Home Archive by category અમરેલી (Page 589)

અમરેલી

અમરેલી
 અયોધ્યા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર વિશ્વમાંથી ફક્ત ૮૦૦૦ લોકોને ત્યાં જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ મહોત્સવમાં સાવરકુંડલા પંથકમાંથી  સંત શિરોમણી એવા કબીર ટેકરીના મહંત નારાયણદાસ બાપુ ને ૨૨ તારીખે અયોધ્યા શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એ હાજર રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું એ સાવરકુંડલા માટે એક ગૌરવની  બાબત છે. ૨૨ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં […]Continue Reading
અમરેલી
ગુજરાત પ્રદેશ ભા.જ.પ.ના પ્રમુખશ્રી સી.આર.પાટીલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત ભા.જ.પ કિસાન મોરચા દ્વારા પંડિત દિન દયાલ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જી નાં અંત્યોદયનાં ધ્યેય સાથે ચાલતી ગુજરાત ભા.જ.પ સરકાર અને કેન્દ્રમાં વિશ્વના લોકપ્રિય નેતા પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈ મોદીદ્વારા જન સામાન્ય માણસ, છેવાડાનાં સેવાથી વંચિત લોકોના કલ્યાણ માટે શરૂ કરવામાં આવેલ વિવિધ યોજનાઓના Continue Reading
અમરેલી
સમગ્ર હિંદુ સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ અયોધ્યા ખાતે મંદિરમા બિરાજમાન થવાના છે તેવા અવસરે આયોજીત ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને રોકવાના પ્રયાસને રાક્ષસી પ્રવૃતિ સાથે સરખાવતા અમરેલીના યુવા અગ્રણી અને ગુજરાત યુવા સેનાના અધ્યક્ષ રમેશ શિગાળાના અખબારી નિવેદન થી ખળભળાટ મચી ગયો છે.શિગાળા એ નિવેદનમા જણાવેલ છે કે, અલ્લાબાદ હાઈકોર્ટમા હરામી તત્વો દ્રારા અયોધ્યા […]Continue Reading
અમરેલી
આ તકે શહેર ભાજપ ના પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, મહામંત્રી શ્રી રાજેશભાઈ માંગરોલિયા, શિક્ષણ સમિતિ ના ચેરમેન શ્રી તુષારભાઈ જોશી, અમર ડેરી ના જનરલ મેનેજર શ્રી ધાર્મિકભાઈ રામાણી, લાઇન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ ના પ્રમુખ શ્રી દિવ્યેશભાઇ વેકરિયા, આરોગ્ય સમિતી ના ચેરમેન શ્રી હરિભાઈ કાબરિયા,શ્રી ધર્મેશભાઈ વિસાવડિયા,શ્રી શ્રી જયદીપભાઇ કાબરિયા ઉપસ્થિત રહ્યા હતા. વડતાલ સ્વામિનારાયણ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના જેસર રોડ ખાતે આવેલ નવનિર્માણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર.કે.પ્રાયમરી સ્કૂલ અને પ્રિયાંશી પ્લે હાઉસ ના બાળ મંદિર થી ધોરણ આઠ ના બાળકો નો રાજકોટ ખાતે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો જેમાં વિદ્યાર્થી ઓએ પ્રદ્યુમ્ન ઝુ પ્રાણી સંગ્રાલય, ફન વર્લ્ડ, રોટરી ડોલ્સ મ્યુઝિયમ, વોટ્સન મ્યુઝિયમ વગેરે સ્થળો એ શાળા ના બાળકો આનંદ અને […]Continue Reading
અમરેલી
માતાઓ, બહેનો અને ભાઈઓ લાંબા સંઘર્ષ પછી વિષ્ણુ ભગવાન ના સાતમા અવતાર પ્રભુશ્રી રામ ના વિજયી શોભા યાત્રા સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી પોષ સુદ, બારસ, વિક્રમ સંવત ૨૦૮૦ સોમવાર તા.૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના શુભદિવસે થશે.પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નૂતન રીતે, શ્રીરામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવુ મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થશે.આ અવસરે […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં વિશ્વ હિન્દુ પરિષદ ની સગઠનાત્મક  જવાબદારી સંભાળનાર સને ૧૯૯૦ માં દામનગર શહેર માં સક્રિય ભૂમિકા અદા કરનાર  વિશ્વ હિન્દુ પરિષદ અગ્રણી પત્રકાર નટવરલાલ ભાતિયા ને અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ઇતેશભાઈ મહેતા અને દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ઘનશ્યામભાઈ પરમારે આજે  દામનગર શહેર ના કલમ નવેશી પત્રકાર ભાતિયા […]Continue Reading
અમરેલી
દામનગર સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે સત્સંગ  અભ્યુદય યાત્રા માં હજારો સત્સંગી ઓને વરિષ્ઠ સંતો ની શ્રી મુખે દિવ્ય વાણી લાભ સત્સંગ અભ્યુદય યાત્રા એવમ દિવ્ય શાકોત્સવ માં સાનુકૂળ સાંપ્રત સમય માં આધ્યાત્મિક ધાર્મિક ઉન્નત થવા નું સૌથી મોટું પરિબળ તો સ્વામી નારાયણ ભગવાને બતાવેલ સિદ્ધાંતો નું ઉત્તમ આચરણ કરતા સત્સંગી પરિવારો એ ભગવાને બતાવેલ નિયમ […]Continue Reading
અમરેલી
દામનગર સ્વામી નારાયણ ગુરુકુળ ખાતે સત્સંગ  અભ્યુદય યાત્રા માં હજારો સત્સંગી ઓને વરિષ્ઠ સંતો ની શ્રી મુખે દિવ્ય વાણી લાભ સત્સંગ અભ્યુદય યાત્રા એવમ દિવ્ય શાકોત્સવ માં સાનુકૂળ સાંપ્રત સમય માં આધ્યાત્મિક ધાર્મિક ઉન્નત થવા નું સૌથી મોટું પરિબળ તો સ્વામી નારાયણ ભગવાને બતાવેલ સિદ્ધાંતો નું ઉત્તમ આચરણ કરતા સત્સંગી પરિવારો એ ભગવાને બતાવેલ નિયમ […]Continue Reading
અમરેલી
 રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર અંતર્ગત આવેલી સૂચનાઓને અનુસરી અમરેલી જિલ્લાભરમાં શહીદ વીરોની શ્રધ્ધાંજલિ આપવા માટે મૌન પાળવામાં આવશે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં, શહીદ દિન નિમિત્તે તા.૩૦ જાન્યુઆરી ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૧:00 વાગે બે મીનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ Continue Reading