Home Archive by category અમરેલી (Page 587)

અમરેલી

અમરેલી
 વિકસિત ભારત નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી યોજાઈ રહેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા‘નું અમરેલી તાલુકાના વેણીવદર અને પીપળલગ ગામે અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રાના માધ્યમથી છેવાડાના અંતિમ માનવીને સરકારની કલ્યાણકારી Continue Reading
અમરેલી
સાવરકુંડલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા દ્વારા ડિવિઝન માંથી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી નાગરિકોના ચોરાયેલ વાહન મોબાઇલ વગેરે પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય તે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. સોની ની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા એફ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ની શેઠ શ્રી એમ. સી. મહેતા હાઈસ્કુલ માં ગીતા જયંતિ ના પાવન પર્વ નિમિતે  સુંદર વ્યવસ્થાપન ના પરિપાક સ્વરૂપે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.આ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના જ વિદ્યાર્થી ગૌસ્વામી નિખિલ પરી એ કરેલ ..તેમજ  સ્પર્ધકો ને સુચારુ માર્ગદર્શન  શાળા ના વરિષ્ઠ શિક્ષક શ્રી આર. એમ. ત્રિવેદી સાહેબે કરેલ. […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કલેકટર કચેરી માં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપવામાં આવ્યું છે લોકશાહીનુ પુન:-સ્થાપન કરવા  તેમજ લોકશાહી  સિદ્ધાંતોની થતી હત્યા અને  નિર્મજ મૃત અવસ્થામાંથી  બહાર લાવવા આવેદનપત્ર પાઠવી માંગ કરાય દુનિયાની એક મહત્વની સંસદ એટલે  ભારતનું  સંસદ ગૃહ  લોકશાહી પરના અભુતપૂર્વ  હુમલામાં  કેન્દ્રની ભાજપ  સરકારે  આઘાતજનક  રીતે સંસદના Continue Reading
અમરેલી
તા.૨૪/૧૨/૨૦૨૩-શનિવાર, સવારના ૧૦-૦૦ કલાકે, પટેલ કન્યા છાત્રાલય, કેરીયા રોડ, અમરેલીસમાજ મોભી, સહકારી આગેવાન, કન્યા કેળવણીના હિમાયતી સ્વ.દ્વારકાદાસભાઈ પટેલના પુત્ર અને મુબઈ સ્થિત વ્યવસાયીક અગ્રણી સ્વ.હેમતભાઈ દ્રારકાદાસભાઈ પટેલનુ આકસ્મિક અવસાન થતા સદ્ગત આત્માને શ્રધ્ધાજલી પાઠવવા પટેલ પરીવાર-અમરેલી દ્રારા તા.૨૪/૧૨/૨૦૨૩, શનિવારના રોજ સવારના ૧૦-૦૦ કલાકે, પટેલ કન્યા છાત્રાલય, Continue Reading
અમરેલી
રામ આયેગે તો અંગના સજાયેંગે બસ આ સમજને પોષિત કરવા માટે  અયોધ્યા રામ મંદિરથી અક્ષત કળશની વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત દુર્ગાવાહીની તેમજ માતૃશક્તિ સાવરકુંડલા જિલ્લા દ્વારા આજરોજ અક્ષત કળશ અભિયાન  અંતર્ગત સાવરકુંડલા શહેરના આડી શેરી ભાણબાપુની શેરી  સહીત તમામ વિસ્તારોમાં પધરામણી થતાં આ વિસ્તારના રઘુવંશી યુવા અગ્રણી અને શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચાના અહોભાગ્ય કે  […]Continue Reading
અમરેલી
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનના ભાગરૂપે સાવરકુંડલા નગરપાલિકા ખાતે આજરોજ લોકસભાના વિસ્તારક  શૈલેન્દ્રસિંહ જાડેજા શહેર પ્રમુખ પ્રવીણભાઈ સાવજ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ઉપપ્રમુખ પ્રતિકભાઈ નાકરાણી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, શહેર મહામંત્રી  વિજયસિંહ વાઘેલા, રાજુભાઈ નાગ્રેચા પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ દોશીની વિશેષ ઉપસ્થિતિમાં યુવા ભાજપ  પ્રમુખ અનિરુદ્ધસિંહ Continue Reading
અમરેલી
સાવરકુડલાના જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના તેમજ, શહેર સંગઠન માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, કારોબારી ચેરમેન અશોકભાઈ ચૌહાણ, ઉપ-પ્રમુખ  પ્રતીકભાઈ નાકરાણીની સૂચનાથી સેનિટેશન વિભાગના ચેરમેન મેઘાબેન હેમાંગભાઈ ગઢીયા દ્વારા  રાત્રિના ૧૧-૩૦ કલાકે  સાવરકુંડલા નાવલી નદીની સફાઈ કરવામાં આવી.. બસ એક જ લક્ષ કે હવે સાવરકુંડલા શહેરને સ્વચ્છ રળિયામણું અને Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં આવેલ શ્રીજી ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ કે જે સાવરકુંડલા શહેરમાં અશક્ત  વૃદ્ધ રખડતી ભટકતી ગૌમાતાની સેવામાં સદા અગ્રેસર છે. આ સંસ્થા દ્વારા ૨૧ વર્ષ પૂર્ણ થતા શિયાળાની કડકડતી ઠંડીના સમયમાં શહેરના છેવાડાના જરૂરિયાત મંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરી ઠંડીમાં પણ જરૂરિયાત મંદોને હૂંફ મળી રહે તેવું પ્રેરણાદાય કાર્ય શ્રીજી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા […]Continue Reading
અમરેલી
આજ રોજ તા. ૨૨/૧૨/૨૦૨૩ ના રોજ ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવરકુંડલા ખાતે  ગ્રાહક સુરક્ષા મંડળ,સાવરકુંડલા અને તાલુકા કાનૂની સેવા સમિતિ સાવરકુંડલાના ઉપક્રમે  તાલીમાર્થીઓ તેમજ કર્મચારી ગણમાં ગ્રાહક સુરક્ષાને લગતા મુદ્દાઓ તેમજ કાનૂની સેવાઓની માહિતી અન્વયે  સેમીનાર યોજાયેલ જેમાં ગ્રાહક સુરક્ષા મંડળ,સાવરકુંડલા તરફથી પ્રમુખ રમેશભાઈ હિરાણી , સભ્ય  બીપીનભાઈ પાંધી  તેમજ તાલુકા કાનૂની સેવા Continue Reading