Home Archive by category અમરેલી (Page 588)

અમરેલી

અમરેલી
રાજકોટ હિંગોળગઢ — પ્રકૃતિ શિક્ષણ નું ઉત્તમ સ્થળ આ અભયારણ્ય ગુજરાતની વન્ય પ્રાણીસુષ્ટિના વિવિધ પાસાઓથી ભરપુર છે. આ હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય રાજકોટ જીલ્લાના જસદણ  (એક વખતનું રજવાડુ)થી ફકત ૧૦ કિ.મીના અંતરે આવ્યું છે તો ઘેલા સોમનાથથી ફક્ત ૧૪  કિ.મીના અંતરે આવ્યું છે હિંગોળગઢ નાનું પણ મહત્વ ધરાવતું અભયારણ્ય છે. જયાં વન્યપ્રાણીઓની જાળવણી અંગેની જાગૃતિ Continue Reading
અમરેલી
ગાંધીનગર તા.૧૭ ઓક્ટોબર, ૨૦૨૩ (મંગળવાર)   ટેક્નોલોજીના ઉપયોગ થકી અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા પુરી પાડવાના ઉદ્દેશ સાથે દીપ શાળા પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાની ૮૦ પ્રાથમિક શાળાઓમાં ૧૫ હજારથી વધુ બાળકોના શૈક્ષણિક પરિણામો સુધારવાની એક પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઇ Continue Reading
અમરેલી
પી.સી.પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત જિલ્લાના તમામ વિસ્તારોમાં રજીસ્ટર્ડ હોય તેવા હોસ્પિટલ, ક્લિનીક, સંસ્થાઓ માટે સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત છે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અંતર્ગત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. હોસ્પિટલ, ક્લિનીક, સંસ્થાઓએ ફરજિયાત સીસીટીવી કેમેરા ઓડીયો-વીડિયોનું ૩૦ દિવસ Continue Reading
અમરેલી
 જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી.  જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ ગત બેઠકની સમીક્ષા સાથે આગામી સમયના આયોજન અને રોડ સેફ્ટીને લગતા કાર્યોની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રોડ સેફ્ટીને લગતી કામગીરી માટે રાજ્ય સરકારના નિર્દેશ મુજબ એન્જિનિયરીંગ, એજ્યુકેશન અને Continue Reading
અમરેલી
 રાજ્યવ્યાપી “સ્વચ્છતા” અભિયાન અંતર્ગત રાજયના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા હવે દૈનિક ધોરણે ખાસ “સ્વચ્છતા’ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.  જિલ્લામાં આગામી બે મહિના દરમિયાન સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે ઉપરાંત આગામી ૮ સપ્તાહ દરમિયાન દર રવિવારે થીમ આધારિત વિશેષ સ્વચ્છતા ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે. સમગ્ર Continue Reading
અમરેલી
 રાજ્યસરકારનાત્ંરમતગમત, યુવાઅનેસાંસ્કૃતિકપ્રવૃત્તિઓ, હેઠળનીકમિશ્નર,યુવકસેવાઅનેસાંસ્કૃતિકપ્રવૃત્તિઓનાંઉપક્રમેજિલ્લાયુવાઅનેસાંસ્કૃતિકપ્રવૃત્તિઓનીકચેરીઅમરેલીદ્વારાઆયોજિત“સાહસિકપ્રવૃત્તિઓનેપ્રોત્સાહન”અન્વયેઅમરેલીજિલ્લામાંઝોનકક્ષાસાહસિકપ્રવૃત્તિઓનાતાલીમકોર્ષમાટેઈચ્છુકયુવક-યુવતીઓમાટે૫ (પાંચ) દિવસનીનિવાસીતાલીમશિબિરનુંઆયોજનઆગામીદિવસોમાંથનારછે. Continue Reading
અમરેલી
સાવરકુંડલાની નવરાત્રી અને નવરાત્રી મંડળોએ પ્રાચીન પરંપરા જાળવી રાખી છે જય ભારત રાસ મંડળ છેલ્લા 40 વર્ષથી એટલે કે ત્રીજી પેઢી ના ખેલૈયાઓ આ રાસ મંડળ ની અંદર દેશી ગરબા અને તબલા ના તાલે વિવિધ પ્રકારે રાસ લઈ લોકોનું આકર્ષણ ઊભું કર્યું છે. છેલ્લા પાંચ વર્ષથી જય ભારત રાસ મંડળ દ્વારા ચોરણી અને કેડીઓ તિરંગા […]Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી.ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ, સાવરકુંડલાના એન.એસ.એસ વિભાગના સ્વયં-સેવિકા બહેનોએ સરકારશ્રીના પરિપત્ર “સ્વચ્છતા એ જ સેવા”માં જાહેર સ્થળોની સફાઈ અભિયાન અંતર્ગત તારીખ ૧૭/૧૦ /૨૭ ના રોજ સાવરકુંડલા તાલુકાના બસ- સ્ટેશન ની સફાઈ કરી તથા પ્લાસ્ટિકના કચરાને સળગાવી નિકાલ કર્યો. તથા લોકોને કચરો કચરાપેટીમાં નાખો, જ્યાં ત્યાં ગંદકી ન Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ભાજપની સુચના અને સાંસદશ્રી નારણભાઈ કાછડીયા તેમજ ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના માર્ગદર્શન તળે સાવરકુંડલા નગરપાલિકા જનરલ બોર્ડ બેઠક મળી હતી જેમાં વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ અને કારોબારીની રચના કરવામાં આવી સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા મહિલાઓને ૩૩ ટકા અનામત અને આપણા વૈજ્ઞાનિકો દ્વારા ચંદ્રયાન ૩ નું સફળ પ્રક્ષેપણ અને સાવરકુંડલા ધૂળ મુક્ત Continue Reading
અમરેલી
મ્હે.અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટ કરવાં સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી.ભંડારી સાહેબ અમરેલી વિભાગનાઓએ માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે બાબરા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર. એચ. રતન સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ચોક્કસ બાતમી આધારે બાબરા પોલીસ સ્ટાફ દ્વારા બાબરા પો.સ્ટે. પાર્ટ એ. ગુ.ર.નં. Continue Reading