Home Archive by category અમરેલી (Page 588)

અમરેલી

અમરેલી
દામનગર નગરપાલિકા તંત્ર માં જાણીતા RTI એક્ટિવિસ્ટ નટવરલાલ ભાતિયા એ પાલિકા ના મંજુર મહેકમ થી વધુ ૩૫ લાખ ની ચુકવણી સંદર્ભે માહિતી માંગી હતી જે માહિતી પાલિકા તંત્ર દ્વારા  છુપાવી સવાલ વાળી માહિતી નહિ આપતા અરજદારે લાઠી નાયબ કલેકટર સાહેબ પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરતા પ્રાંત અધિકારી લાઠી દ્વારા આ અરજ સબંધ કરતા RCM ભાવનગર […]Continue Reading
અમરેલી
સમગ્ર ભારત અત્યારે રામ બની રહયુ છે ત્યારે અમરેલી જીલ્લાના સાવરકુંડલાના પ્રથમ વખત ધારાસભ્ય બનેલા શ્રી મહેશ લાલજીભાઇ કસવાલા કે જેઓ સાવરકુંડલાની જનતા માટે આશીર્વાદ સ્વરૂપ ચુંટાયા હોય તેવુ લાગી રહયુ છે કારણ કે, શ્રી કસવાલા ધારાસભ્ય બન્યા પછી છેલ્લા ૦૧ વર્ષમાં સરકારશ્રીમાં અઢળક ગ્રાન્ટો લાવેલ છે અને હાલ વધુ રકમ સાવરકુંડલાની જનતાના સુખાકારી અને સમૃઘ્ધી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના બગસરા મુકામે શ્રી સ્વામીનારાણય મંદિરના દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને  ‘પ્રાકૃતિક કૃષિ’ પરિસંવાદમાં ઉપસ્થિત રહેવા પધારે રાજ્યયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ Continue Reading
અમરેલી
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણી પ્રસંગે અમરેલી જિલ્લાના બગસરા ખાતે પધાર્યા છે, ત્યારે ભવ્ય મંદિરના પ્રાંગણમાં  મૂર્તિ પ્રતિષ્ઠાની ઉજવણીના ૮માં દિવસે યોજાયેલ સમારોહમાં રાજ્યપાલશ્રીને તેમના જન્મદિને અમરેલીના ૧૧ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીથી તૈયાર કરેલ ૧૧ અલગ અલગ ખેત પેદાશોની ભેટ આપી હતી. Continue Reading
અમરેલી
 રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. રાજ્યપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે  ‘દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવનો દિવ્ય અને ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.     બગસરા સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ‘દિવ્યમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા’ મહોત્સવ Continue Reading
અમરેલી
દામનગર શહેર માં પૃષ્ટિયમાર્ગી શ્રી મદનમોહન લાલજી ની હવેલી ખાતે ભગવાન શ્રી રામચંદ્રજી ની પવિત્ર જન્મ ભૂમિ અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ નું આગમન થતા સમગ્ર દામનગર શહેર ના વૈષ્ણવો માં હરખ ની હેલી શહેર ના રામજી મંદિર થી પ્રસ્થાન પુજીત અક્ષીત કુંભ શહેર માં રાજ માર્ગો ઉપર ભવ્ય રાસોત્સવ સાથે શહેર ના પૃષ્ટિય માર્ગી શ્રી […]Continue Reading
અમરેલી
દામનગર સમગ્ર શહેર રામમય બન્યું સ્વામી નારાયણ ગુરુકુળ થી પૂજ્ય સંતો એ સૌથી લાંબી રેલી નું પ્રસ્થાન કરાવ્યું  અયોધ્યા ભગવાન શ્રી રામચંદ્રજી મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્વે ભવ્ય ઉજવણી ઓનો પ્રારંભ ઠેર ઠેર ધજા પતાકા કમાન દરવાજા ને રોશની નો ઝળહળાટ સરકારી મિલકતો અને ખાનગી સંસ્થા ઓને મનમોહન સુશોભન કરાયું આજ થી ત્રણ દિવસ અલગ અલગ શેક્ષણિક […]Continue Reading
અમરેલી
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમન પૂર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મંદિરોને સ્વચ્છ રાખવા આહ્વાન કર્યું છે ત્યારે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની આગેવાનીમાં સાવરકુંડલા શહેરમા ધનાબાપુ આશ્રમ, સાવર સ્મશાનમા તમામ મુર્તીની સાફાઇ, વિંઝુડાવાસ, સોમનાથ મહાદેવ મંદિર, કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, ઉતાવળા હનુમાન મંદિર,  પરમસુખ હનુમાનજી દાદા, રામેશ્વર મહાદેવ Continue Reading
અમરેલી
આગામી તારીખ ૨૨ જાન્યુઆરીના સોમવારના રોજ અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના નુતન મંદિરનો ઐતહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઇ રહ્યો છે ત્યારે સમગ્ર ભારતના હિન્દુ સમાજમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આગવા ઉત્સાહનો માહોલ છવાયો છે અને સહુ કોઈ ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રળિયામણી ઘડીની રાહ જોઈ રહ્યા છે  ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના ટી.વી નાઈનના ભાઈ ભાઈ એપિસોડના મહેન્દ્રભાઈ બગડાના સુપુત્ર કલરવ દ્વારા ભગવાન શ્રી રામજીના સ્તુતિ ગાન સાથેની અદ્ભૂત રચના સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તથા માનવમંદિરના પૂ. ભક્તિરામ બાપુના આશીર્વાદ સાથે લોંચ કરવામાં આવી. . ગીતના શબ્દો જ એવા છે કે સૌ કોઈને પસંદ પડી જા. ગીતના શબ્દો રામ કે સાથ સાથ સિયા કે સંગ સંગ […]Continue Reading