Home Archive by category અમરેલી (Page 580)

અમરેલી

અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. રાજ્યના આ ચાર પખવાડીયાના મહા સ્વચ્છતા અભિયાનમાં બીજા રવિવારે સ્વચ્છતા કેલેન્ડર મુજબ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. Continue Reading
અમરેલી
નવરાત્રી બાદ ગરબાને મંદિર, તળાવ કે પછી નદીમાં વિસર્જન કરવાના બદલે ગરબાને ચકલીઘર બનાવી તેને ઘર આંગણે લગાડીએ તો આ પંખીને રહેઠાણ તરીકે ઘર પણ મળી જાય અને ગરબાનો સદ્ઉપયોગ પણ થઈ શકે. શહેરી વિસ્તારમાં ચકલીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. જો ચકલીઓનું ચી..ચી..ચી.. આપણે ઘર આંગણે સાંભળવું હોય તો આ ગરબાને માળા તરીકે ઉપયોગ […]Continue Reading
અમરેલી
છેલ્લા ઘણા સમયથી સરદાર પટેલ યુવા ગ્રુપ સાવરકુંડલા દ્વારા માઁ જગદંબાની આરાધના કરવા માટેના પર્વ નવરાત્રિ દરમિયાન રક્તદાન કરવાની અનોખી પ્રણાલી જોવા મળે છે. આ વર્ષે પણ સરદાર પટેલ યુવા ગ્રુપ સાવરકુંડલા દ્વારા આ માઁ ના નવલાં નોરતાંનાં પર્વ નવરાત્રિ દરમિયાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં પટેલ ભાઈઓ અને બહેનોએ ઉત્સાહથી […]Continue Reading
અમરેલી
ગતરોજ સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ વોર્ડ પાંચના નવા  પેવિગ બ્લોક રોડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. અમરેલી જિલ્લા સાંસદ શ્રી નારાયણભાઈ કાછડીયા તથા લીલીયા સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા તથા શહેર પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ તથા મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા તથા વિજયસિંહ વાઘેલા, મયુરભાઇ રબારી પ્રમુખ જિલ્લા ભાજપ માલધારી સમાજ . અજયભાઈ ખુમાણ દંડક નગરપાલિકા Continue Reading
અમરેલી
શ્રી બ્રાન્ચ શાળા નંબર ૭   સા.કુંડલામાં આચાર્ય તરીકે  શ્રી. પ્રવિણભાઇ કાચા સાહેબ તથા મદદનીશ શિક્ષિકા  શ્રી. આરતીબેન દૂસરા વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થતા  આ નોકરીની સંધ્યાએ ભાવભરી વિદાય આપવામાં આવી. તેની યાદગીરી સ્વરૂપે  જેની કર્મ ભૂમિ છે.તે  આ શાળાને કોમ્પ્યુટરનું પ્રિન્ટર ભેટમાં આપવામાં આવ્યું ઉપરાંત દરેક શિક્ષક મિત્રોને  કોપરના Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી.ડી.કાણકીયા આર્ટસ અને શ્રી એમ.આર.સંઘવી કોમર્સ કોલેજમાં નવરાત્રી પર્વની ઉજવણી નિમિત્તે આજરોજ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાની આરાધના તથા અંબેમાની મહા આરતી કોલેજની જ બહેનો દ્વારા કરી સમગ્ર રાસ ગરબાનો કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવેલ.સમગ્ર કોલેજના ભાઈ બહેનોએ ટ્રેડિશનલ ડ્રેસમાં Continue Reading
અમરેલી
સુરત.વરાછા યોગી ચોક સાવલિયા સર્કલ કોમ્યુનિટી હોલ ખાતે વિચારો ની યુનિવર્સિટી ગણાતા શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ની ઉપસ્થિતી માં માનવ સેવા એજ પ્રભુ સેવા ના મહામંત્ર સાથે યોજાયો મહા રકતદાન કેમ્પ યોજાયો તા.૨૨/૧૦/૨૩ ને રવિવાર માં રોજ રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી તેમજ યંગ ફેડરેશન ગ્રુપ નાં પ્રમુખશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા ની ઉપસ્થિતી માં મહા રકતદાન કેમ્પ […]Continue Reading
અમરેલી
માનવીય ગૌરવ માટે નાગરિક સમાજ થી લઈ પત્રકારો, વિદ્યાર્થીઓ,શિક્ષકો, લેખકો, કલાકારો, વકીલો અને સામાન્ય નાગરિકોએ અભિવ્યક્તિની આઝાદીની રક્ષા માટે સજાગ રહેવાની જરૂર છે. વિચારની સ્વતંત્રતા ગુમાવવી એટલે આપણું આત્મગૌરવ ખોવું. અભિવ્યક્તિ નો અધિકાર આપણો નાભિશ્વાસ છેમાનવીય ગૌરવ માટે નાગરિક સમાજ થી લઈ પત્રકારો, વિદ્યાર્થીઓ,શિક્ષકો, લેખકો, કલાકારો, વકીલો અને સામાન્ય નાગરિકોએ Continue Reading
અમરેલી
સુરત  મૂળ સૌરાષ્ટ્ર ના લાઠી ના વાવડીયા પરિવાર નું સુરત ખાતે પ્રેરણાત્મક સંકલ્પ કર્યો પત્નિ ને શ્રધાંજલિ અર્પણ વેળાએ વયો વૃદ્ધ લાલજીદાદા ના અનોખા  દેહદાન ના સંકલ્પ નું માનભેર સન્માન..દેહદાન નેત્રદાન અંગદાનના સંકલ્પી વડીલ દાદા શ્રી લાલજીભાઈ ભુરાભાઈ વાવડીયાની ઈચ્છા થી પુત્રોએ દાદાનું જીવતા જગતીયું  કરવાનો મહોત્સવ યોજયો.. આજે સ્વ. સમજુબેન લાલજીભાઇ વાવડીયા ની શ્રધ્ધાંજલિ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ખેડૂતો ની ખાનગી માલિકી ની જમીનો માં વીજ ટાવર ઉભા કરવા કંપની તરફ થી વિવિધ વીજ અધિનિયમ ની જોગવાઈ ઓના ભય દર્શાવી કોઈ જાત ની કોઈપણ ની મંજુરી કે સંમતિ વગર વીજ લાઈન નાખવા વીજ કંપની નો હઠાગ્રહ કેમ?  બિન સંપાદિત ખાનગી માલિકી ની જમીન માં જેટકો દ્વારા દામનગર શહેર માંથી પસાર […]Continue Reading