
અમરેલી મધ્યાહ્ન ભોજન યોજનામાં ખાધતેલ નહી મળતા અમરેલી જિલ્લાના ૨૦૦ કરતા વધુ કેન્દ્રો પર રસોઈ કામ બંધ રહેશે.અમરેલી જિલ્લાના ત્રણ તાલુકા અમરેલી-વડીયા-બગસરામાં મધ્યાહ્ર ભોજન યોજના માટે શાળામાં રસોઈ બનાવવા આપવામાં આવતુ ખાધતેલ માહે જુલાઈ-૨૦૨૩ ના માસ માટેનું નહી મળતા ત્રણ તાલુકાના ૨૦૦ કરતા વધુ કેન્દ્રો પર રસોઈ કામ બંધ રહે અને બાળકો ભોજનથી વંચિત રહે તેવી […]Continue Reading
Recent Comments