Home Archive by category અમરેલી (Page 582)

અમરેલી

અમરેલી
બેસણામા પરિવારજનો સિધ્ધાર્થ હેમતભાઈ પટેલ, કનુભાઈ દ્રારકાદાસભાઈ પટેલ, હર્ષાબેન હેમતભાઈ પટેલ, નલીનીબેન દિનેશભાઈ પટેલ, ઈફકોના ચેરમેન દિલીપ સઘાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતી અમરેલી કન્યા કેળવણીના પ્રખર હિમાયતી અને પટેલ બોર્ડીંગ, પટેલ કન્યા વિદ્યાલયના આદ્યસ્થાપ્ક સહકારી આગેવાન સ્વ. દ્વારકાદાસભાઈ મોહનભાઈ પટેલ (ડિ.એમ.પટેલ) ના સુપુત્ર હેમતભાઈ દ્વારકાદાસભાઈ પટેલનુ નિધન થતા Continue Reading
અમરેલી
રાજુલા, જાફરાબાદ, ખાભા, બગસરા, ધારી, ચલાલા, સાવરકુંડલા, લીલીયા, દામનગર, લાઠી, બાબરા, વડીયા, કુકાવાવ, મહુવા અને વિજપડી ખાતે જન્મ દિવસને વઘાવતી વિવિધ સસ્થાઓ યુવાનોના માર્ગદર્શન, દિર્ઘદ્રષ્ટા અને સારહી તપોવન આશ્રમના નિર્માતા મુકેશ સઘાણીના જન્મ દિવસ અનેકવિધ સેવા પ્રવૃતિના માધ્યમ થી યાદગાર બનાવવામા આવ્યો જેમા અમરેલી જીલ્લાની વિવિધ સસ્થાઓ દ્રારા સમગ્ર અમરેલી જીલ્લાના વિવિધ Continue Reading
અમરેલી
સિધ્ધપુરના યુવાને પ્રજ્વલિત કરેલી એકતા ની જ્યોત whatsapp ગ્રુપમાં ઝગમગી ઉઠીપ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ અને સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા અનેક શબ્દ મહારથીઓ એક મંચ પર આવ્યા      દેશ અને રાજ્યમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ અને સોશિયલ મીડિયા સાથે સંકળાઈ પત્રકારત્વ કરતા  બ્રહ્મ સમાજના ‘શબ્દોના મહારથીઓ’ એવા ભાઈઓ અને બહેનોને એક તાંતણે બાંધી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણીના અંતિમ દિવસે અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ એ. એન. એમ. નર્સિંગ સ્કૂલમાં આ સંસ્થાની ૩૫ વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રિન્સિપાલ સોનલબેન ડી ગોસાઈ, નર્સિંગ ટ્યુટર વિભૂતિબેન એસ. જોષી, રિધ્ધિબેન બી પાતળીયા સમેત ગ્રાહક સુરક્ષા મંડળની ટીમની ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા સંદર્ભે મનનીય શિબિરનું આયોજન Continue Reading
અમરેલી
 તારીખ ૨૨ જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભવ્ય થી ભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે સાવરકુંડલા શહેર અને પંથક માટે ગૌરવરૂપ બાબત ગણાય તેમ સાવરકુંડલા ખાતે આવેલા કબીર સંપ્રદાયના કબીર ટેકરી આશ્રમના મહંત પૂજ્ય નારણદાસને અયોધ્યાથી ભગવાન શ્રી રામના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપવા ખાસ નિમંત્રણ મળ્યું છે વિશ્વ […]Continue Reading
અમરેલી
ભારત દેશને ૨૦૪૭માં સ્વપ્નનું ભારતને સાકાર કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિજન અને દેશને દુનિયામાં સર્વોપરી કરવાના ધ્યેય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે સાવરકુંડલા શહેરમાં પહોચી હતી ને સાવરકુંડલાના પારેખ વાડી ધનાબાપુના આશ્રમ ખાતે પાલિકા પ્રમુખ  મેહુલભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને મળી હતી ને આઝાદીના ૧૦૦ વર્ષ નવા ભારતના સંકલ્પ સાકાર કરવાના દ્રઢ નિશ્ચયથી સાવરકુંડલા Continue Reading
અમરેલી
દામનગર શહેર માં માનવતાવાદી ડો એન એન વાઢેર નું દેહાંવસાન સમગ્ર પંથક ને ક્યારેય પુરી ન શકાય તેવી ખોટ પડી છે દર્દી નારાયણો ના દેવદૂત જેનું નિદાન ડાયજ્ઞોસિઝ લેબ સમાંતર મનાતું એવા ડો એન એન વાઢેર સાહેબ ની પ્રાથના સભા દામનગર બ્રહ્મસમાજ વાડી સુમનભવન ખાતે યોજાયા હતી સદગત ને પુષ્પાજંલી પાઠવવા દામનગર શહેરી તેમજ ત્રીસ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નું પ્રતીક પુજીત અક્ષતકુંભ નું ભવ્ય સામૈયા થી સત્કાર સરદાર ચોક થી રામજી મંદિર સુધી યોજાય ભવ્ય શોભાયાત્રા મર્યાદા પુરુષોત્તમ  ભગવાન શ્રી રામ ની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે. ઢોલ નગારા સાથે રામ ધુન સાથે અદમ્ય ઉત્સાહ થી જય જય  શ્રીરામ ના જય કાર સાથે શોભાયાત્રા સરદાર ચોક […]Continue Reading
અમરેલી
ભાજપના દિવંગત નેતા અને તત્કાલીન વડાપ્રધાન સ્વ.અટલબિહારી વાજપાઈજી ની ૯૯ મી જન્મજયંતિની ઉજવણી અમરેલીના દાદા ભગવાન હોલ લીલીયા રોડ ખાતે જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયાના માર્ગદર્શન માં કરવામાં આવ્યો હતો.             ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબના અધ્યક્ષ સ્થાને આ Continue Reading
અમરેલી
પરમ પૂજ્ય બ્રહ્મલીન ભક્ત શ્રી વિશ્રામ બાપુ અને પૂજ્ય દેવું માના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન શ્રી રામાપીર મંદિર હાથસણી રોડ ખાતે ઉજવાયો જેમાં સવારે તારીખ ૨૫-૧૨-૨૩  સોમવારે સવારે આઠ કલાકે મૂર્તિના સામૈયા અને શોભાયાત્રા રૂડા ભક્તની જગ્યા થી શરૂ કરી નાવલી નદી વિસ્તાર રિદ્ધિ સિદ્ધિ મંદિર અને હાથસણી રોડ પર થઈ જયપીર બાબા રામદેવ […]Continue Reading