Home Archive by category અમરેલી (Page 589)

અમરેલી

અમરેલી
પીન્ટુ ભાઈ વડેરા,હાર્દિક ખીમાણી,નિશિતભાઈ વસાણી આ ત્રણેય ભાઈઓ પરિવાર સાથે જતીપુરા ગીરીકંદ્રામાં દંડવતી પરિક્રમા યાત્રાએ જઈ રહ્યા છે. આ શુભ અવસરે તેમની યાત્રા મંગલમય બને તેવી ઠાકોરજીને પ્રાર્થના કરતાં જસરાજ સેનાના પ્રમુખ હિતેશ સરૈયા,મયુરભાઈ પોપટ,રાકેશભાઈ ગઢીયા,દિનેશ કારીયા (LIC), આનંદ વણજારા, સૂજય ખીમાણી,હાર્દિક અઢિયા,ભરતભાઈ ગાંધી વગેરેએ જસરાજ સેના વતી આ મંગલ શુભ અવસર Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા શહેર ખાતે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા દ્વારા ભારતીય જનતા પાર્ટીના એક બુથ લેવલના કાર્યકર્તા નીતિનભાઈ ડાભીની દીકરીનું કન્યાદાન કરવામાં આવ્યું હતું. સુરેશ પાનસુરીયા હર હંમેશ સમાજ સેવાને લોક સેવાના કાર્યો કરતા હોય ત્યારે આજે એક સામાન્ય પરિવારની દીકરીનું કન્યાદાન કરી સમાજને એક નવું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરેશ પાનસુરીયા […]Continue Reading
અમરેલી
ગુજરાતમાંછેલ્લા ૩૦ વર્ષથી ભાજપનુંશાસન છે અનેકેન્દ્રમાંછેલ્લા ૧૦ વર્ષથી ભાજપનુંશાસન છે, અનેઆ ભાજપના રાજમાં આજે સમગ્ર ગુજરાતના ગામડાઓ ભાંગીનેખાલીખમ થઈ ગયા છે, ભાજપના રાજમાંગામડાઓમા સારા રસ્તાઓ પણ નથી, ગુજરાતના હજુ પણ ઘણા એવા ગામો છે ત્યાંવીજળીની પૂરતી સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી, આજે ગામડાના લોકોનેપીવા માટેનું ટે સારું અનેમીઠા પાણીની પણ વ્યવસ્થા ૩૦ વર્ષેભાજપ સરકાર કરી શકી […]Continue Reading
અમરેલી
આમ તો આ શિયાળાના  પોષ અને મહા મહિનો એટલે ઠંડીની પૂરબહાર મૌસમ. પરંતુ  કોની બુરી નજર પડી આ મૌસમી ઋતુઓની આજે તો જાણે ઉનાળા જેવું વાતાવરણ લાગે છે. હજુ ત્રણ પહેલાં જ સ્વિત્ઝર્લેન્ડની એક હિમપર્વતની તસવીરો અખબારી માધ્યમમાં પ્રસિદ્ધ થઈ હતી. બરફથી ઢંકાયેલી એ પર્વતોનો રંગ શ્ર્વેત ને  બદલે સોનેરી લાગતો હતો. સહરાનાં રણમાં આવેલી […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સ્વચ્છતા સર્વેક્ષણ માં તાજેતર માં નેશનલ કક્ષા એ ૨૮૩૨ મો અને રાજ્ય કક્ષા એ ૯૯ માં નંબર આવી સ્વચ્છતા અભિયાન ક્યાં વિસ્તાર માં ક્યાં વારે કરાય છે તેની પાલિકા તંત્ર એ સ્પષ્ટતા કરવી જોઈ પાલિકા આટલા માટે તો સીસી ટીવી કેમેરા નથી મુક્તિ સ્વચ્છતા અભિયાન ખુલ્લું પડી જાય તો ? નગરપાલિકા માં […]Continue Reading
અમરેલી
દામનગર ના શાખપુર સરપંચ જશુભાઈ ખુમાણ દ્વારા સક્રિય સરપંચ તરીકે જ્યાર થી ચૂંટાઈને આવ્યા ત્યારથી સતત સામાજિક સમસ્યા ઓના મુદ્દે સકારાત્મક રજૂઆતો અને અસરકારક પત્ર વહેવારો માટે ખૂબ જાણીતા છે  શિક્ષણ આરોગ્ય પરિવહન કે નાની મોટી સમસ્યા માટે સતત અગ્રેસર રજૂઆતો મીડિયા સુધી પહોંચાડી સુખદ ઉકેલ સુધી પ્રત્યનશીલ રહે છે તાજેતર માં શાખપુર ગામમાં એસ […]Continue Reading
અમરેલી
લાઠી રેલવે સ્ટેશન ખાતે અમરેલી જીલ્લા ના વિશ્વ હિન્દુ પરિષદના અધયક્ષ એડવોકેટ  ઇતેશભાઇ મહેતા અને પૂર્વ  જીલ્લા અધ્યક્ષ ડોક્ટર ભાનુંભાઇ કિકાણી તેમજ પારુલબેન મહેતા અયોધ્યા દર્શન કરવા જતા લાઠી વિશ્વ હિન્દુ પરિષદ  બજરંગ દળ તથા  વિવિધ સંસ્થાઓ દ્વારા અયોધ્યા દર્શન કરવા જતા શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ ના  અધ્યક્ષ  ઈતેશભાઇ એ જણાવ્યું […]Continue Reading
અમરેલી
દામનગર સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં BAPS સંસ્થા વરિષ્ઠ સંતો પૂજ્ય સ્વામી શ્રીભક્તિમતયદાસજી  સ્વામી શ્રીદિવ્યનંદનદાસજી  સ્વામી શ્રી ભગવતકિર્તનદાસજી સ્વામી શ્રી અંન્તદાસજી ની પાવન નિશ્રા માં પાથેય પર્વ (ડાબરા મહોત્સવ) એવમ દિવ્ય સતસંગ યોજાયો પૂજ્ય સંતો ની માર્મિક ટકોર કરતા દ્રષ્ટાંત સાથે હજારો સતસંગી પરિવાર ની સામુહિક હાજરી માં ડાબરા મહોત્સવ માં શ્રી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના કુંડલા વિભાગમાં પૂજ્ય શામજીબાપુ શાકમાર્કેટ નગરપાલિકા દ્વારા ૧૭ વર્ષ બાદ ફરીથી શરૂ કરવામાં આવેલ આ  દેવળા ગેટ ખાતે આવેલ પૂ. શામજીબાપુ શાકમાર્કેટની સાવરકુંડલા લીલીયાના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુલાકાત લીધી. વેપારી મિત્રો સાથે સંવાદ સાધી અનુકૂળ વાતાવરણ પૂરું પાડવાની પ્રતિબદ્ધતા ધારાસભ્યશ્રીએ દર્શાવી. મુલાકાત  દરમ્યાન નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ Continue Reading
અમરેલી
દામનગર નગરપાલિકા ના સત્તાધીશો ની દબાણદાર ને ખુલ્લી મદદ ૧૪ નાણાંપંચ ની રૂપિયા ૩૨ લાખ ની બજરંગનગર થી ખીડિયારનગર ને જોડતા નાળુ બનાવવા જાહેર રસ્તા ની ગ્રાન્ટ રદ દબાણદારો ના ચાર માંડવા ન હટાવવા પડે તેવી તંત્ર ની મેલી મુરાદ ગત તા.૨૫/૧૦/૨૧ ના રોજ ઠરાવ નં ૨૯૦ થી ૧૪ માં નાણાંપંચ ની ગ્રાન્ટ માંથી બજરંગનગર […]Continue Reading