Home Archive by category અમરેલી (Page 587)

અમરેલી

અમરેલી
અમરેલી 18 ઓક્ટોબર :  અમરેલી શહેર અને જિલ્લાના વિકાસકામો એક પછી એક મંજૂર કરાવવાનું બીડું ઝડપ્યું હોય એમ અમરેલી-વડિયા-કુંકાવાવના યુવાન ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયા હાલ કામ કરી રહ્યાનું જણાય છે. વિકાસને વરેલી રાજ્ય સરકારે  અમરેલી તાલુકાના અમરાપુર-વરૂડી- વેણીવદર-પીપળલગ-દહિંડા -રાંઢીયા રોડના નવિનીકરણનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. Continue Reading
અમરેલી
આ સંદર્ભે અવારનવાર અખબારી માધ્યમો દ્વારા પણ શાકમાર્કેટને લોકહિત માટે આરોગ્યપ્રદ સ્થાને ફેરવવાની સમાચાર પણ પ્રકાશિત થતાં રહ્યાં છે સાવરકુંડલા શહેરમાં નાવલી નદીના પટમાં બેસતી શાકમાર્કેટની જગ્યા જરૂરી સાફ સફાઈના અભાવે લોકોના આરોગ્યને હાની કરતાં હોય જેની  સાવરકુંડલા નગરપાલિકા દ્વારા નોંધ લઈને શાકમાર્કેટના શાકભાજી ફળફળાદિના વ્યવસાય સાથે સંકળાયેલા આ સ્થાને વ્યવસાય અર્થે બેસતાં Continue Reading
અમરેલી
સાસદ શ્રી નારણભાઈ કાછડીયા, નાયબ મુખ્ય દડક શ્રી કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયા વડીયા દેવળી રેલ્વે સ્ટેશન ખાતેથી ટ્રેનને લીલીઝડી આપશેજીલ્લાના પદાધિકારીઓ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા વડીયા, કુકાવાવ, લુણીધાર, ચિતલ, ખીજડીયા અને લાઠી રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનનુ સ્વાગત કરવામા આવશેઅમરેલીના લોકપ્રિય અને ૧૦૮ નુ બિરૂદ ધરાવતા સાસદ શ્રી નારણભાઈ કાછડીયાના પ્રયાસોના Continue Reading
અમરેલી
હોસ્પીટલમાં દાખલ થયેલ દર્દીઓને તેમના સગાંઓને નાની મોટી ખાદ્ય સામગ્રી અને કેટલાંક સ્થળોએ તો ભોજન પહોંચાડવાનુ કામ કરતી સેવાકીય સંસ્થાઓ સમગ્ર ગુજરાતમાં કામ કરી રહી છે. પરંતુ, અમરેલીમાં ૨૪ × ૭ ગ્રુપ દ્વારા તેની સાથે સાથે દર્દીઓ સાથે ભાવાત્મક સબંધ ઉભો કરી તેને હુંફ અને સધિયારો આપવાનો એક નવીનતમ પ્રયોગ હાથ ધરાયો છે. છેલ્લા કેટલાંક […]Continue Reading
અમરેલી
પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજીએ ઉદઘાટન કર્યુ અને ત્રણ પદ્મશ્રીઓ શાહબુદ્દીન રાઠોડ, ભીખુદાન ગઢવી અને જોરાવરસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા*સાંસદ રામભાઈ મોકરીયા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી અને કટારલેખક જય વસાવડા પણ ખાસ હાજર રહ્યા*૩૦૯ શાળાના મનોરથી માતુશ્રી કાશીબા ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના કેશુભાઈ ભગત સાથેમળીને જગદીશ ત્રિવેદીએ ઈતિહાસ રચ્યોબોટાદ જીલ્લાનાં રાણપુર Continue Reading
અમરેલી
આજરોજ તારીખ ૧૮-૧૦-૨૦૨૩ ના રોજ સાવરકુંડલા તાલુકાની બ્રાન્ચ શાળા નંબર ૬ મા ધોરણ ૧ થી ૫ ના ભૂલકાઓએ ભવ્યતિ ભવ્ય નવરાત્રી ઉત્સવ ઉજવ્યો હાલ માઁના નવલા નોરતા ચાલી રહ્યા છે તે દરમિયાન સમગ્ર સાવરકુંડલા શહેરમાં નાની મોટી તેમજ શેરી ગલીઓમાં માઁના નવરાત્રા ઉજવાઈ રહ્યા છે તેવી જ રીતે આ  શાળા આ નવલાં નોરતાથી વંચિત કેવી […]Continue Reading
અમરેલી
૨૫ વર્ષના યુવાન બહેનને પેટમાં મોટી ગાંઠ માલુમ પડતા તપાસ માટે તારીખ ૭-૧૦-૨૩ ના રોજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલ ખાતે આવેલ ત્યારે માલુમ પડેલ કે તેમને ગર્ભાશયની બાજુમાં અંડકોષની બહુ મોટી ગાંઠ બની ગયેલ હતી જે સીટી સ્કેન કરવાથી ખબર પડી હતી કે ઉપર  લીવર સુધી પહોંચેલી છે. ગાંઠનું ત્વરિત ઓપરેશન કરવાની જરૂરિયાત […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં પ્રાચીન અને પરંપરાગત નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. અને આ રીતે નવરાત્રિ દરમિયાન માઁ  જગદંબાની આરાધના કરવામાં આવે છે. છેલ્લા ૭૫ વર્ષથી આ રીતે ઉજવાતી નવરાત્રિમાં છેલ્લા ૪૦ વર્ષથી માતાજીની પૂરા કદની હલનચલન વાળી યાંત્રિક મૂર્તિઓ બનાવી નવરાત્રી ઉત્સવ મનાવાય છે ત્યારે આ વિસ્તારના મૂર્તિકાર કનુભાઈ રાઠોડ ઉર્ફે ભાંગલ છેલ્લા ૪૦  વર્ષથી માતાજીની […]Continue Reading
અમરેલી
આમ તો મિત્રતા માટે કૃષ્ણ સુદામા ની વાત ખૂબ પ્રચલિત છે. તો વળી રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ દોસ્તી કે શોલેમાં જય અને વીરું  જેવી અનેક યાદગાર ઘટનાઓ છે. જો કે વાસ્તવિક જીવનમાં પણ મિત્રનું એક અનોખું સ્થાન હોય છે. છતાં ઘણીવખત બરસોં પુરાના યે યારાના એક પલમેં ક્યોં તૂટા, યાર મેરે તૂં ઐસે રૂઠા જૈસે મેરા […]Continue Reading
અમરેલી
નવરાત્રીનાં ગરબાનો સદુપયોગ ચકલીનાં માળા તરીકે કરવા એનીમલ હેલ્પલાઈનની અપીલનવરાત્રી મહોત્સવમાં માં આદ્યશકિતની આરાધના માટીનાં ગરબા સ્વરૂપે થતી હોય છે અને એક શ્રધ્ધા કેન્દ્ર તરીકે આ માટીનાં ગરબાનું અનેરૂ મહત્વ છે. દરેક માતાજીનું વાહન પણ પશુ-પક્ષીઓ હોય છે. માતાજીનાં અતિ પવિત્ર ગરબા કે જેનો સદુપયોગ નવરાત્રી પછી પણ થાય તો માતાજીનાં આશીર્વાદ સૌને મળી શકે […]Continue Reading