વિશ્ર્વ ગ્રાહક સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા તારીખ ૧૯-૩-૨૪ ના રોજ હરિપ્રબોધન સત્સંગ મંડળના સત્સંગીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત વિશદ સમજણ આપવામાં આવી હતી. સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રવિભાઈ મહેતા અને પ્રણવભાઈ જોષી દ્વારા સહજાનંદ નગર ખાતે આવેલ લાલાભાઇ સાપરાના ઘરે યોજાયેલ સત્સંગ સભામાં રાત્રિના ૯ થી ૧૦ દરમિયાન ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા Continue Reading


















Recent Comments