Home Archive by category અમરેલી (Page 581)

અમરેલી

અમરેલી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. રાજ્યના આ ચાર પખવાડીયાના મહા સ્વચ્છતા અભિયાનમાં બીજા રવિવારે સ્વચ્છતા કેલેન્ડર મુજબ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સાફ સફાઈ કરવામાં આવી હતી. જિલ્લાના Continue Reading
અમરેલી
દામનગર શહેર માં આંગણવાડી કેન્દ્ર ૯૯ અને ૧૦૦ ના વર્કર અને હેલ્પર બહેનો દ્વારા શક્તિ પર્વ નવરાત્રી ની ઉજવણી કરાય નાના ભૂલકા ઓને ટ્રેડિશનલ ડ્રેસ ની વેશભૂષા થી તૈયાર કરી દામનગર પુરબીયા શેરી ગરબી મંડળ ખાતે માતાજી ના દર્શન કરાવ્યા હતા દામનાગર આંગણવાડી દ્વારા નાના બાળકો ને ગરબા નું કોડ ૯૯  અને ૧૦૦ દ્વારા આયોજન કરેલ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં સી.પી.આર. તાલીમ અપાઈનિષ્ણાત તબીબો દ્વારા ૭૦૦૦  કરતા વધારે ખેલૈયાઓને હ્યદય રોગના હુમલાના જોખમ અને સી.પી.આરનું નિદર્શન કરી માર્ગદર્શન આપ્યું.અમરેલી : અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવ-૨૦૨૩ માં માતાજીની આરાધના સાથે જન સલામતી અને સ્વાસ્થ્ય, સ્વચ્છતા સહિતના સામાજિક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ Continue Reading
અમરેલી
ગંગાના કિનારે હરિદ્વારમાં આગામી સપ્તાહે શ્રી ભાણદેવજીના વ્યાસાસને ભાગવત સપ્તાહઈશ્વરિયા રવિવાર તા.૨૨-૧૦-૨૦૨૩ગંગાના કિનારે તીર્થ સ્થાન હરિદ્વારમાં આગામી સપ્તાહે શ્રી ભાણદેવજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ આયોજન થયું છે.આગામી સપ્તાહે ગંગાના કિનારે તીર્થ સ્થાન હરિદ્વારમાં હરીપુરકલા વિસ્તારમાં શ્રી ઉમાધામ આશ્રમ ખાતે શ્રી સરસ્વતી નિકેતન આશ્રમના શ્રી ભાણદેવજીના વ્યાસાસને Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદીના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવેલ.. મેહૂલભાઈ પોતે ખૂબ જ ધાર્મિક સંસ્કારોવાળા અને ગૌપ્રેમી હોય અહીં સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઈટ ખાતે આવેલ લૂલી લંગડી બિમાર ગાયોની સારવાર અને સંભાળ લેતી શ્રી કૃષ્ણ ગૌશાળાની ગાયો માટે બે ગુણી કપાસીયા ખોળનું દાન કરેલ છે. ખાસ વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિ […]Continue Reading
અમરેલી
વિકાસ વર્તુળ ટ્રસ્ટ ભાવનગર દ્વારા બાળકોમાં સામાન્ય જ્ઞાન, બુદ્ધિચાતુર્ય, ગણિત , કમ્પ્યુટર તથા ભાષાના જ્ઞાનમાં સમૃદ્ધિ આવે અને બાળકને ભવિષ્યમાં આપવાની થતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે બાળક અત્યારથી જ તૈયાર થાય તેવા ઉમદા હેતુ સાથે છેલ્લા 45 વર્ષથી સતત રાજ્ય કક્ષાની GK – IQ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષામાં ગણેશ શાળા – ટીમાણા છેલ્લા […]Continue Reading
અમરેલી
નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ. વી દોશી ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા સાંસ્કૃતિક પર્વ અંતર્ગત નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખી રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય આરતી દ્વારા કરવામાં આવી હતી શાળાની વિદ્યાર્થીની બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો સાથો સાથ ટ્રેડિશનલ રાસ ગરબાને ધ્યાનમાં રાખી જુદી જુદી સ્પર્ધામાં પ્રાપ્ત કરેલ નંબરને […]Continue Reading
અમરેલી
નવરાત્રી મહોત્સવ ના આયોજન સાથે બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મપુરી માં ગરબાનું આયોજન સાથે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી-સાવરકુંડલા શાખા ના સહયોગથી બ્રહ્મસેના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં રક્ત દાતાઓ દ્વારા ૫૧ બોટલ રક્ત એકત્ર થયું હતું અને રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા શાખાના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ ને અર્પણ કરાયું હતું.  બ્રહ્મ સેના એ કરેલ સેવાકીય […]Continue Reading
અમરેલી
શક્તિની ઉપાસના માં નારી શક્તિનું મહત્વ. સાવરકુંડલા નવરાત્રી મહોત્સવમાં પંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર ઉપસ્થિત રહી આશીવચન પાઠવ્યા.સનાતન ધર્મમાં નારી શક્તિએ જગદંબાનું સ્વરૂપછે શ્રીપંચ દશનામ જુના અખાડાના મહામંડલેશ્વર શ્રીશ્રી 1008 પરમ પૂજ્ય જયઅંબાનંદગીરી માતાજી         સાવરકુંડલા ઝીંઝુડા ગેઈટ અર્જુનગીરી ગોસ્વામીના ઘર પાસે સાવરકુંડલા દાસારામ મિત્ર મંડળ Continue Reading
અમરેલી
અમરેલી રાજ્ય ના મુખ્ય સચિવ ને વડી અદાલત ચુકાદા અનુસંધાને માહિતી અધિકાર વિકાસ પ્રક્રિયા અંગે પર્યાવરણનું જતન કરવા અંગે પૂર્વ સાંસદ ઠુંમરે પત્ર પાઠવ્યો હવામાં વધતા જતાં પ્રદુષણ અને તેના કારણે દિન પ્રતિદિન રોગપ્રતિકારક શક્તિ ક્ષમતામાં માનવજીવન અને પર્યાવરણને ભારેમોટું નુકશાન થતું જાય છે. વિકાસ ખુબજ જરૂરી છે પરંતુ પર્યાવરણનું જતન કરવું પણ એટલું જ […]Continue Reading