Home Archive by category અમરેલી (Page 584)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદે સમલૈંગિક લગ્ન અને દત્તકને કાયદાકીય માન્યતા નહીં આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. VHPના અમરેલી જિલ્લા  પ્રમુખ અને વકીલ શ્રીઈતેશ કુમારે  મહેતા એઆજે કહ્યું છે કે,અમને સંતોષ છે કે માનનીય સુપ્રીમ કોર્ટે હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી અનુયાયીઓ સહિત તમામ સંબંધિત પક્ષકારોને સાંભળ્યા બાદ આ નિર્ણય આપ્યો છે કે બે સમલૈંગિકો […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પુરબીયા શેરી ગરબી મંડળ દ્વારા ૧૦૨ વર્ષ થી સંપૂર્ણ નિર્દોષ મનોરંજન પીરસતા યુવાનો દ્વારા આબેહૂબ વેશભૂષા સાથે ઐતિહાસિક ઘટના આધારિત અનેકો મહા પુરુષો રાજા મહારાજ શૂરવીરો વિરપુત્ર વિરાંગના ભગતો સંતો ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતા સંપૂર્ણ નિર્દોષ મનોરંજન કરતા પુરબીયા શેરી માં નવરાત્રી દરમ્યાન અકડેઠઠ જન મેદની ઉપસ્થિત રહે છે બાળકો […]Continue Reading
અમરેલી
જય ભારત સાથ જણાવવાનું કે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી શહેરની અંદર એસબીઆઇ બેન્ક ની અંદર ખાતું ખોલાવવા માટે લોકોને એક એક મહિના સુધી ખાતું ખોલી આપવામાં આવતું નથી અને વિદ્યાર્થીઓને વૃદ્ધો અને નિરાધારો હેરાન પરેશાન થઈ રહ્યા છે તો આપ સાહેબને મારી નમ્ર અરજ છે કે ટીંબી એસબીઆઇ બેન્ક ની અંદર લોકોને પડતી મુશ્કેલી […]Continue Reading
અમરેલી
વેરાવળ લોહાણા બોર્ડીંગ ના વિશાળ પટાગણ માં જલ્યાણ નવરાત્રી રધુવશી પરીવારો માટે ચાલી રહેલ છે તેમાં શનિવારે ૫૧ શકિતપીઠ ની આરાધના કરાશ માં ના સ્વરૂપ માં ૫૧ દીકરીઓ જયારે પધારશે ત્યારે ખુબજ ઉત્સાહ પુર્વક તેમની આરતી પુજન કરવામાં આવશે ત્યારબાદ ગરબા લેશે. વેરાવળ લોહાણા બોર્ડીંગના વિશાળ ગાઉન્ડ માં જલ્યાણ નવરાત્રી મહોત્સવ રધુવંશી પરીવારો માટે ચાલી રહેલ […]Continue Reading
અમરેલી
સિમેન્ટના બ્લોક વાળો રોડ બનાવવા આઝાદ ચોકમાં કોન્ટ્રાક્ટરે આખી શેરી ખોદીને…ખેદાનમેદાન કરી નાખી.. લોકોને કોઈપણ પ્રકારની જાણ કર્યાં વગર ગટર.. પીવાના પાણીના કનેકશન તોડી નાખ્યાં. છેલ્લા 10 દિવસથી ખોદકામ કરેલ શેરી જેમની તેમ પડી છે. શેરીમાં રહેતા 13 જેટલા કુટુંબો નગરપાલિકા અધિકારીને ફોન થી ફરીયાદ કરી કરીને થાક્યા. આ પરિવારો એટલા તો કંટાળી ગયા છે […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં નવરાત્રિનાં નવલાં નોરતાંના દિવસો એટલે માતાજીની આરાધના અને ઉપાસના કરવાનું પર્વ. આમ તો આ નવરાત્રિ પૂર્વે જ વિવિધ પ્રકારના ફ્લોટસના નિર્માણ માટે શહેરના  વિવિધ ગરબી ગરબી મંડળો વ્યસ્ત થઈ જતાં હોય છે. પ્રથમ વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં પોપટ બોઘા શેરીમાં પોપટ બોઘા સ્ટ્રીટ યુવક મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમિયાન છેલ્લા વીશ વર્ષથી […]Continue Reading
અમરેલી
શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ,ભાવનગરનાઓએ સમગ્ર ભાવનગર રેન્જના જિલ્લાઓમા શરીર સબંધી ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને અત્રેના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમા તા.૧૮/૧૦/૨૦૨૩ ના રોજ એ પાર્ટ ગુ.ર.નં.૦૩૫૯/૨૦૨૩ IPC કલમ ૩૭૬(૨)(જે)(એન),૩૭૬(૩),૫૦૬(૨) તથા પોકસો કલમ ૪,૬,૮,૧૦,૧૮ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.પી. સાહેબશ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા તથા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય તેમજ અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા Continue Reading
અમરેલી
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમા બનતા મીલકત સબંધી ગુન્હાઓ ડીટકેટ કરવા આપેલ સુચના અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ બી વોરા સાહેબ સાવરકુંડલા વિભાગનાઓએ મીલકત સંબંધી તથા સીમ ચોરીના ગુન્હાના આરોપીઓ શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહિ કરવા અને વણશોધાયેલ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના અને Continue Reading
અમરેલી
મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ તથા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી કિંકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં ગુન્હાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.પી ભંડારી સાહેબ અમરેલીનાઓએ આ બાબતે જરૂરી માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે લાઠી પો.સબ.ઈન્સ. શ્રી […]Continue Reading