Home Archive by category અમરેલી (Page 586)

અમરેલી

અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજમાં નવરાત્રિ નિમિત્તે રાસ- ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાર્થીની બહેનોએ મોટી સંખ્યામાં ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો શુભારંભ માતાજીની આરતીથી કરવામાં આવ્યો.તથા કોલેજના કાર્યકારી આચાર્યશ્રી ડી.એલ. ચાવડા સાહેબે બહેનોને શુભેચ્છા પાઠવી કાર્યક્રમને ખુલ્લો જાહેર કર્યો. આ Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરને સ્વચ્છ અને ધૂળમુક્ત કરવાના ઇરાદા સાથે નવનિયુક્ત હોદ્દેદારો એવા નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી,ન.પા ઉપપ્રમુખશ્રી પ્રતિકભાઈ નાકરાણી, ન.પા.ચેરમેનશ્રી અશોકભાઈ ચૌહાણ, ન.પા.દંડકશ્રી અજયભાઈ ખુમાણ,સેનિટેશન વિભાગ ચેરમેન પ્રતિનિધિ હેમાંગભાઈ ગઢિયા,ન.પા.સદસ્ય શ્રી કિશોરભાઈ બુહા,ન.પા.સદસ્યશ્રી લાલભાઈ ગોહિલ સહિતનાઓએ  સાવરકુંડલાના મુખ્ય રસ્તાઓ પર સાથે રહી Continue Reading
અમરેલી
સોમનાથ યુવા ગ્રુપ સાવરકુંડલા દ્વારા છેલ્લા ચાર વર્ષથી  સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે જેમાં ગરીબ બાળકોને નાસ્તો , કપડાં, જીવન જરૂરી વસ્તુનું  વિતરણ વગેરે સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વળી આ ગ્રુપ દરેક તહેવારની ઉજવણી  ગામડાના છેવાડા જરૂરિયાતમંદ બાળકોની સાથે કરતાં જોવા મળે છે. હાલ પવિત્ર નવરાત્રી પર્વનાં દિવસો ચાલી રહ્યા છે ત્યારે આ માઁ […]Continue Reading
અમરેલી
સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપ પક્ષ દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ દ્વારા લોકોનેમૂર્ખબનાવવાનું કામ થઈ રહ્યુંછે, ખરેખર તો ગુજરાતના એક પણ ગામમાંગૌચરની જમીન આ ભાજપના નેતાઓએ રહેવા દીધી નથી તો માટીલાવવી ક્યાંથી? અનેમાટી ક્યાંથી હોય? ખુદ ભાજપના નેતાઓ જ ગૌચરની જમીન હડફ કરી ગયા હોવાથીમાલધારી સમાજનેરોડ ઉપર આવવાનો વારો આવ્યો છે, આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં […]Continue Reading
અમરેલી
પરમ પૂજ્ય મોરારી બાપૂ પ્રેરિત આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા આગામી શરદ પૂર્ણિમાના અવસરે ચાર ગુજરાતી – કવિશ્રી જવાહર બક્ષી, કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, કવિશ્રી યજ્ઞેશ દવે, કવિશ્રી ઉદયન ઠક્કરને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવાશે. આ કાર્યક્રમમાં ચારેય કવિઓને છેલ્લાં ચાર વર્ષ એટલે કે વર્ષ 2020, 2021, 2022 અને 2023 માટેના એવોર્ડ એનાયત કરાશે. Continue Reading
અમરેલી
ગારીયાધાર મા રહેતા એક આધેડ પોતાના પત્ની સાથે બાઇક લઈને ગીદરડી ગામેથી ઘરે પરત ફરી રહ્યાં હતા ત્યારે સાવરકુંડલાના પીઠવડી નજીક અન્ય એક બાઇક ચાલકે અકસ્માત સર્જતા આધેડનું મોત નિપજયું હતું. જ્યારે મહિલા ને ઇજા પહોંચતા સારવાર મા ખસેડાયા હતા. અકસ્માતની આ ઘટના સાવરકુંડલાના પીઠવડી નજીક વંડા માર્ગ તરફ બની હતી. ગારીયાધારમા રહેતા ગૌતમભાઇ શંભુભાઇ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર ને સ્વચ્છ અને ધૂળ મુક્ત કરવાના ઈરાદા સાથે નવનિયુક્ત હોદ્દેદારો એવા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી,ન.પા ઉપપ્રમુખ પ્રતિક ભાઈ નાકરાણી, ન.પા.ચેરમેન અશોકભાઈ ચૌહાણ, ન.પા.દંડક અજયભાઈ ખુમાણ,સેનિટેશન વિભાગ ચેરમેન પ્રતિનિધિ હેમાંગભાઈ ગઢિયા,ન.પા.સદસ્ય કિશોરભાઈ બુહા,ન.પા.સદસ્ય લાલભાઈ ગોહિલ સહિતના આજરોજ સાવરકુંડલાના મુખ્ય રસ્તાઓ પર સાથે રહી સફાઈ નું નિરીક્ષણ કરવામાં Continue Reading
અમરેલી
જિલ્લામાં “પથિક” સોફ્ટવેરના અમલીકરણ બાબતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, અમરેલી દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ હોટેલ/ગેસ્ટ હાઉસ માલિકોએ હોટેલ/ગેસ્ટ હાઉસમાં રોકાણ કરનાર ગ્રાહક/મુસાફરોની માહિતી “પથિક” વેબ પોર્ટલ પર એન્ટ્રી કરવી. સરકાર દ્વારા પથિક (PATHIK-Programme Continue Reading
અમરેલી
સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લામાં ૬ થી ૧૮ વર્ષની વયજુથના શિક્ષાથી વંચિત રહી ગયેલ ((ધો.૧ થી ૧૨ સુધીનું કદી શિક્ષણ મેળવેલ નથી તેવા અને ધો.૧૨ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા વગર અધવચ્ચેથી શાળા છોડી દીધેલ છે તેવા) દિવ્યાંગ સહિતના તમામ બાળકોનો સર્વે અમરેલી જિલ્લાની તમામ પ્રાથમિક શાળા મારફત હાથ ધરવામાં આવેલ છે. તા.૦૧.૧૧.૨૦૨૩ થી ૦૮.૧૧.૨૦૨૩ સુધી થનાર […]Continue Reading
અમરેલી
રાજ્યવ્યાપી “સ્વચ્છતા” અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ “સ્વચ્છતા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.  જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં Continue Reading