Home Archive by category અમરેલી (Page 588)

અમરેલી

અમરેલી
આમ તો હવે સમય આવી ચૂક્યો છે. ઝેરી રસાયણો અને પેસ્ટીસાઈઝનો ઉપયોગ ટાળવાનો કોઈકે તો શરૂઆત કરવી પડશે.. ખાસકરીને રોજબરોજના ખાદ્ય પદાર્થો જેવા કે શાકભાજી, મસાલા અને ઘઉં, જુવાર બાજરો, ચોખા, કઠોળ વગેરે. અરે આજના યુગમાં દૂધ પણ સો ટકા શુધ્ધ અને સાત્ત્વિક મળવું ખૂબ અઘરુ છે. પશુપાલન વ્યવસાય કરવા માટે પણ સામર્થ્ય કેળવવું પડશે. […]Continue Reading
અમરેલી
આમ તો ભારત દેશ એટલે ઉત્સવો અને તહેવારોની ભૂમી અહીની ભાગીગળ સંસ્કૃતિ ખૂબ નિરાળી છે. દિવાળી, ઉતરાયણ, હોળી ધૂળેટી, રામનવમી, ગણેશ ચતુર્થી, નવરાત્રિ, નાતાલ, ઈદ, મહોરમ, ગુરૂ નાનક જયંતી ચેટીચાંદ  પતેતી જેવા અનેક  ખૂબ મહત્ત્વના પર્વોની  ભારતીય પરંપરામાં અનોખી શાન અને રસ્મો રિવાજ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં હોળી ધૂળેટી એટલે સત્ય પર સત્યનો વિજય. […]Continue Reading
અમરેલી
સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ રજી. નં. F-૧૪૬૭/૧૫૫૦ :: મું.ટીંબી, વાયા.ધોળા જં., તા.ઉમરાળા, જી.ભાવનગર-૩૬૪૩૨૦. મો. ૮૭૫૮૨૩૪૭૪૪ / ૮૧૫૬૦૯૯૯૫3 ::સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી સદગુરૂદેવ કૃપાથી હોસ્પિટલમાં રૂા.૧ કરોડ નું અનુદાન અર્પણકર્તા ઉદારદિલ દાતાઓ વિનોદરાય રામકૃષ્ણ શુક્લ તથા શ્રીમતિ ગુણવંતીબેન વિનોદરાય શુક્લ દ્વારા આપવામાં આવ્યું. મૂળ Continue Reading
અમરેલી
વિધ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત  લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તથા સિંધી સાર્વજનિક ધર્મશાળા તેમજ સમગ્ર સિંધી સમાજ ના સંયુક્ત ઉપક્રમે ભાવનગર શહેર ના સંત પ્રભારામ હોલ માં સર્વ સમાજ માટે એક મેગા સર્વ રોગ નિદાન તથા સારવાર  કેમ્પ નું અતિ સુંદર  આયોજન કરવામાં આવેલ. આ કેમ્પ માં નીચેના ડોક્ટરો એ સેવા આપી ૧. ડો દીપક શેઠ – […]Continue Reading
અમરેલી
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળામાં હેતની હવેલી ખાતે પદ્મ પુરસ્કૃતશ્રીઓનો પુનર્મિલન સમારોહ યોજાયો હતો.પૂર્વ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદજીએ કહ્યુ કે, રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી રાષ્ટ્ર અને સમાજ માટેના કાર્યો થઇ શકે તે શ્રેષ્ઠ બાબત છે. સકારાત્મક વિચારો અને તેના અમલીકરણ થકી Continue Reading
અમરેલી
સહકારી પ્રવૃતિ માત્ર રાજયસ્તરે જ નહિ શિક્ષણમા પણ જરૂરી આર.બી.આઈ.ના બોર્ડ સદસ્ય સતીશ મરાઠે, યુનિ.ફેકલ્ટી સદસ્ય ડલ.સુધિર સુથાર, એડમીનીસ્ટ્રેશન ડો.એસ.એન.ત્રિપાઠી, નેશનલ સુગર ફેકટરી લી.ના પ્રકાશનાયક નાવરે અને એન.સી.ડીએકસ.ના અરૂણ રાસ્તે સહિતના ગણમાન્ય લોકોની ઉપસ્થિતીઈન્ફ્રાસ્ટ્રકચર, ફુડ પ્રોસેસીંગ, હવાઈ મુસાફરી ટીકીટ બુકીગ વિગેરે ક્ષેત્રે સહકારમા સામેલ યુવાનો બને. સહકારી Continue Reading
અમરેલી
લાઠી ખાતે મહા રક્તદાન કેમ્પ નું આયોજન”રક્તદાન એ મહાદાન’ ઉકિત ને સાર્થક કરતા લાઠી તાલુકા આરોગ્ય કચેરી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં લાઠી શહેર ના રક્તદાતાઓ એ બહોળી સંખ્યા માં સ્વયંભુ રીતે ભાગ લઈ અનેક લોકો ની જીંદગી બચાવવા માટે […]Continue Reading
અમરેલી
અમરેલી આપણી આઝાદી અર્થે હસતાં મુખે ફાંસીને માંચડે ચઢી જનાર માં ભારતીના સપૂતો અમર ક્રાંતિકારી ભગતસિંહ સંધુ, સુખદેવ થાપર તથા શિવરામહરી રાજગુરુને પુષ્પાંજલિ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરતું સંવેદન ગૃપસન ૧૯૩૧ ની ૨૩મી માર્ચે આઝાદીના દિવાના માં ભોમ માટે ફના થઈ ગયાં તેને ૯૩ વર્ષ પુરા થયાં, ક્રાંતિની મિસાલ બનેલાં આ વીરોને વધાવતા કુદરત પણ […]Continue Reading
અમરેલી
અમદાવાદ,નવા વાડજ ખાતે આવેલા સ્મિત ચાઈલ્ડ એજયુકેશન ટ્રસ્ટના મનો દિવ્યાંગ બાળકો  ભારતીય સંસ્કૃતિ,તહેવારોથી વિશેષજ્ઞ થાય તે માટે હોળી- ધુળેટી પર્વ નિમિત્તે  તેમના હર્ષોલ્લાસ વચ્ચે મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા દિપ પ્રાગટ્ય ગાયત્રી મંત્રોચ્ચાર સાથે બાળકોને કલરથી થતાં નુકસાનની સમજ આપી તિલક હોળી રમાડી કાયૅક્રમની શરૂઆત કરવામાં આવી હતી Continue Reading
અમરેલી
જગ પ્રસિદ્ધ શાણા વાકિયા ગામે આવેલા શાણા  ડુંગર યાત્રા ધામમાં  ગ્રેનાઇટના આવેલા ડુંગરાઓમાં જગપ્રસિદ્ધ ચાર મઢ વાળા માતાજીના મંદિર આસપાસ ડુંગરાઓની હારમાળામાં માતાજીના જ્યાં બેસણા છે એ ડુંગરની સામે આવેલા હોળીનાં ડુંગર નામે ઓળખાતા ડુંગર ઉપર સેંકડો વર્ષોથી ઇકો ફ્રેન્ડલી હોલિકા પ્રગટાવવામાં આવે છે માતાજીના મઢે વર્ષ દરમિયાન વધેરાતા સેંકડો શ્રીફળના છાલાનાં ઢગલામાંથી ૧૧ શ્રીફળ […]Continue Reading