Home Archive by category અમરેલી (Page 588)

અમરેલી

અમરેલી
એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના સાથી હાથ બઢાના.. સેવાકીય પ્રવૃત્તિઓ માટે સેવાકીય ભાવના જ જરૂરી છે.. સાવરકુંડલા તાલુકાના ભુવા ગામે અન્નપૂર્ણા ટીફીન સેવા કેન્દ્રનો પ્રારંભ થયો. લોકસહયોગ હોય અને સંસ્કૃતિ સેવાની હોય તો પછી ધાર્મિક કે સામાજિક સંગઠનો પણ આવા સેવાકીય મહાયજ્ઞમાં પોતાનું યથાશક્તિ યોગદાન આપે છે. શ્રમદાન એ પણ મહાદાન છે અને […]Continue Reading
અમરેલી
બાળકએ ઈશ્વરનું રૂપ છે જે  બાબતને ચરિતાર્થ કરતા મોમાઈ પરા વિસ્તાર જેસર રોડ પર રહેતા પરમિતાબેન,ધુપલબેન અને નીલમબેને તે વિસ્તારના આંગણવાડીના બાળકો અને મુખ્ય કાર્યકર્તા રેખાબેન પરમારને મળી બાળકોને પોતાની માતા સ્વ. રેખાબેન ગોરધનભાઈ ચોરવાડીયાની તિથિ નિમિત્તે ૫૦  ડીશ સેટ ભેટ આપી સાચા અર્થ તિથિ ભેટ અર્પણ કરી હતી.Continue Reading
અમરેલી
અમરેલી ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ ખાતે દેશનો પ્રથમ સ્ટાર્ટ અપ સ્ટુડીયો શરૂ કરવામાં આવ્યો. ડો. કલામ ઇનોવેટીવ સ્કૂલ  તેમજ  પાયોનીયર ડોમ કંપની દ્વારા શાળાના વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ તેમજ ઇનોવેશનને પ્રોત્સાહન આપવાના હેતુથી દેશનો પ્રથમ સ્ટાર્ટ અપ સ્ટુડિયો કલામ કેમ્પસ સાથે સ્થાપવામાં આવ્યો. આ તકે પાયોનીયર ડોમ ના સ્થાપક રામકૃષ્ણ સમેરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી. તેમણે વિદ્યાર્થીઓને […]Continue Reading
અમરેલી
રાજ્ય સરકાર દ્વારા અમરેલી જીલ્લામાં નવા બનાવેલ અમૃત સરોવરને સુવિધાયુકતા બનાવવા માટે આયોજનના ભાગરૂપે અમરેલી જીલ્લા વિકાસ અધિકારી દિનેશ ગૌરવના અધ્યક્ષ સ્થાને અમરેલી જીલ્લાના અમૃત સરોવર માટે વીડિઓ કોન્ફોરન્સ યોજાય હતી. જેમાં આગામી સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટ ની ઉજવણીના ભાગ રૂપે અમૃત સરોવરો ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ વિષય પર […]Continue Reading
અમરેલી
 અમરેલી ના લોકો ને ન્યાય માટે હવે માત્ર એક આશા નું કિરણ એ આ દેશ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ છે લોકશાહી વેવસ્થા માં પ્રધાનમંત્રી એ દેશ ની પ્રજાનાના માય બાપ તરીખે ગણાય ત્યારે તેમની આ પીડિત પ્રજા ને ન્યાય અપાવવો તે એક ફરજ બની જાય છે  આજ મારા અમરેલી ના જે લોકો એ […]Continue Reading
અમરેલી
અમરેલીના સેવાભાવી યુવાન અને કાવેરી ગોળના માલિક નાસીરભાઈ ટાંક સાવરકુંડલા મનોરોગ્ય આશ્રમ માનવ મંદિરના ભક્તિ બાપુની સેવામાં હંમેશા સહયોગી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા વર્ષથી તે પોતાનો જન્મદિવસ માનવ મંદિરે મનાવે છે સાવરકુંડલા માનવ મંદિરે નાસીરભાઈ અને મિત્ર મંડળે આવી બપોરનું ભોજન કરાવ્યું મનોરોગી બહેનોના અને ભક્તિબાપુ ના આશીર્વાદ લીધા અને ત્યારબાદ  આ મનોરોગી બહેનોને […]Continue Reading
અમરેલી
અમરેલીના સેવાભાવી યુવાન અને કાવેરી ગોળના માલિક નાસીરભાઈ ટાંક સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિરના ભક્તિરામબાપુની સેવામાં હંમેશા સહયોગી રહ્યા છે ત્યારે છેલ્લા ઘણા વર્ષથી તે પોતાનો જન્મદિવસ માનવ મંદિરે મનાવે છે સાવરકુંડલા માનવ મંદિરે નાસીરભાઈ અને મિત્ર મંડળે આવી બપોરનું ભોજન કરાવ્યું મનોરોગી બહેનોના અને ભક્તિરામબાપુના આશીર્વાદ  લીધા અને ત્યારબાદ  આ મનોરોગી બહેનોને સ્પેશિયલ Continue Reading
અમરેલી
આજરોજ તા.૧૧/૦૭/૨૦૨૩ ના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને લેઉવા પટેલ સમાજનું રત્ન જેણે સમાજને ભક્તિના કાજે શક્તિના રૂપે સંગઠિત કરી સમાજને એક નવી દિશા તરફ લઈ જનાર સમાજ શ્રેષ્ઠી શ્રી નરેશભાઈ પટેલનો ૫૮ મો જન્મ દિવસ હોય સાવરકુંડલા ખોડલધામ સમિતિ દ્વારા આજરોજ શ્રી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ  […]Continue Reading
અમરેલી
જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા વર્ષ ૨૦૨૪-૨૫ માટે ધો.૫માં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. તા.૧૦ ઓગસ્ટ સુધી www.navodaya.com પર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરુ છે. પ્રવેશ પરીક્ષા આગામી તા.૨૦ જાન્યુઆરી, ૨૦૨૪ને સવારે ૧૧.૩૦ કલાકે યોજાશે. ધો.૫માં સત્ર ૨૦૨૩-૨૪માં અભ્યાસ કરતા છાત્રો આવેદન કરી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરનાર વિદ્યાર્થીઓની જન્મ તારીખ ૦૧.૦૫.૨૦૧૨ થી ૩૦.૦૭.૨૦૧૪ Continue Reading
અમરેલી
અમરેલી શહેરની અંદર પીજીવીસીએલ કંપનીની લાઈટ જાય તો ફોલ્ટ લખાવવા માટે એક જ ઓફિસ આવેલી છે તેની અંદર લેન્ડલાઈન નંબર અને મોબાઈલ નંબર એક જ વ્યક્તિ રિસીવ કરે છે અમરેલીના 1.5 લાખ લોકો ફોલ્ટ માટે ફોન કરે તો 30 મિનિટે પણ ફોલ્ટ લખાવવાનું વારો આવતો નથી લોકો ફરિયાદ કરવા માટે સતત લાઈનમાં રહેવું પડે છે […]Continue Reading