Home Archive by category અમરેલી (Page 586)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં આજરોજ એનએસયુઆઈ દ્વારા આયોજિત દીવાળીબેન રૂગનાથભાઈ દોશી સાયકલ સ્પર્ધા સૌરાષ્ટ્રની સૌથી મોટી સાયકલ સ્પર્ધા યોજાઈ. આ ઐતિહાસિક સાયકલ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સાયકલ સ્પર્ધકોને એનએસયુઆઈના કેતનભાઈ ખુમાણે બિરદાવતા જણાવ્યું હતું કે આજના ડીઝીટલ યુગમાં મોટેભાગે માનવજીવન શારીરિક શ્રમસેવાથી વિમુખ થતું હોય તેવી વેળાએ સાયકલ જ માનવજીવનની શારિરીક તંદુરસ્તી માટે ઉપકારક Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ શિક્ષણ, સંસ્કાર, શિસ્ત, સેવા અને ચારિત્ર્ય ઘડતરના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આજરોજ તારીખ ૨૩-૧૨-૨૩ અને શનિવારે ભારતીય સનાતન સંસ્કૃતિની ધરોહર સમા ગ્રંથરાજ શ્રી ભાગવત ગીતાની જન્મ જયંતિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના સંતો શિક્ષકો વિદ્યાર્થી મિત્રોએ ભવ્યાતિભવ્ય ગીતા જયંતિની ઉજવણી કરી તથા ગીતા જયંતિ અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્પર્ધાઓનું પણ Continue Reading
અમરેલી
સાવરકુંડલા ના ભવિષ્યના વિકાસ માટે  સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ તેમજ ટાઉન પ્લાનિંગ ચેરમેન કિશોરભાઈ બુહા દ્વારા સાવરકુંડલા ના પુનરાવર્તિત વિકાસ યોજના સરકારમાં સાદર કરવા માટે સર્વાનુમતે કરવામાં આવેલ અને સાવરકુંડલા નગરપાલિકા આગામી સમયમાં આયોજન દ્રષ્ટિએ સુવિકસિત વિકાસ થાય તે માટે જરૂરી કાર્યવાહી Continue Reading
અમરેલી
અમદાવાદ  દૂરદર્શનના નિવૃત અધિકારી  કિશોરભાઈ જોષી તેમના ધર્મપત્ની સ્વાતીબેન જોષીએ  લોકસાહિત્યકાર,કવિ,લેખક  મહેન્દ્રભાઈ જોષીનુ અમરેલી આવી ભાવપૂર્વક સન્માન કર્યુ. લાગણીની માયા પણ વંદનીય હોય છે જ્યારે માનસપટ ઉપર સ્નેહ ,પ્રેમ લાગણી હોય છે તેને રસ્તાનુ અંતર નડતુ નથી. અમેરીકા સ્થિત આદરણીય મનિષાબેન પંડ્યા ટેલીફોનીક શુભેચ્છાઓ પાઠવી ગદગદીત થયા લોકસાહિત્યના પ્રચાર, પ્રસાર માટે Continue Reading
અમરેલી
પ્રવીણભાઈ વ્યાસનો પરિચય આપેલ. ૨૦૦૦૦ થી વધુ પુસ્તકોનું વાંચન કરનાર લોક શિક્ષક  પ્રવીણભાઈ વ્યાસ છેલ્લા પચાસ વર્ષથી લોક સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે તે વિશે વાત કરેલ. કાર્યક્રમના મુખ્ય વક્તા  પ્રવીણભાઈ વ્યાસે લોક સાહિત્યની ખૂબ જ રસપ્રદ વાતો કરેલ.નરસિંહ મહેતા,પાનબાઈ, કબીર,દાદા મેકરણ,જોગીદાસ ખુમાણ, સૌરાષ્ટ્રના સંતો વગેરે અનેકના જીવન કવન પર દ્રષ્ટાંતો Continue Reading
અમરેલી
જેના અનુસંધાને શાળામાં આવેલી STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ,મેથેમેટિક્સ) લેબોરેટરીમાં  વિવિધ ગાણિતિક તેમજ વૈજ્ઞાનિક સાધનોનું પ્રદર્શન તેમજ   નિદર્શન  યોજવામાં આવ્યું .જેમાં વિદ્યાર્થીઓને સરકારશ્રી દ્વારા તેમજ AIF  સંસ્થા દ્વારા આપવામાં આવતા ગણિત વિજ્ઞાન કીટના સાધનોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું .આ તકે શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી હિતેશભાઈ જોષી તથા જાગૃતિબેન Continue Reading
અમરેલી
સાવરકુડલા નગરપાલીકા ખાતે લોકપ્રિય ધારાસભ્ય  મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ  મેહુલભાઈ ત્રિવેદી ,ઉપ-પ્રમુખ  પ્રતીકભાઈ નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, સુચનાથી બાંધકામ સમિતિના ચેરમેન લાલભાઈ ગોહિલની દેખરેખ હેઠળ વોર્ડ નંબર ચારના જાગૃત સદસ્ય  એવા દક્ષાબેન  ભાવેશભાઈ કવા, હંસાબેન ભુપતભાઈ પાનસુરીયા, જીગ્નેશભાઈ ટાક ,ગોવિંદભાઈ પરમાર, દ્વારા તેમના Continue Reading
અમરેલી
૭ દાયકા નું અખબારી ખેડાણ રચનાત્મક પત્રકારત્વ ફૂલછાબ અને સૌરાષ્ટ્ર સમાચાર નું પ્રતિનિધિત્વ કરનાર સ્વ નટવરગિરીબાપુ નું અનેક વિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓમાં વર્ષો સુધી અવિરત સેવા યોગદાન નોંધનીય છે ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ પીઢ પત્રકાર નટવરગિરીબાપુ એ સામાજિક ક્ષેત્રે ત્રણ પેઢી સાથે કામ કર્યું નવોદિતો માટે પથદર્શક અને માર્ગદર્શક બનતા કુશળ કલમ નવેશી ગુમાવ્યા […]Continue Reading
અમરેલી
સોશીયલ મીડીયામાં સસ્તી પ્રસિધ્ધી મેળવવા, આમ જનતાને ગુમરાહ કરવા તેમજ જોજનો દુર સત્તા દેખાતા કોંગ્રેસના સિનીયર નેતા, માજી સાંસદ અને લાઠી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુંમરે દેશના વડાપ્રધાન માટે જે શબ્દ પ્રયોગ કર્યો તે શબ્દ લખવામાં પણ કલમ ધ્રુજી ઉઠે એવો શબ્દ પ્રયોગ કરીને સમગ્ર કોંગ્રેસની હલકી માનસીકતા પ્રસીધ્ધ કરી છે જે દેશ માટે આઘાત […]Continue Reading
અમરેલી
ચણાના પાકમાં લીલી ઈયળનું સંકલિત વ્યવસ્થાપન કરવા માટે ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.  પાકમાં પોપટા બેસે ત્યારે આ પ્રકારની ખાઉધરી ઇયળ વધુ નુકશાન કરે છે. ઈયળના પાછળના ભાગે આંગળી મૂકી ધીરેથી દબાવવાથી ઈયળ તરત જ કરડવા માટે આંગળી તરફ ઝાટકા સાથે વળે તો સમજવું કે લીલી ઈયળ છે. ચણાના પાકમાં ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં આ ઈયળનો ઉપદ્રવ […]Continue Reading