
પણ હજુ બિસ્માર બિલ્ડિંગના એક ભાગની દીવાલ અડીખમ પડવાના વાંકે ઊભી હતી ત્યારે પાલિકાના સદસ્ય પુત્ર અને સામાજિક કાર્યકર સોહિલ શેખ, સદસ્ય પીયૂષભાઈ મશરૂ, લોહાણા સમાજ અગ્રણી કાનાભાઈ મશરૂ સ્થળ પર દોડી ગયા હતા અને પડી ગયેલા કાટમાળને જે.સી.બી. દ્વારા રસ્તા પરથી દુર કરાવ્યો હતો અને પડવા વાંકે ઉભેલી દીવાલને પણ પાડી દેવામાં આવી હતી […]Continue Reading
Recent Comments