Home Archive by category અમરેલી (Page 590)

અમરેલી

અમરેલી
સરકારશ્રી ના નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત અમરેલી શહેર માં ૦૧/૦૬/૨૦૨૪ થી ૧૫/૦૬/૨૦૨૪ સુધી શહેરમાં આવેલ એન્ટ્રી ગેટ, હેરીટેઝ બિલ્ડીંગ, સ્ટેચ્યુ પાર્ક ગાર્ડન, બ્રીજ, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ટેક્સી સ્ટેન્ડ, જાહેર રસ્તા ધાર્મિક સ્થળો, ટુરિસ્ટ પ્લેસ, શાકભાજી માર્કેટ, મોલ, સરકારી રહેણાંકો, પબ્લિક ટોઇલેટ, સ્લમ વિસ્તાર, વિગેરે સ્થળો પર સાફ-સફાઇ અભિયાન તેમજ કેમ્પેનની કામગીરી હાથ Continue Reading
અમરેલી
દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના નેતૃત્વ માં જ્યારે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી વિજેતા બની હોય જેમાં અમરેલી લોકસભામાં એક કમળ રૂપી સાસંદ ભરતભાઈ સુતરીયા જંગી લીડ સાથે વિજેતા બન્યા બાદ સૌ પ્રથમ વખત નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા ની વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય મહેશભાઇ કસવાલા, ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા ઉપસ્થિતીમા સાવરકુંડલા તાલુકા પ્રમુખ […]Continue Reading
અમરેલી
  મનુષ્યજાતિનાં ઉદ્ધાર માટે, સનાતન ધર્મનાં પુનરુત્થાન માટે પરમાત્માની પ્રેરણાથી આ ધરતી ઉપર વારંવાર દિવ્ય આત્માઓનું અવતરણ થતું હોય છે. એવા જ એક પવિત્ર મહાપુરુષ એટલે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ કે જેમણે પોતાનાં જીવનકાળમાં આ સૌરાષ્ટ્રની ધરા ઉપર સનાતન ધર્મને ઉજાગર કરવાનું અદ્વિતીય કાર્ય કર્યું. તેઓશ્રીનાં સાન્નિધ્યથી લાભાન્વિત થયેલો અને તેઓશ્રીનાં ધર્મ, Continue Reading
અમરેલી
દામનગર હિન્દૂ સોરઠીયા ધોબી સમાજ ના અગ્રણી અનેક સેવા સંસ્થાન માં વર્ષો સુધી નિસ્વાર્થ સેવારત સ્વ અનુભાઈ બચુભાઇ ચુડાસમા ઉ.વ.૮૦ નું દેહાંવસાન સમસ્ત હિન્દૂ સોરઠીયા ધોબી સમાજ ના માર્ગદર્શન રાહબર સાદગીભર્યુ જીવન ઉચ્ચ વિચારો  માયાળુ સ્વભાવ થી બહોળો ચાહક વર્ગ ધરાવતા એ બી ચુડાસમા ની પ્રાર્થના સભા સાદડી તા.૬/૬/૨૦૨૪, ગુરૂવારના રોજ સાંજના ૪ : ૦૦ […]Continue Reading
અમરેલી
ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતગણતરીનું કાર્ય શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. લોકસભા સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કામાં સમાવિષ્ટ અમરેલી લોકસભા મતવિસ્તારમાં તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન યોજાયું હતું. અમરેલી લોકસભા મતવિસ્તારમાં અલગ-અલગ પાર્ટી અને અપક્ષ સહિત ૦૮ ઉમેદવારોએ Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના સમસ્ત દેરડી(જાનબાઈ) ગામ પરિવાર સુરત ખાતે નવમા સ્નેહમિલન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયુ જાનબાઈ માં ની કૃપાથી અને વડીલો ના આશિર્વાદથી તેમજ યુવાનો અને કમીટી સભ્યો ની મહેનત તથા દાતાશ્રીઓના સહયોગ થી સમસ્ત દેરડી (જાનબાઈ) ગામ પરિવાર સુરત નુ નવમા સ્નેહમિલન નુ ખુબ જ સુંદર આયોજન થયુ હતુ જેમા સૌ પ્રથમ રાષ્ટ્રગાન […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના જાગૃત યુવાન એડવોકેટ અને ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને G.C.A.S.માં એડમિશન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે હજુ એક અઠવાડિયાનો સમય વધારવામાં આવે તેવી પત્ર પાઠવી માંગ કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ.ના ઉપપ્રમુખ કેતન ખુમાણ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર મારફતે રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં જણાવાયું છે કે Continue Reading
અમરેલી
ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મચ્છર કરડવાથી આવા રોગ ફેલાય છે, આથી આ રોગના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પતિ અટકાવવી જરુરી છે. સાવચેતીના ભાગરુપે ઘરના તમામ પાણી ભરેલા પાત્રોને હવાચુસ્ત ઢાંકણ ઢાંકીને રાખવા, અઠવાડિયે એક વખત પાણી ભરેલા વાસણોને ઘસીને સાફ કરીને સુકવ્યા બાદ જ ફરીથી Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૧૬-૦૩-૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવેલા ચૂંટણી કાર્યક્રમ અનુસાર તા.૦૪-૦૬-૨૦૨૪ના રોજ મતગણતરી પ્રક્રિયા યોજાશે. જે અન્વયે મતગણતરીની પ્રક્રિયાની દેખરેખ માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા ૧૪-અમરેલી લોકસભા બેઠક માટે ૦૨ કાઉન્ટીંગ નિરીક્ષકશ્રીની નિમણુક કરવામાં આવી છે.      આ પ્રક્રિયા અંતર્ગત Continue Reading
અમરેલી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૪ જૂન, ૨૦૨૪ને મંગળવારના રોજ અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે મતગણતરી યોજાશે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ-૩૩ (૧) (બી) અન્વયે જાહેરનામું બહાર પાડ્યું છે. ટ્રાફિક નિયમનના પગલે અમરેલી શહેરના લાઠી રોડ પર કોલેજ સર્કલ થી રેલ્વે ફાટક Continue Reading