Home Archive by category અમરેલી (Page 585)

અમરેલી

અમરેલી
ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સમગ્ર રાજ્ય સહિત દેશમાં ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ જાગૃત્તિ અભિયાન આગળ ધપાવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં પરંપરાગત કૃષિ કરતાં અનેક ખેડૂતો હવે પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા છે. ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ થકી ખેતીલાયક જમીનની ફળદ્રપુતા વધવાની સાથે ખર્ચ પણ ઘટે છે અને પાક ઉત્પાદન વધે છે. જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ની સેવાભાવી યુવતી દ્વારા સુરત ખાતે નિઃશુલ્ક શિક્ષણ, ક્લાસીસ, અનાથ બાળકોને રહેવા જમવા અને દત્તક લેવાની સેવા કરવામાં આવી રહી છે.એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સેવાભાવી મહિપતસિંહ ચૌહાણ અને પોપટભાઈ આહીર ને સન્માનિત કરવામાં આવ્યા.               મૂળ સાવરકુંડલા ની યુવતી ભારતીબેન ચાવડા દ્વારા  સુરત ખાતે અનાથ બાળકો, ગરીબો, […]Continue Reading
અમરેલી
સાસદશ્રીઓ ઉપસ્થિત રેલ્વે અધિકારીઓને ગરનાળાની પહોળાઈ વધારવા, આર.યુ.બી. બનાવવા તેમજ રેલ્વે સ્ટેશન ખાતે કમ્પાઉન્ડ દિવાલ બનાવવાના કામે જરૂરી સુચનાઓ પ્રદાન કરીઆ તકે ભાવનગર ડીવીઝનના ડીઆરએમ શ્રી રવિશકુમાર, સીનીયર ડીસીએમ શ્રી માશુક અહેમદ તેમજ રેલ્વેના અન્ય અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી જીલ્લાના સાવરકુંડલા શહેરીજનોના માથાના દુખાવા સમાન અને વર્ષો જુના પ્રશ્ન એટલે કે ટ્રાફિક Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકા ની ભાજપ શાસિત બોડીનાં પ્રમુખ,કારોબારી ચેરમેન, બાંધકામ ચેરમેન અને દંડક દ્વારા ગઈકાલે અમરેલી એકસપ્રેસ માં અમે દ્વારા શહેરમાં ચાલતા પૈવિગ બ્લોક અંગેના ભષ્ટ્રચાર ઉજાગર કરતા સમગ્ર શહેરની જનતાને આ ભષ્ટ્રાચાર વિશે પ્રેસ મીડીયા, ઈલે.મીડીયા દ્વારા માહિતગાર થયા હોય અને તેથીજ આ ભષ્ટ્રાચારને છાવરવા અને પોતાની છબીને ઘસાતી અટકાવવા નગરપાલિકાના ઉપરોક્ત ચેરમેનો એ પ્રેસ Continue Reading
અમરેલી
વસંત પંચમી એટલે શ્રી સરસ્વતીજી સાથે પ્રકૃતિની વંદનાનું પર્વ  લોઈંચડા સ્થિત શ્રી રવાણી વિદ્યાલયમાં થઈ ઉજવણી ભાવનગર બુધવાર તા.૧૪-૨-૨૦૨૪ વસંત પંચમી પર્વની લોઈંચડા સ્થિત શ્રી રવાણી વિદ્યાલયમાં ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતે કહ્યું કે, વસંત પંચમી એટલે શ્રી સરસ્વતીજી સાથે પ્રકૃતિની વંદનાનું પર્વ છે. પાલિતાણા પાસેના લોઈંચડા સ્થિત પ્રાકૃતિક વાતાવરણ Continue Reading
અમરેલી
  તાલુકા કક્ષાએ પ્રગતિ કો.ઓપરેટિંવ સોસાયટી દ્વારા કૌશલ્ય વિકાસ મહોત્સવ અંતર્ગત વાઘણીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની શેલાર નિયતિ અશોકભાઈએ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ૫૧૦૦ રૂપિયા પ્રોત્સાહિત ઈનામ મેળવ્યું હતું શાળા, ગામ તેમજ તાલુકાનું નામ રોશન કર્યું છે. શાળાનાં આચાર્ય કોટડિયા વિપુલભાઈ તેમજ શાળા સ્ટાફ પરિવાર દ્વારા આ તકે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં રેલ્વે સ્ટેશનની સામે ના વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત હસ્તક નું આરામ ગૃહ જે સાવ ખંડેર હાલતમાં હતું,તેને ધારાસભ્ય કસવાલા ચુંટાય આવ્યા બાદ તરત જ ઘ્યાને લીધેલ અને વહીવટી તંત્રને તાકીદ કરેલ જેમાં રૂા.૨૫ લાખના ખર્ચે આ ખંઢેર થયેલ આરામ ગૃહને એકદમ સ્વચ્છ અને સુવિધાયુક્ત આ આરામ ગૃહમાં ફર્નિચર સાથે નવો સ્લેબ, કોન્ફરન્સ રૂમ, […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના પીયાવા ગામના જાગૃત યુવાન ચિરાગ હિરપરા દ્વારા સાવરકુંડલા, લીલીયા તાલુકાનાં ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને પત્ર પાઠવી સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામથી કુંકાવાવ ગામ, હઠીલાવાવ અને ફાચરીયા ગામના બંને નોન પ્લાન રોડ નવા મંજૂર કરાવવા પત્ર પાઠવી માંગ કરી હતી. સાવરકુંડલા તાલુકાનું પિયાવા ગામથી કુકાવાવ ગામ અને હઠીલાવાવ જવા માટે માત્ર છ કિલોમીટરનો અંતર હોય તેમજ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમા ચાલતા એન.સી.સી.યુનિટ દ્વારા પુલવામામાં ૧૪ ઓગષ્ટ ૨૦૧૯ ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ૪૦ વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ તકે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલ, વાઇસ પ્રિન્સિપાલ ડો.એ.કે.વાળા, એન.સો.સી.ઓફિસર પ્રા.વિલ્સન વસાવા, એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તલાવીયા અને Continue Reading
અમરેલી
ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વીડી ઘેલાણી મહિલા આર્ટસ કોલેજમાં તારીખ ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ને સોમવારથી ગુજરાત ગવર્મેન્ટ આયોજિત અને કેસી જી દ્વારા સંચાલિત ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રોગ્રામનો આરંભ કરવામાં આવેલ છે તેમાં ટ્રેનર તરીકે અમદાવાદથી રુહી બહેન રાઠોડ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને આ ટ્રેનિંગમાં Continue Reading