રાજકોટ હિંગોળગઢ — પ્રકૃતિ શિક્ષણ નું ઉત્તમ સ્થળ આ અભયારણ્ય ગુજરાતની વન્ય પ્રાણીસુષ્ટિના વિવિધ પાસાઓથી ભરપુર છે. આ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય રાજકોટ જીલ્લાના જસદણ (એક વખતનું રજવાડુ)થી ફકત ૧૦ કિ.મીના અંતરે આવ્યું છે તો ઘેલા સોમનાથથી ફક્ત ૧૪ કિ.મીના અંતરે આવ્યું છે હિંગોળગઢ નાનું પણ મહત્વ ધરાવતું અભયારણ્ય છે. જયાં વન્યપ્રાણીઓની જાળવણી અંગેની જાગૃતિ Continue Reading


















Recent Comments