Home Archive by category અમરેલી (Page 584)

અમરેલી

અમરેલી
અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરીજનોના માથાના દુખાવા સમાન અને વર્ષો જુના પ્રશ્ન એટલે કે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ હેતુ તા. ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ અમરેલીના સાંસદ  નારણભાઈ કાછડીયાએ રેલ્વે અધિકારીઓ સાથે સાવરકુંડલા શહેરના વિવિધ રેલ્વે ફાટકો તેમજ રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધેલ હતી. આ તકે સાવરકુંડલા સ્થિત સાંસદ કાર્યાલય ખાતે સાંસદ નારણભાઈ કાછડીયાના અધ્યક્ષ સ્થાને, શહેરીજનોની Continue Reading
અમરેલી
અમરેલી ખાતે યોજાયેલા સાંસદ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ગુરુકુળના બાળકોએ હીર ઝળકાવ્યું અમરેલી ખાતે તારીખ ૧૨ ફેબ્રુઆરીના રોજ જિલ્લા કક્ષાના સાંસદ સાંસ્કૃતિક કાર્યક્રમો અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલા જેસર રોડ ગુરુકુલનાં વિદ્યાર્થીઓએ પોતાનું હીર ઝળકાવ્યું.. જેમાં હાર્મોનિયમમાં કડવાણી પુષ્ટિ અજયકુમાર તથા Continue Reading
અમરેલી
“શૈક્ષણિક અને સાંસ્કૃતિક મંચ” નેજા હેઠળ ચાલતું સમગ્ર ગુજરાતમાં એક મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું છે. ‘દસ-બાર ચપટીમાં પાર’.આ અભિયાન અંતર્ગત આગામી યોજાનાર માર્ચ ૨૦૨૪ ની એસએસસી/એચએસસી પરીક્ષામાં વિદ્યાર્થીઓ તનાવમૂકત તથા કોઈપણ ભય વિના પરીક્ષા આપી શકે અને ઝળહળતી સફળતા મેળવી શકે તેવાં હેતુથી ગુજરાતમાંથી તજજ્ઞો દ્વારા સ્વ ખર્ચે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું Continue Reading
અમરેલી
પુજ્ય મોરારીબાપુ ના નિશ્રામાં તા. ૧૩.૦૩.૨૦૨૪ કાગધામ (મજાદર) ખાતે યોજાશે કાગ ઉત્સવ (કાગ ચોથ)પ્રતિવર્ષ પુજ્ય કાગબાપુની જન્મભુમી કાગધામ (મજાદર)  ખાતે કાગબાપુની ૪૭ પુણ્યતિથિ (કાગ ચોથ), ફાગણ સુદ ચોથના દિવસે પુજ્ય મોરારીબાપુની નિશ્રામાં વિવિધ કાર્યક્રમ યોજાય છે. જેમાં “ કાગ ના ફળિયે કાગ ની વાતું “,  કવિ કાગબાપુ એવોર્ડ અર્પણવિધિ અને કચ્છ-કાઠિયાવાડ ગુજરાત ના નામી- અનામી […]Continue Reading
અમરેલી
ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બે દિવસ યુએઈની મુલાકાત લીધી ત્યારે ત્યાંના ભારતીય સમાજ જેમાં ખાસકરીને ગુજરાતી સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હતો. આ પ્રસંગે ગુજરાતના સ્વાગતમ મોદી રજૂ કરવામાં આવ્યું જેમાં ૬૫૦૦૦ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં ૩૨ ગુજરાતીઓએ ગરબામાં ભાગ લીધો હતો. જેમાં મૂળ સાવરકુંડલાના રઘુવંશી સમાજના કિરીટભાઈ નથવાણીની […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામના યુવા અગ્રણી ચિરાગ હિરપરા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી કે ગુજરાત સરકારના મહત્વના વિભાગોમાં કાયમી ધોરણે જનરેટરની સુવિધા ઉભી ગુજરાત સરકારના પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, કે સબ રજીસ્ટાર કચેરી જેવા મહત્વના વિભાગોમાં ડિજિટલ યુગને કારણે કોમ્પ્યુટર જેવા યાંત્રિક સાધનોથી Continue Reading
અમરેલી
અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય તે માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગનાં પંચાયત હસ્તકના વડિયા – અમરનગર રોડ, અંદાજિત ૪.૦૦ કિલોમીટર રસ્તાના રિસરફેસના કામ માટે રૂપિયા ૨ કરોડની રકમ Continue Reading
અમરેલી
લાઠી શહેર માંથી ભગવાન શ્રી રામલલ્લા માં દર્શને ગયેલ અમરેલી જિલ્લા ના વિશ્વ હિન્દુ પરિષદ ના ઇતેશભાઈ મહેતા સહિત ના રામભક્તો પરત ફરતા તીર્થવાસી ભલે પધાર્યા સાથે ભવ્ય સત્કાર સામૈયા      અવધ થી પરત ફરતા રામભક્તો એ લાઠી શહેર માં સોમનાથ ની સંગાથે શોર્ય થી અમર શ્રી વીર હમીરસિંહ ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ […]Continue Reading
અમરેલી
કલાપી નગર લાઠી ના હાલ સુરત સ્થિત સમાજ શ્રેષ્ટિ ઉદ્યોગરત્ન SRK ડાયમંડ કંપની ના ગોવિદભગત ગોવિદ કાકા ધોળકિયા નામ થી સુવિખ્યાત રામકૃષ્ણ એક્સપોર્ટ પરિવાર ના મોભી ની આગામી રાજ્ય સભા ની ચૂંટણી માં રાજ્યસભા ના સાંસદ તરીકે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ગોવદ ભગત ધોળકિયા ની પસંદગી થતા સમગ્ર પંથક માં હરખ ની હેલી પ્રસરી ગઈ હતી […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં કોવિડ ૧૯ પહેલા મંજુર થયેલ ૨૫૦ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજના પછી ત્રણ વર્ષ કરતા વધુ સમય થી ઘર ના ઘર ની રાહ માં ૧૫૦ જેટલા ગરીબ લાભાર્થી ઓની દરખાસ્તો માં ત્રણ વર્ષ કરતા વધુ તુમાર થઈ રહ્યો છે ઘર ના ઘર ની રાહ જોતા ૧૫૦ જેટલા ગરીબ પરિવારો ને પાકા ઘર ના […]Continue Reading