Home Archive by category અમરેલી (Page 590)

અમરેલી

અમરેલી
વિશ્ર્વ ગ્રાહક સપ્તાહની ઉજવણી અંતર્ગત ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા તારીખ ૧૯-૩-૨૪ ના રોજ હરિપ્રબોધન સત્સંગ મંડળના સત્સંગીઓને ગ્રાહક સુરક્ષા સંબંધિત વિશદ સમજણ આપવામાં આવી હતી. સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળના રવિભાઈ મહેતા અને પ્રણવભાઈ જોષી દ્વારા સહજાનંદ નગર ખાતે આવેલ લાલાભાઇ સાપરાના ઘરે યોજાયેલ સત્સંગ સભામાં રાત્રિના ૯ થી ૧૦ દરમિયાન ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા Continue Reading
અમરેલી
ખાંભા તાલુકાના વાંકિયા ગામમાં આશરે ૧૫  દિવસ પહેલા  શૈલેષભાઈ પ્રવીણભાઈ દાફડા ગામ વાંકિયા તાલુકો ખાંભા જીલ્લો અમરેલી નામનો માનસિક અસ્થિર  વ્યક્તિ ઘરેથી  પૂછ્યા વગર નીકળી ગયેલ. જે થકી તેમના પિતા પ્રવિણભાઈ દ્વારા તેની શોધખોળ જિલ્લાના આસપાસના વિસ્તારમાં કરેલ પરંતુ તેમનો પુત્ર તેમને કોઈ પણ જગ્યાએથી મળેલ નહી. આખરે તેમને જાણીતા વકીલ  જીતેન્દ્રભાઈ રાઠોડ પાસે આવીને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે પ્રાથમિક શાળાની પાછળના ભાગે શાળાના બાળકો અવારનવાર રમતાં  તસવીરમાં જોઈ શકાય છે. આ વિસ્તારમાં પીજીવીસીએલના વાયર કેટલી હદે લુઝ તેમજ થાંભલેથી વાયરીંગ પણ આપ તસવીરમાં જોઈ શકો છો. ક્યારેય પણ આ બાળકો જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ છે ત્યારે જવાબદાર અધિકારીઓ દ્વારા આ સંદર્ભે  તાત્કાલિક અસરથી બાળકો જોખમમાં ન મુકાય તેની કાળજી […]Continue Reading
અમરેલી
શહેરના વેપારી, સામાજિક અને રાજકીય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ખાતે રિધ્ધિ ચોક ખાતે આવેલ શ્રી સાવરકુંડલા નાગરિક સહકારી બેંકના હોદેદારોની વરણી કરવામાં આવી. જેમાં નાગરિક બેંકના ચેરમેન તરીકે પ્રવિણભાઈ સાવજ, એમ ડી. પરાગ ત્રિવેદી તથા વાઈસ ચેરમેન ભરતભાઇ માનસેતાની વરણી કરવામા આવતાં  ઉપરોક્ત તમામ નવનિયુક્ત હોદેદારો પર ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભવિષ્યમાં Continue Reading
અમરેલી
શ્રીલંકા, નેપાળ, દિલ્હી, કર્ણાટક, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, સહિત વિભિન્ન રાજ્યો માંથી આવેલા પ્રતિનિધિમંડળ દ્વારા આજે સારહિ તપોવન આશ્રમ ની મુલાકાત લીધેલ અને નિરાધાર વૃદ્ધો માટે વિનામૂલ્યે ચાલતી આ સંસ્થાની વિઝિટ કરી ખૂબ જ પ્રભાવિત થયેલ હતા. તપોવન આશ્રમ ના સંસ્થાપક શ્રી મુકેશભાઈ સંઘાણી ને આ સેવા માટે અભિનંદન પાઠવ્યા હતા. અમરેલી ખાતે આંતરરાષ્ટ્રીય સહકારી તાલીમ માટે […]Continue Reading
અમરેલી
દર વર્ષની જેમ,વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષનો વાર્ષિક કાર્યક્રમ-ZENITH ZEST (ટોચ પર પહોંચવાની ઉતેજના / ઉત્કંઠા)નું આયોજન કરેલ છે.દર વર્ષે નવી-નવી થીમ પર આધારિત યોજાતા આ કાર્યક્રમમાં આ વર્ષે ZENITH ZEST થીમ પર ગુજરાતના જાણીતા શિક્ષણવિદ અને નવી શિક્ષણનિતીના શિલ્પી એવા માનનિય ગિજુભાઈ ભરાડ સાહેબનું વ્યકતવ્ય એ ખાસ આકર્ષણ છે.આજના સ્પર્ધાત્મક યુગમાં બાળકને લઈ લાઈનમાં જવાથી ફાયદો […]Continue Reading
અમરેલી
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર થતાં જિલ્લામાં તા.૦૭ મે, ૨૦૨૪ના રોજ મતદાન અને મત ગણતરી તા. ૦૪ જુન, ૨૦૨૪ના રોજ થશે. ચૂંટણીપ્રચાર અભિયાનરુપે રાજકીય, બિનરાજકીય પક્ષના કાર્યકરો અને ચૂંટણી ઉમેદવારો તરફથી પોતપોતાના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર ઝુંબેશ શરુ કરવામાં આવે છે. પ્રચારના હેતુ માટે તેઓ દ્વારા કે તેઓની સહમતિથી બીજા કોઇ વ્યક્તિ દ્વારા પ્રચાર માટે વાહનોનો Continue Reading
અમરેલી
શહેરની શાન શમી રિવરફ્રન્ટ ફ્રન્ટ ની યોજના માટે હાલ પ્રથમ ફેઝમાં કુલ ૫૦ કરોડ કરતાં વધારે મંજૂર રકમ પૈકી પ્રથમ ફેઝમાં ૨૯ કરોડ રૂપિયા જેવી માતબર રકમની વહીવટી મંજૂરી અપવતાશ્રી વેકરીયા                 ભાજપ શાષિત અમરેલી  નગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અર્થે વણથંભી વિકાસયાત્રા અલગ અલગ વૉર્ડમાં રોડના નવીની કરણ સાથોસાથ […]Continue Reading
અમરેલી
દર વર્ષે ૨૦ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી અવસરે ઇકો સિસ્ટમ અને પર્યાવરણનું મહત્વનો હિસ્સો ગણાતી ચકલી વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે સમૂહમાં જોવા મળતું આ પક્ષી વાવાઝોડા તેમજ સિમેન્ટના મકાનોમાં માળા બનાવી શકતા ન હોવાના કારણે લુપ્ત થવાના આરે હોવાથી ૨૦ માર્ચનાં રોજ વર્ષ ૨૦૧૦માં વિશ્વ ચકલી દિવસની ઉજવણીનો શુભારંભ કરવામાં આવેલ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના થોરડી ગામનાં ધર્મપ્રેમી યોગીભાઈ બરવાળિયા  (પટેલ) તારીખ ૨૧/૩/૨૦૨૪ સવારનાં ૭ વાગે થોરડી થી અયોધ્યા (૧૬૦૦) કિલોમીટરની યાત્રાનો સાયકલ દ્વારા યાત્રા પ્રવાસનો પ્રારંભ કર્યો .આ સમગ્ર યાત્રા પ્રવાસ પોતે એકલા અને એ પણ સાયકલ દ્વારા પૂર્ણ કરી ધર્મપ્રેમ અને પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ ગુંજતો કરશે. તેમની આ યાત્રા શુભ રહે તેવી પ્રાર્થના સાથે લોકો […]Continue Reading