Home Archive by category અમરેલી (Page 580)

અમરેલી

અમરેલી
દેશની તમામ બેકોમા અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક પ્રથમ ક્રમે, અધિકારીઓ અને સ્ટાફગણને અભિનદન પાઠવતા સઘાણી સરકારશ્રીની અટલ પેન્શન યોજનાથી વધુમા વધુ લોકો આ યોજના થકી લાભાન્વિત બને તે માટેના અપાયેલા માપદડોને અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેકે સર્વશ્રેષ્ઠ કામગીરી દ્વારા લક્ષ્યાક ઉપરાતની કામગીરી પાર પાડીને સમગ્ર દેશની સહકારી અને ખાનગી બેંકોમાં સર્વ પ્રથમ સ્થાન મેળવીને […]Continue Reading
અમરેલી
સુરક્ષા સેતુ અમરેલી અને વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ અમરેલી દ્રારા આયોજીત પરીક્ષાની રણનીતિ સેમિનારમાં મોટીવેશનલ સ્પીકર અને રઘુવંશી સમાજનું ગૌરવ એવા પારસ પાંધીનું ફોરવર્ડ સ્કૂલના સાથે અભ્યાસ કરતા મિત્રો દ્રારા મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા જેમાં જયદિપ વિઠલાણી, સુજીત પટેલ, ઈમરાન પરમાર અને જય સંપટ સાથે જોડાયેલ હતા. સમયની સાથે તો બધા ભાઈબંધી કરે વાલા મઝા […]Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકા ના પ્રમુખ શ્રી બિપિનભાઈ લીંબાણિ ના જણાવ્યા અનુસાર અમરેલી નગરપાલિકા માં છેલ્લા અઢી વર્ષ ના દાયકા થી ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલી રહ્યું છે. તે સમયગાળા દરમ્યાન અમરેલી નગરપાલિકા હદ અને ઓજી વિસ્તાર માં ગુજરાત રાજ્ય સરકાર શ્રી તથા નગરપાલિકા ના ભંડોળ માથી અવિરત વિકાસકામો ની વણજાર ચાલી રહી છે. અમરેલી શહેર […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના ડિવાઇએસ હરેશ વોરાના સ્વર્ગસ્થ પિતાશ્રી બાવનજીભાઈ વોરાની ૧૩ મી પુણ્યતિથિ નિમિત્તે માનવ મંદિર આશ્રમ સાવરકુંડલા ખાતે બહેનોને આજે બપોરનું ભોજન કરાવ્યું અને જાતે જ  સ્વાદિષ્ટ ભોજન બહેનોને પીરસી એક પોલીસ અધિકારીએ ખરા અર્થમાં સામાજિક ફરજ પણ અદા કરી.. આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિ પછી તે કોઈ પણ પદ પર હોય. તેની પણ એક […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે અમરેલીના નિલેશભાઈ દેસાઈ અને કિરણબેનના સુપુત્ર પરમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કિશોરભાઈ  કિકાણી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો અને નિલેશભાઈ દેસાઈનો પરિવાર મનોરોગી બહેનો સાથે પરમનો જન્મદિવસ ઉજવી પોતાની સામાજિક ફરજ અદા કરી નિલેશભાઈ અને કિરણબેન દ્વારા પરિવાર સાથે માનવ મંદિરે જન્મદિવસ પ્રથમ વખત જ ઉજવવામાં આવેલા અને મનોરોગી […]Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા શહેરમાં વાતાવરણમાં મિશ્ર ઋતુનો પ્રભાવ જોવા મળેલ.. ઠંડા પવન સાથે પ્રખર તાપ એવા મિશ્ર ઋતુના આ સંક્રાત સમયે શહેરમાં શરદી, ઉધરસ, તાવ અને શ્ર્વાસને લગતી બિમારીઓમાં નોંધપાત્ર વધારો. આમ તો હજુ માઘ માસ એટલે શિયાળાનો અંતિમ મહીનો ગણાય.. પરંતુ વાતાવરણમાં ગરમીનુ પ્રમાણ ખાસ્સું જોવા મળે છે.. ભરબપોરે પ્રખર તાપ અને વહેલી સવારે ઠંડા […]Continue Reading
અમરેલી
છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિતે સાવરકુંડલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા દેવળા ગેઈટ વિસ્તારમાં શ્રી બટુક હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના પાઠ કૌશિકગીરી ગૌસ્વામી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યા આ પ્રસંગે વિશેષ શિવાજી મહારાજનું બાળસ્વરૂપના દર્શન એ મુખ્ય આકર્ષણ કેન્દ્ર રહ્યું હતું સાથે આ તકે સંતો મહંતોની ઉપસ્થિતિમાં માનવ મંદિરના મહંત પૂ શ્રી […]Continue Reading
અમરેલી
મૂળ સાવરકુંડલાના હાલ અમેરિકા વસતાં શ્રી જશવંતભાઈ રતિલાલ દોશી દ્વારા અહીં સાવરકુંડલાના દેવળા ગેઇટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળાને સોલાર ઊર્જા પ્લાન્ટ માટે માતબર દાન આપી આ સંસ્થાની લુલી લંગડી અંધ બિમાર ગાયો માટે વીજળીના બિલથી રાહતની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવેલ.આ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ, નામકરણ અને તક્તી અનાવરણ આ સોલાર પ્લાન્ટના દાતાશ્રી જશવંતભાઈ રતિલાલ દોશી […]Continue Reading
અમરેલી
ભારત દેશના ખેડૂતો MSP ની માંગ સાથે છેલ્લા એક અઠવાડિયાથી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે આંદોલન કરી રહ્યા છે ત્યારે મોદી સરકાર તરફથી ખેડૂતોને માત્રને માત્ર ગુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે, ખરેખર તો નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતોને MSP આપવાની દાનત નથી, જો કેન્દ્રની ભાજપ સરકારની ખેડૂતોને MSP આપવાની દાનત હોય તો ખેડૂતોને દિલ્હી આવતા […]Continue Reading
અમરેલી
અમરેલી દિલ્હી ભારત મંડપમ ખાતે ભારતીય જનતા પાર્ટી આયોજિત બે દિવસીય ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજી અને પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓ અને ગુજરાતના ધારાસભ્યો જિલ્લા પંચાયત પ્રમુખ મનપા ના પ્રમુખો પાલિકા ઓના પ્રમુખ સહિત ના હોદ્દેદારો ની ઉપસ્થિત રહી સંગઠનાત્મક માર્ગદર્શન મેળવ્યું હતું ગુજરાત Continue Reading