Home Archive by category અમરેલી (Page 579)

અમરેલી

અમરેલી
( મંગળવાર) સ્વચ્છતા હી સેવા મહા અભિયાન અંતર્ગત વિજ્યા દશમીના પાવન અવસરે રજાના માહોલની વચ્ચે પણ અમરેલી જિલ્લાના ગામડાંઓમાં સ્વચ્છતાં  અભિયાન યોજાયુ હતું. અમરેલી જિલ્લાના સ્વચ્છાગ્રહીઓએ આ પ્રસંગે સ્વચ્છતા જાળવવાનો સંકલ્પ લીધો હતો. મંગળવારે અમરેલી તાલુકાના જસવંતગઢ મેડી ખાતે શાળા અને આંગણવાડીઓની સાફ સફાઈ કરવામાં આવી હતી. આ કાર્યમાં આંગણવાડીના બહેનો, શાળાના શિક્ષકોએ Continue Reading
અમરેલી
અમરેલી તા.૨૪ ઓક્ટોબર, ૨૦૨૩ (મંગળવાર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. રાજ્યના આ ચાર પખવાડિયાના મહા સ્વચ્છતા અભિયાનમાં બીજા રવિવારે સ્વચ્છતા કેલેન્ડર મુજબ ધાર્મિક અને પ્રવાસન Continue Reading
અમરેલી
આમ તો દરેક જ્ઞાતિ સમાજના લોકો પોતાના કૂળદેવીનું પૂજન અર્ચન હોમ હવન ખૂબ જ વિધિવિધાન પ્રમાણે કરતાં જોવા મળે છે. આજરોજ વિજયાદશમી પર્વ પર સમગ્ર પાંધી પરિવારના કૂળદેવીનું અમરેલી જિલ્લાના સોનારિયા મુકામે હોમ હવન ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપૂર્ણ આસ્થાભેર અને ભક્તિભાવથી માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવેલ. આ સંદર્ભે ઠેર ઠેરથી પાંધી પરિવારના લોકો અહીં […]Continue Reading
અમરેલી
અમરેલી અસત્યમેવ જયતે: જૂઠ્ઠાઓ અને શોષણખોરો જ જીતે છે પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર……..        આજે દશેરા છે. રામના સૈન્યે રાવણને મારીને રાવણના સૈન્ય પર વિજય મેળવ્યો તેનો દિવસ છે. એટલે એમ માનવામાં આવે છે કે પાપીઓની હંમેશાં હાર થાય છે અને પુણ્યશાળીઓ જીતે છે, કે સારા માણસો કે સજ્જન લોકો સારી જિંદગી જીવે […]Continue Reading
અમરેલી
પોરબંદર ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ કલાનગરી પોરબંદરના ઇનોવેટિવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટના આર્ટિસ્ટ ધારા જોશી એ તાજેતરમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનું અદભુત પોર્ટ્રેઇટ બનાવી સાંદિપની ખાતે ચાલી રહેલ અનુષ્ઠાન દરમ્યાન હવનાષ્ટામીનાં પવિત્ર દિવસે અર્પણ કરેલ.આ પોર્ટ્રેઇટ ચિત્રકલાની છે  સ્ટિપ્લિંગ પધ્ધતિથી બ્લેક ઇન્ક માં આશરે ૫૧૦૦૦ જેટલા ટપકાંથી બનાવેલ પૂજ્ય ભાઈશ્રીએ ખુબજ Continue Reading
અમરેલી
અમરેલી રાષ્ટ્રની સૌથી મોટી સહકારી સંસ્થા ઇકહો નાં ચેરમેન, ગુજકોમાસોલ નાં ચે૨મેન તેમજ અમરેલી જીલ્લા મ.સ.બેંક.લી. નાં ચેરમેન એવા રાષ્ટ્રનાં દિગ્ગજ સહકારી આગેવાન, સહકા૨ શિરોમણી માન. શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબની તાજેત૨માં ઈન્ટ૨નેશનલ રાયફીશેન યુનિયન (આઇ.આર.યુ.) માં ડીરેકટર તરીકે નિયુકિત થવા બદલ તેઓશ્રીને બી. એલ. રાજપરા (ઢસા) દ્વા૨ા પુષ્પગુચ્છ અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા.Continue Reading
અમરેલી
સારહી યુથ ક્લબ ઓફ અમરેલી સંચાલિત “નિરાધાર નો આધાર”સારહિ તપોવન આશ્રમ ખાતે તેમનાં સ્વપ્ન દ્રષ્ટા – લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી નાં સંકલ્પ અનુસાર બની રહેલા,તપોવન આશ્રમ નું નિર્માણ કાર્ય થાય ત્યાં સુધી દર રવિવારે ગાયત્રી યજ્ઞ કરવામાં આવે છે, તેમાં આજ રોજ તા.22/10/2023 નાં રોજ અમરેલી લુહાર સમાજ ના મંત્રીશ્રી દિનેશભાઈ કનાડીયા સહ પરિવાર […]Continue Reading
અમરેલી
 લીલીયા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુક (વ્યવસ્થાપક) રસોયા (કુક-કમ-હેલ્પર) મદદનીશ (હેલ્પર)ની  ની આવશ્યકતા છે. આ જગ્યા માટે તા.૦૪ નવેમ્બર,૨૦૨૩ સુધીમાં લીલીયા તાલુકા મામલતદાર કચેરી ખાતે કચેરી કામગીરી સમય દરમિયાન ફી ભરી અને અરજી બપોરે ૦૨ વાગ્યા સુધીમાં રજિસ્ટ્રી ટેબલ પર પહોંચાડવાની રહેશે. ખાલી જગ્યાઓમાં પ્રથમ પ્રયત્ન અંતર્ગત નાના રાજકોટ ગામે સંચાલક Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામા જિલ્લા પંચાચત વહીવટીતંત્ર દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ગૌચર જમીન પરના દબાણ હટાવવા માટે સમિતિની રચના કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.  જેમાં જિલ્લા પંચાયતથી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ) અને ચીટનીશશ્રી (જમીન દબાણ)ના નેતૃત્વમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા તાલુકાની ટીમ બનાવી ગ્રામ પંચાયત મારફતે વિવિધ ગામોમાં ગૌચર દબાણો Continue Reading
અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. આ કડીના ભાગરૂપે ”સ્વચ્છતા હી  સેવા” કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકા દ્વારા સાતલડી નદીનાં કિનારે આવેલ બાપા સિતારામ Continue Reading