Home Archive by category અમરેલી (Page 586)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામેથી ઝીંઝુવાડીયા સુરેશ હિંમતભાઈ ઉમર ૨૦ વર્ષ તેઓ પોતાના ઘરેથી સાવરકુંડલા તરફ જઈ રહ્યા હતા ત્યારે વીજપડી થી ગોરડકા વચ્ચે સામેથી એક ટ્રક જેની સાઈડ કાપી ઓવરટેક કરી ગુજરાત વાહન વ્યવહાર નિગમની એક બસ ચોટીલા ડેપોની ગાડી રાજકોટ મહુવાના ડ્રાઈવર ટ્રક સાથે  ઓવરટેક કરતા સામેથી ટુવીલ ગાડી લઈને આવતા વીજપડીનો યુવાન ઝિંઝુવાડીયા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નાવલી નદી કાંઠે ડેમ પાસે આવેલ સુપ્રસિધ્ધ હાથા આંબાની ખોડિયાર મંદિરે આગામી તારીખ ૧૭-૨-૨૪ને શનિવાર મહાસુદ આઠમના દિવસે ભગવતી જોગમાયા ખોડીયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ જન્મ જ્યંતીની પરમ પૂજ્ય મહંત રામદાસ બાપુના સાનિધ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે આ તકે ખોડિયાર માતાજીનું પૂજન, અર્ચન, ધ્વજારોહણ, યજ્ઞ, મહાઆરતી, સમૂહ મહાપ્રસાદ, બીડું હોમ, ધર્મસભા, સંત મિલન વગેરે Continue Reading
અમરેલી
એકતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સેવાભાવી મહિપતસિંહ ચૌહાણ અને પોપટભાઈ આહીરને સન્માનિત કરવામાં આવ્યા.મૂળ સાવરકુંડલાની યુવતી ભારતીબેન ચાવડા દ્વારા  સુરત ખાતે અનાથ બાળકો, ગરીબો, ભિક્ષુકો, દીકરીઓ, મહિલાઓ અને વૃધ્ધોને મદદરૂપ થવા માટે છેલ્લા ૧૫ વર્ષોથી લોકઉપયોગી સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યાછે તેમના દ્વારા સુરત ખાતે એક્તા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ કરી ૨૪  કલાક સેવાકીય પ્રવુતિ કરવામાં Continue Reading
અમરેલી
તા.૦૫/૦૨/૨૦૨૪ તથા ૦૬/૦૨/૨૦૨૪ ના રોજ સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પે સેન્ટર શાળા નં.૫ ના ધોરણ ૬ થી ૮ ના ૭૫ વિદ્યાર્થીઓને પ્રાકૃત્તિક ખેતી અંતર્ગત જય રામનાથ વર્મી કમ્પોસ્ટના સાર્થકભાઈ અશ્વિનભાઈ ઠાકર દ્વારા પ્રાકૃત્તિક ખેતી કેવી રીતે કરવી તથા પ્રાકૃત્તિક ખેતીના ફાયદાઓ સમજાવવામાં આવ્યા, તેમજ હાલની પરિસ્થિતિમાં કૃત્રિમ ઝેરયુક્ત ખાતરમાં ઉગાડેલા શાકભાજી તથા Continue Reading
અમરેલી
વસંત પંચમી અને વેલેંટાઈન ડે. કેવો અજબ સંયોગ.. બંનેનો પ્રારંભ વ થી થાય છે અને અંતિમ બિંદુ નિર્મળ પ્રેમ..પ્રેમ એટલે આપીને પામવાનનું આવિર્ભાવનું પ્રાગટય. ઘણાં વર્ષો બાદ આ સંયોગ પણ સર્જાયો છે…!! વિચારધારા પૂર્વાભિમુખ હોય કે પશ્ર્ચિમાભિમુખ એક વાત તો સ્પષ્ટ છે કે પ્રેમની અભિવ્યક્તિ તો ક્ષણે ક્ષણે અને શ્વાસે શ્ર્વાસે સંભવ છે. ઘણીવખત હ્રદયના […]Continue Reading
અમરેલી
અમરેલીના યુવાન અને કર્મઠ ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરિયાએ પોતાના મતવિસ્તારના રસ્તાઓના કામો તાત્કાલિક ધોરણે મંજૂર થાય તે માટે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભારપૂર્વક રજૂઆત કરેલ. જે અન્વયે સરકારના માર્ગ અને મકાન વિભાગનાં પંચાયત હસ્તકના વડિયા – અમરનગર રોડ, અંદાજિત ૪.૦૦ કિલોમીટર રસ્તાના રિસરફેસના કામ માટે રૂપિયા ૨ કરોડની રકમ Continue Reading
અમરેલી
ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન પ્રમુખ ઈકબાલ મેમણ ઓફિસર નું સ્વપ્ન અને મિશન કે ભારતની સમગ્ર મેમણ જમાતમાં યુવા ટિમ બને અને તેવો તેમની જમાત અને ફેડરેશનને મજબૂત કરે અને સૌરાષ્ટ્ર ના મેમણ યુવાનો ફેડરેશન સાથે જોડાય ને ફેડરેશન અને તેમની લોકલ જમાત ની પવૃત્તિ માં રસ લઇ ને આગળ આવે તે હેતુ થી માર્ચ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા નાવલી નદી કાંઠે ડેમ પાસે આવેલ સુપ્રસિધ્ધ હાથા આંબા ની ખોડિયાર મંદિરે આગામી તારીખ 17/02 ને શનિવાર મહાસુદ આઠમ ના દિવસે ભગવતી જોગમાયા ખોડીયાર માતાજી નો પ્રાગટ્ય દિવસ જન્મ જ્યંતી ની પરમ પૂજ્ય મહંત રામદાસ બાપુના સાનિધ્યમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે આતકે ખોડિયાર માતાજી નું પૂજન, અર્ચન, ધ્વજારોહણ, યજ્ઞ, મહા આરતી, સમૂહ મહાપ્રસાદ, […]Continue Reading
અમરેલી
અમરેલી શહેર માં બહુચર્ચિત ગૌચર માટી ખનન મુદ્દે જાણીતા RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા ની સરકાર ના ખાણ ખનીજ વિભાગ માં આધાર પુરાવા સાથે થયેલ ફરિયાદ બાદ જિલ્લા કલેકટર શ્રી અમરેલી ના આદેશ થી સબંધ કરતા તંત્ર ના સયુંકત સંકલન માં ગૌચર માંથી માટી ખનન કરી રોડ બનાવતા નેતા ના ઈજનેર પુત્ર સામે દંડાતમક કાર્યવાહી કરવા […]Continue Reading
અમરેલી
રાજકોટ  ભાવનગર ની શિશુવિહાર સંસ્થાન દ્વારા બાળ શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં નોંધપાત્ર યોગદાન આપનાર સિસ્ટર નિવેદિતા સંકુલ ના ઉપક્રમે યોજાયેલ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ શિશુવિહાર સંસ્થા ની બાળ પ્રવૃત્તિ ના શિક્ષક શ્રી પ્રીતિબેન ભટ્ટને એનાયત થયો તારીખ ૧૩ .મંગળવાર. સવારે ૧૦-૦૦ કલાકે રાજકોટમાં યોજાયેલ સમાહરો માં રામકૃષ્ણ આશ્રમ ના અધ્યક્ષ સ્વામી શ્રી નિખીલેશ્વર આનંદજી મહારાજના વરદ Continue Reading