Home Archive by category અમરેલી (Page 587)

અમરેલી

અમરેલી
મરેલી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક,રસોયા,મદદનીશની ખાલી જગ્યા માટે અરજી આવકાર્ય છે. કેરાળા, નવા ખીજડીયા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલકની જગ્યા માટે ધોરણ ૧૦ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ અથવા ધોરણ ૭ પાસ હોય તેવી સ્થાનિક વ્યક્તિ પણ અરજી કરી શકે છે. ઉપરાંત કેરાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્રમાં રસોયા, મદદનીશની જગ્યા માટે અનુભવી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૪ને રવિવારના રોજ આદિજાતિ વિકાસ અધિકારી ક્લાસ-૨ની પ્રિલીમીનરી પરીક્ષા જિલ્લાના ૦૯ કેન્દ્રો પર યોજાશે. ઉમેદવારો, જી.પી.એસ.સી.ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં આપી શકે તેવા હેતુથી નિવાસી અધિક કલેક્ટરશ્રી દ્વારા અમરેલી જિલ્લાના આ પરીક્ષા કેન્દ્રોની આસપાસ પ્રતિબંધાત્મક આદેશો ફરમાવતું જાહેરનામું બહાર Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના નાગરિકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવા તેમજ મતદાન પ્રક્રિયાની જાગૃતિના પ્રચાર પ્રસાર અર્થે મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રીની કચેરીના માધ્યમથી ફાળવવામાં આવેલા ડિજિટલ રથને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ શુક્રવારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આ રથને પ્રસ્થાન કરાવી Continue Reading
અમરેલી
 રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૪ અંતર્ગત શુક્રવારે અમરેલી જિલ્લા પોલીસ અને આર.ટી.ઓ. દ્વારા આયોજિત જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયો હતો. શહેરના સેન્ટર પોઈન્ટ ખાતે યોજાયેલ સમારોહમાં અમરેલી શહેરની વિવિધ ૧૨ શાળાના અંદાજિત ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાના શપથ લીધા હતા. કાર્યક્રમમાં અકસ્માત Continue Reading
અમરેલી
દામનગર સમગ્ર દામનગર શહેર રામમય બન્યું ભગવાન શ્રી રામચંદ્રજી ની અયોધ્યા ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી નો ભવ્ય પ્રારંભ શહેરભર ની વિવિધ શેક્ષણિક સંસ્થા ઓની પ્રભાત ફેરી શહેરભર માં ફરી દામનગર શહેર ની તાલુકા પ્રાથમિક શાળા નંબર ૧ મોર્ડન ગ્રીન અને શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નં ૨ ના હજારો વિદ્યાર્થી ઓની જય […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં ગાયત્રીનગર વિશ્વ હિન્દૂ પરિષદ ના શહેર પ્રમુખ ના નિવાસ સ્થાને પધારેલ પ્રખર વક્તા ક્રાંતિકારી સંત શ્રી પૂજ્ય સ્વામી આત્માનંદ સરસ્વતીજી નું આગમન થતા ઉષ્મા ભર્યો સત્કાર કરાયો હતો વિશ્વ હિન્દુ પરિષદ ના શહેર પ્રમુખ સહિત ના સંગઠન ના કાર્યકરો સાથે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈ દામનગર […]Continue Reading
અમરેલી
અમરેલીઆગામીલોકસભાનીચૂંટણી-૨૦૨૪નાનગારેઘાવાગીરહ્યાછેત્યારેઅમરેલીજિલ્લામાંભારતીયજનતાપાર્ટીદ્વારાઆયોજિતવોલપેઈન્ટીંગઅભિયાનનોવિધાનસભાનાનાયબદંડકઅનેઅમરેલીનાધારાસભ્યકૌશિકભાઈવેકરીયાએપોતાનાવતનદેવરાજીયાથીશંખનાદસાથેપ્રારંભકરાવ્યોહતો.લોકસભામાંવડાપ્રધાનનરેન્દ્રભાઈમોદીનેજંગીબહુમતીથીજીતાડીઅનેફરીથીભારતીયજનતાપાર્ટીનાનેતત્વવાળીએન.ડી.એસરકારબનાવવામાટેઅમરેલીજિલ્લોકમરકસીરહ્યોછે. Continue Reading
અમરેલી
સરકારદ્વારાદરવર્ષેસુજલામસુફલામયોજનાઅન્વયેરાજ્યભરનાતળાવઉંડાઉતારવાનીકામગીરીકરવામાંઆવેછે. જેકામગીરીખેડૂતોમાટેખૂબજઉપયોગીકામગીરીછે. જેનાથીતળાવઉંડાથતાજળસંચયથાયછેઅનેઆવાતળાવોનીમાટીખેડૂતોનાખેતરોનેનવસાધ્યકરવામાંઉપયોગીબનેછે. Continue Reading
અમરેલી
તા.૨૧-જાન્યુઆરીની રાત્રે ૦૯-૩૦ કલાકે અરવિદ બારોટ એન્ડ ગ્રુપ ડાયરાને ડોલાવશે. શોભાયાત્રા,ધર્મસભા, મહાઆરતી, અયોધ્યાનુ લાઈવ પ્રસારણ, ગામ ધુમાડાબધ ભોજન પ્રસાદ માળીલાના વતની-ઈફકોના ચેરમેન દિલીપભાઈ સઘાણી, નાયબ મુખ્ય દડક કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, સારહી યુથ કલબ ઓફ અમરેલીના પ્રમુખ મુકેશભાઈ સઘાણી સહિત વિશાળ સખ્યામાં ગ્રામજનો–સુરતવાસીઓ તેમજ આજુબાજુના Continue Reading
અમરેલી
અયોધ્યા ખાતે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે તેવા પાવન પ્રસંગે આવતીકાલે અહીં સાવરકુંડલા શહેરમાં આવેલ કેળવણીના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા સવારે ૮-૩૦ કલાકે શ્રી રામલ્લાની ભવ્યાતિભવ્ય નગરયાત્રા પ્રસ્થાન કરશે જેમાં સ્વામીનારાયણ ગુરૂકુળ પરિવાર સમેત શહેરની વિવિધ ધાર્મિક, શૈક્ષણિક તેમજ સામાજિક સંસ્થાઓ જ્ઞાતિ મંડળો અને નગરજનો ઉત્સાહભેર ભાગ લઈને આ Continue Reading