સાવરકુંડલા શહેરમાં આજરોજ એનએસયુઆઈ દ્વારા આયોજિત દીવાળીબેન રૂગનાથભાઈ દોશી સાયકલ સ્પર્ધા સૌરાષ્ટ્રની સૌથી મોટી સાયકલ સ્પર્ધા યોજાઈ. આ ઐતિહાસિક સાયકલ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સાયકલ સ્પર્ધકોને એનએસયુઆઈના કેતનભાઈ ખુમાણે બિરદાવતા જણાવ્યું હતું કે આજના ડીઝીટલ યુગમાં મોટેભાગે માનવજીવન શારીરિક શ્રમસેવાથી વિમુખ થતું હોય તેવી વેળાએ સાયકલ જ માનવજીવનની શારિરીક તંદુરસ્તી માટે ઉપકારક Continue Reading


















Recent Comments