આમ તો હવે સમય આવી ચૂક્યો છે. ઝેરી રસાયણો અને પેસ્ટીસાઈઝનો ઉપયોગ ટાળવાનો કોઈકે તો શરૂઆત કરવી પડશે.. ખાસકરીને રોજબરોજના ખાદ્ય પદાર્થો જેવા કે શાકભાજી, મસાલા અને ઘઉં, જુવાર બાજરો, ચોખા, કઠોળ વગેરે. અરે આજના યુગમાં દૂધ પણ સો ટકા શુધ્ધ અને સાત્ત્વિક મળવું ખૂબ અઘરુ છે. પશુપાલન વ્યવસાય કરવા માટે પણ સામર્થ્ય કેળવવું પડશે. […]Continue Reading


















Recent Comments