમરેલી શહેર અને જિલ્લાના વિકાસના વિવિધ કામોના સમાચાર હવે દિન પ્રતિદિન મળતા થયા છે. અમરેલીને યુવાન ધારાસભ્ય કૌશિક વેકરિયા જેવું સબળ નેતૃત્વ મળતા અમરેલી જિલ્લાના વિકાસને નવો જ વેગ મળ્યો છે.    અમરેલી શહેરની મધ્યમાંથી પસાર થતી ઠેબી […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર દ્વારા સેવા તેમજ તબીબી ક્ષેત્રનો જેમને વિશિષ્ટ એવોર્ડ પ્રદાન થયો છે. એવા ચલાલાના યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ધારી રોડ ખાતે માનવ સેવાની અખંડ જ્યોત જગાવી છે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સ્થાપક પ. પૂ. શ્રી રામશર્મા આચાર્યજીના યુગ નિર્માણના સંકલ્પો સાકાર કરવાના પ્રયત્નો કરી રહેલ આ સંસ્થા દ્વારા વિવિધ […]Continue Reading