Home Archive by category અમરેલી (Page 583)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લા માં આમ તો મોટા કોઈ મોટા ઉદ્યોગ ગૃહ કે ચિસાઈ યોજના નથી આકાશી રોજી જેવા ગણાતા હીરા ઉદ્યોગ ના કારણે થોડી ઘણી ચમક છે પરોક્ષ કે પ્રત્યેક્ષ આપ બળે આગળ વધી હીરા ઉદ્યોગ દ્વારા હજારો હાથ ને હુન્નર પૂરું પાડી રોજગારી આપતો દુજણી ગાય જેવો હીરો ઉદ્યોગ અત્યારે યુદ્ધ ના કારણે ખૂબ મુશ્કેલી […]Continue Reading
અમરેલી
સેવાના સરનામે ઉમળકા સાથે સમસ્ત સગર સમાજ ની ટીમે તા.19/10/2023 નાં રોજ સારહી તપોવન આશ્રમ ની શુભેચ્છા મુલાકાત કરેલ સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – સારહી યુથ ક્લબ પ્રમુખશ્રી – લોક સેવક શ્રી મુકેશભાઇ સંઘાણી નો સમસ્ત સગર સમાજે હ્રદય પૂર્વક આભાર સાથે સન્માન કરેલ આ અવસરે અમરેલી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, […]Continue Reading
અમરેલી
પ્રાપ્ત અહેવાલો અનુસાર ગત બે-ત્રણ દિવસો પહેલાં ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલા રતનપુર ગામ નજીક એક  જીપને ગમખ્વાર અકસ્માત થવા પામ્યો હતો જેમાં મળતી માહિતી અનુસાર રાજસ્થાનના આઠ લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવી રહેલા લોકોને આ અકસ્માત નડયો હતો. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને પ્રત્યેકને રુપિયા પંદર હજાર લેખે કુલ […]Continue Reading
અમરેલી
આગામી તારીખ 28 , ઓક્ટોબર શનિવાર શરદપૂર્ણિમાના રોજ ચંદ્રગ્રહણ હોવાથી શાસ્ત્રોકત નિયમ મુજબ બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે દર્શન વિભાગ બપોરના 3.24 કલાકથી (ગ્રહણ વેધ) થી લઈને મોડી રાત્રિના  2.22 કલાક સુધી (ગ્રહણ મોક્ષ) સુધી બંધ રહેશે. ત્યારબાદ મંદિરનો જળાભિષેક કર્યા પછી સવારના પાંચ કલાકે મંગળા આરતી થશે.પછીથી દર્શન રાબેતા મુજબ શરૂ રહેશે. જેની સૌ યાત્રાળુ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં મહુવા રોડ પર આવેલા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે લોહાણા મહાજન પ્રેરિત વીરદાદાજસરાજ સેના દ્વારા આયોજિત તેરમાં રઘુકુળ રાસ મહોત્સવ દરમિયાન ગતરોજ પાંચમાં નોરતે રઘુવંશી ખેલૈયાઓને પ્રોત્સાહિત કરવા માટે વીરદાદાજસરાજ સેનાના ભાવભર્યા આમંત્રણને માન આપીને અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા ઉપસ્થિત રહીને ખેલૈયાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકની મહત્તા અને ગરીમા દર્શાવતાં શિક્ષક દિન નિમિત્તે સ્યંમ શિક્ષકની ફરજ બજાવતા જોવા મળેલ. ધોરણ ત્રીજામાં અભ્યાસ કરતી જૈનીબેન જતીનભાઈ બનજારાએ પણ શિક્ષક તરીકે ફરજ બજાવી હતી જૈનીબેન એક શિક્ષકને છાજે તેવી રીતે Continue Reading
અમરેલી
નવરાત્રી મહોત્સવમાં આદ્યશકિતની આરાધના વિવિધ સ્વરૂપે થતી હોય છે અને આ પર્વમાં માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ હોય છે. દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ જ હોય છે. માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો ઉપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીના આશિર્વાદ સૌને મળી શકે એટલા માટે જ આ માતાજીનાં ગરબામાંથી ચકલીના માળા બનાવી ખુદ ચકલી માતાજીને […]Continue Reading
અમરેલી
એક શિકારી ની પૂછપરછ ના આધારે કાર્યવાહી કરતા અન્ય ત્રણ શખ્સો ઝડપાયા…ત્રણ દિવસ પહેલા નાયલોનની જાળી માં કાળિયારને ફસાવીને કુહાડીના કામ મારી મોતને ઘાટ ઉતારી દીધું હતું…નાયબ વન સંરક્ષક, ગીર (પૂર્વ) વન વિભાગ, ધારી  રાજદીપસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક, ગીર (પૂર્વ) વન વિભાગ,ધારી  એસ.આર.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ દલખાણીયા રેન્જમાં પરીક્ષેત્ર વન અધિકારી એમ.આર.ઓડેદરા Continue Reading
અમરેલી
દામનગર શહેર ની નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈ સ્કુલ માં નવરાત્રી પર્વ અન્વયે સાંસ્કૃતિક ગરબા આયોજન કરવામાં આવેલ. શાળા ના તમામ બાળકો ને નાસ્તા ની વ્યવસ્થા શાળા ના વ્યાયામ શિક્ષક શ્રી ડી. પી. જાની સાહેબ તરફથી કરવામાં આવેલ હતીContinue Reading
અમરેલી
દામનગર શહેર માં શક્તિ પર્વ નવરાત્રી માં આકર્ષણ સાથે ભારે જન મેદની ધરાવતા ગરબી મંડળ સીતારામનગર શિવશક્તિ ૩૨ વર્ષ પૂર્વે માલધારી યુવાન બોધાભાઈ મેર દ્વારા નાની બાળા અને અને બાળકો ને તાલીમ આપી શરૂ કરેલ બોધા મંડળ નામ થી પ્રસિદ્ધ બનેલ શિવશક્તિ ગરબી મંડળ ખાતે મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો ની વિશાળ ઉપસ્થિતિ જોવા મળે […]Continue Reading