Home Archive by category અમરેલી (Page 589)

અમરેલી

અમરેલી
 આજરોજ ૨૧ ડીસેમ્બરના રોજ  પી.પી.એસ.હાઇસ્કૂલ-વંડામાં મતદાતા જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત સાવરકુંડલા તાલુકાના મામલતદાર  શૈલેષભાઇ એચ.બારીયા તેમજ નાયબ મામલતદાર ખર્વેશભાઇ જોષી ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન શાળાના બીએલઓ. સુપરવાઇઝર  પ્રહલાદભાઇ ચૌહાણે મતદાન અંગે યુવા વિધાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતુ.શાળાના આચાર્ય સંજયભાઇ ચૌહાણે નવા મતદાતા તરીકે નામ કેવી Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકા ભાજપ મિડિયા સેલના કારોબારી સભ્ય જગદીશભાઈ ઠાકોર દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને સાવરકુંડલા નગરપાલિકાના તમામ કામદારોને મળતાં વતનમાં કેન્દ્ર સરકારના નવા પરિપત્ર મુજબ ૪૬૧ રૂપિયા આઠ કલાક નોકરીના ચુકવવા બાબત રજૂઆત કરી હતી.  સાવરકુંડલા નગરપાલિકાના ચીફ ઓફિસર બોરડ સાહેબ અને સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રીવેદી સાહેબને સાવરકુંડલા Continue Reading
અમરેલી
સારહિ યુથ ક્લબ ઓફ અમરેલી પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી, અમરેલી નાગરિક બેંક ચેરમેન શ્રી જયેશભાઈ નાકરાણી, જિલ્લા ખરીદ વેચાણ સંઘ ચેરમેન શ્રી જેન્તીભાઈ પાનસુરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી બગસરાની શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીએ અવિરત વિકાસ સાધીને ગ્રામ્ય વિસ્તારોમાં સહકારી પ્રવૃતિઓને વેગ આપવાનું કામ કર્યું છે. સંસ્થાની સહકારી અને સેવાકીય પ્રવૃતિઓને ધ્યાનમાં રાખીને Continue Reading
અમરેલી
લોકસાહિત્ય સેતુ દ્વારા માનવ મંદિર સાવરકુંડલાના સંત શિરોમણી રામાયણી પૂજ્ય ભક્તિરામ બાપુના અધ્યક્ષ સ્થાને પુસ્તક પ્રાગટ્યોત્સવ રાજુલા પથ્થરની નગરીના સંવેદનશીલ મહાન સાહિત્યકાર શ્રી જે.પી. ડેર સાહેબ લિખિત પુસ્તકનું વિમોચનપ.પૂ.ભક્તિરામબાપુ તથા મૂર્ધન્ય કવિ શ્રી હર્ષદ ચંદારાણાના વરદ હસ્તે  થશે.આ પ્રસંગે ડોક્ટર જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મોટાભાઈ સંવટની ખાસ Continue Reading
અમરેલી
ગત.તા.૨૦ ના રોજ સાવરકુંડલા તાલુકાના વંડા મુકામે આવેલ શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ વંડામાં સા.કુંડલાના જેઈ.એન્જિનીયર એમ.બી. આહીર, ઈએ બી.કે.શુકલ, તેમજ એલએમ. આર.એ.વાળા ઉપસ્થિત રહ્યા હતા.તેમણે શાળાના વિદ્યાર્થીઓને વીજ બચાવ તેમજ વિધુતના અન્ય સ્ત્રોતો તેમજ પર્યાવરણીય અસરો વિશે ખુબ સરસ માહિતી પુરી પાડી હતી. તેમજ વીજળી બચાવ અંગે શપથ લેવડાવ્યા હતા એમ દિપકભાઈ ઝડફિયાની એક અખબારી યાદીમાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના એક ગામમાં રહેતી મહિલાએ ૧૮૧ માં કોલ કરી પોતાનું લગ્ન જીવન બચાવા માટે મદદ માંગેલ હતી.જેથી તુરંત,જ અમરેલી ૧૮૧ અભયમ ટીમ સ્થળ પર પહોંચી મહિલા સાથે પરામર્શ કરતા જાણવા મળેલ કે *પીડિતા ના બાર વર્ષ પહેલા લગ્ન થયેલા હતા ને તેમના લગ્ન જીવન દરમિયાન સંતાન માં બે દીકરાઓ હતા,પરિણીતાના પતિ સાથે […]Continue Reading
અમરેલી
પ્રદેશ અગ્રણીઓ સિધ્ધાથભાઈ પટેલ, લલીતભાઈ કગથરા, લલીતભાઈ વસોયા, અમરીશભાઈ ડેર, પરેશભાઈ ધાનાણી, વિરજીભાઈ ઠુંમર, વિમલભાઈ ચુડાસમા, પુંજાભાઈ વંશ, ઠાકરશીભાઈ મેતલીયા, ધીરૂભાઈ દુધવાળા, જેનીબેન ઠુંમરની વિશેષ ઉપસ્થિતીમાં નવનિયુકત અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાતને આવકારવા તથા તમામ પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રીઓનો ઋણ સ્વીકાર સન્માન સમારોહનું આયોજન આગામી તા. ૨૨-૧૨-૨૦૨૩ Continue Reading
અમરેલી
લાઠી ૨૦ લાઠી ના શેખપીપરિયા હાઇસ્કૂલ પરિસર ખાતે ખોડલધામ સંસ્થાન ના નરેશભાઈ પટેલ રાજકોટ ના અમરેલી ગામે નિર્માણ થનાર કેન્સર હોસ્પિટલ ના ભૂમિ પૂજન નું આમંત્રણ પાઠવવા પધાર્યા  પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ ના પુત્રી રત્ન અનારબેન પટેલ નું મનનીય વક્તવ્ય જેનીબેન ઠુંમર સહિત સમગ્ર લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી ખોડલધામ સમિતિ […]Continue Reading
અમરેલી
સહકારથી સમૃદ્ધિ કરવાના સરકારના ધ્યેયને ખરા અર્થમાં સાર્થક સાબિત કરતા નાફેડ ના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા અમરેલી જિલ્લા ખાંભા ખાતે ડુંગળીની ખરીદી અંગે નાફેડના સતાધીશ સંગાથે એમ.ડી. દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું  ખેડૂતોના હિત માં કામ કરતી  નાફેડ સંસ્થા દ્વારા મહુવા અને ખાંભા ખાતે ડુંગળીની ખરીદી પ્રક્રિયા શરૂ રાખીને ખેડૂતોની વ્હારે ઊભી છે અમરેલી જિલ્લામાં […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના નાના ભંડારીયાના શ્રી મધુભાઈ ત્રાપસીયા ૭૦ વર્ષની વયના છે. વ્યવસાયે ખેડૂત અને હાલ નિવૃત્ત છે તેવા શ્રી મધુભાઈને કેન્સરની બિમારી થઈ હતી. શ્રી મધુભાઈએ કહ્યુ કે, પ્રથમ વાર જ્યારે કેન્સરની સારવાર કરાવવાની થઈ ત્યારે મારી પાસે આયુષમાન કાર્ડની વ્યવસ્થા નહોતી તેથી એ સારવાર વખતે અમે સ્વ ખર્ચે  રુ.૩.૫ લાખ ચૂકવી અને રાજકોટ ખાતે સારવાર […]Continue Reading