સાવરકુંડલા તાલુકાના લુવારા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય શેખ ઈમ્તિયાઝ સતારભાઈએ લુવારા ગામના જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટેની પરીક્ષા માટેના ફોર્મ ન ભર્યા એ બાબતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા શિક્ષણ અધિકારીને ગ્રામજનો અને વાલીઓ દ્વારા આચાર્યની બેદરકારી બદલ રૂબરૂ અને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા શાળાને તાળાબંધીની Continue Reading



















Recent Comments