Home Archive by category અમરેલી (Page 587)

અમરેલી

અમરેલી
અમરેલી મધ્યાહ્ન ભોજન યોજનામાં ખાધતેલ નહી મળતા અમરેલી જિલ્લાના ૨૦૦ કરતા વધુ કેન્દ્રો પર રસોઈ કામ બંધ રહેશે.અમરેલી જિલ્લાના ત્રણ તાલુકા અમરેલી-વડીયા-બગસરામાં મધ્યાહ્ર ભોજન યોજના માટે શાળામાં રસોઈ બનાવવા આપવામાં આવતુ ખાધતેલ માહે જુલાઈ-૨૦૨૩ ના માસ માટેનું નહી મળતા ત્રણ તાલુકાના ૨૦૦ કરતા વધુ કેન્દ્રો પર રસોઈ કામ બંધ રહે અને બાળકો ભોજનથી વંચિત રહે તેવી […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પુષ્ટિયમાર્ગી શ્રી મદન મોહન લાલજી ની હવેલી ખાતે સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા શ્રી બાલકૃષ્ણ ને પીળી ઘટા નો અનેરો શુગાર પીળીઘટા હિંડોળા દર્શન નો લ્હાવો મેળવતા સમસ્ત દામનગર વૈષ્ણવો માં આનંદ પીળીઘટા હિંડોળા દર્શન શ્રી મદન મોહનલાલજી ની હવેલી ખાતે ધર્મઉલ્લાસ સાથે દર્શન કરતા શ્રધ્ધાળુ ભાવિકો માં અદમ્ય ઉત્સાહ સાથે ભવ્ય સુશોભન […]Continue Reading
અમરેલી
ઘણા સમયથી ધરમ નગરમાં જે અંદાજે ૨૦૦૦ થી ૨૫૦૦ લોકોની વસ્તી હોય આ ધરમનગર ના લોકોની સમસ્યા લાઈટ પાણી ગટરની ખૂબ જ રહેલી છે ત્યારે હાલમાં વરસાદનું પ્રમાણ વધતા લોકો કાદવમાં ચાલવા મજબૂર થયા છે. આ ધરનગરના લોકોને કહેવાનું છે કે અમે નગરપાલિકામાં પણ ભાજપને મત આપ્યા અને ધારાસભામાં પણ ભાજપને મત આપ્યા પણ અત્યારે […]Continue Reading
અમરેલી
વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સંસ્થા સમસ્ત મહાજન દ્વારા “સુમંગલમ વ્યાખ્યાન શ્રૃંખલા” વિષય પર વેબીનાર શ્રૃંખલાનો શુભારંભ કરાયો છે જે અંતર્ગત તા.૧૪/૦૭/૨૦૨૩ ને શુક્રવારના રોજ રાત્રે ૮-૩૦ કલાકે રાષ્ટ્રીય વેબીનાર યોજાશે. જેમાં ”સુમંગલમ પરંપરાઓથી છલકાતી પ્રકૃતિ” નાં વિષય પર માર્ગદર્શન આપવાનો પ્રયાસ આ વેબીનારમાં કરવામાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં છેલ્લા પંદર  દિવસથી સતત પડી રહેલ વરસાદના કારણે શહેરના અનેક ખુલ્લા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે મચ્છરોનો ખુબ જ ઉપદ્રવ વધ્યો છે જેના કારણે શહેરની અંદર  ઝાડા, ઉલટી સહિત તાવના ખુબ જ પ્રમાણમાં દર્દીઓ વધ્યા છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે જો સાવરકુંડલા શહેરની અંદર […]Continue Reading
અમરેલી
          સાવરકુંડલા જલારામ મંદિર પાસ આવેલ વીરબાઈ માઁ ટિફિન સેવા કેન્દ્ર ખાતે જીલ્લા આયુર્વેદ વિભાગ દ્વારા વિનામૂલ્યે આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો.  જેમાં ચામડીના રોગો, શ્વાસને લગતા રોગો, સંધિવા, પેટના રોગો, વૃદ્ધાવસ્થાજન્ય રોગો, સ્ત્રી ઓના રોગો તથા તેમને પડતી મુશ્કેલીઓ, પેશાબના રોગો, બાળરોગ, ડાયાબીટીસ વગેરે તમામ પ્રકારના રોગોનું આયુર્વેદ […]Continue Reading
અમરેલી
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા તેમજ સુદર્શન નેત્રાલય- અમરેલીના સહયોગથી તા. 13-07-2023 ને ગુરૂવારે બપોરે ૨-૦૦ કલાકે અમરેલી શહેરના નગરજનો અને ગ્રામજનો માટે જુના માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ માળે આવેલ લાયન્સ હોલ ( હોટલ લોર્ડ્સ ઇકો ઈનની સામે)માં આઠમો નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં Continue Reading
અમરેલી
સતત બે દિવસના બફારા બાદ આજે બપોરે વરસાદી માહોલ વચ્ચે ધીમીધારે વરસાદે વરસવાનું ચાલું કર્યું. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. જો કે સતત ભેજવાળા વાતાવરણ વચ્ચે શરદી, ઉધરસ, શ્વાસ અને તાવ જેવા દર્દીઓની સંખ્યા વધી. એકંદરે વાતાવરણમાં ઠંડક પ્રસરી. જો કે હાલ શાકભાજીની બઝાર ભારે ગરમ છે. વધતાં શાકભાજીના ભાવો વચ્ચે હવે કઠોળ અને તેલના […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સ્વ રાધાબેન મોહનભાઇ નારોલા ની પુણ્યસ્મૃતિ માં પટેલ વાડી ખાતે રક્તદાન કેમ્પ માં મોટી સંખ્યા માં રક્તદાતા ઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું સ્વ રાધાબેન મોહનભાઇ નારોલા ની પુણ્યસ્મૃતિ માં પુત્રરત્નો ભીમજીભાઈ નારોલા તેમજ નારણભાઇ નારોલા સહિત પૌત્રરત્ન ડો બ્રિજેશ નારોલા સ્પર્શ હોસ્પિટલ સુરત શલેશ નારોલા પરિવાર દ્વારા આયોજિત રક્તદાન કેમ્પ માં અમરેલી […]Continue Reading
અમરેલી
લાઠી શહેર માં શક્તિપીઠ કાગવડ ખોડલધામ ના પ્રણેતા નરેશભાઈ પટેલના ૫૮ માં જન્મદિન નિમિતે લાઠી તાલુકા ખોડલધામ સમિતિ આયોજિત રક્તદાન કેમ્પ કલાપી વિનય મંદિર ખાતે યોજાયો હતો શ્રીખોડલધામ સમિતિ ના તમામ સભ્યો સમાજ ના અગ્રણી ઓ અધિકારીઓએ  સ્વૈચ્છિક રક્તદાન કરેલું છે અને તાલુકા દ્વારા ૫૮ યુનિટ રક્તદાન થયું હતું જે સેવાભાવી લોકો એ રક્તદાન કર્યું […]Continue Reading