Home Archive by category અમરેલી (Page 590)

અમરેલી

અમરેલી
સમાજની એકતાને સંગઠિત કરીને રાષ્ટ  નિર્માણમાં શૈક્ષણિક માધ્યમથી સહભાગી કઈ રીતે થઈ શકાય તેનું તેજસ્વી ઉદાહરણ સરદાર ધામ છે. સરદાર ધામના માધ્યમથી પટેલ સમાજના અનેક વિદ્યાર્થીઓ કારકિર્દીનું ઘડતર કરી શક્યા છે. સરકારી પરીક્ષાઓની તૈયારી માટેનું બેસ્ટ પ્લેટફોર્મ સરદારધામ પુરૂ પાડે છે. સરદારધામના પ્રમુખસેવક શ્રી ગગજીભાઈ સુતરિયા તેમજ સરદારધામ ના ટ્રસ્ટી તથા યુવા તેજસ્વીની ના પ્રદેશ Continue Reading
અમરેલી
અમરેલીના લીલીયા ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિમાં લીલીયા તાલુકા પંચાયત નવનિર્મિત ભવનનો લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. લીલીયા ખાતે તાલુકા પંચાયત નવી કચેરી રુ. ૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવી છે જેનું Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે  શ્રી લીખાળા પ્રા શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા  શાળાના પટાંગણમાં તથા લીખાળા ગામના સ્મશાન ધામમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં અલગ અલગ જાતના અંદાજે ૧૫૦ રોપાને વાવીને એમના જતનની જવાબદારી લેવાનો સંકલ્પ લેવામાં આવેલ છે આ કામને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી નરેશભાઈ ગજેરા તેમજ શિક્ષક શ્રી વિજયભાઈ વઘાસિયા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા માનવ મંદિર આશ્રમમાં ૨૪ – ૪-૨૦૧૯ ના રોજ મીતીયાળાના જંગલમાંથી પીએસઆઇ ડોડીયા મેડમ એક મનોરોગી મહિલાને સાવરકુંડલા માનવ મંદિરે દાખલ કરેલી કઈ ભાષા બોલે છે એ છેક સુધી સમજાયું નહિ અને એનું નામ રાખવામાં આવ્યું હતું અનામી.. સૌ કોઈ તેને અનામીના નામથી બોલાવતાં છેલ્લા એક માસથી તે ભયંકર મહા રોગ કેન્સરથી પીડાતી હતી સારવાર […]Continue Reading
અમરેલી
દામનગર ના ધામેલપરા પ્રા શાળા ખાતે માં જેટલું સ્તર ધરાવતા “માસ્તર” રમેશ પરમાર નો વિદાયમાન સમારોહ યોજાયો સને ૧૯૯૮ થી ધામેલપરા ની પ્રા શાળા ખાતે શિક્ષક તરીકે સેવારત રમેશભાઈ પરમાર નોકરી ના વર્ષો દરમ્યાન ભાવિ પેઢી નું મીષ્કર્ષ ઘડતર કરવા નું ઉમદા કાર્ય સમગ્ર પથક માં જાણીતું છે રમેશભાઈ પરમાર ના અસંખ્ય ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ […]Continue Reading
અમરેલી
વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા આંબલા દ્વારા આયોજન વિશ્વ વાત્સલ્ય માનવ સેવા સંસ્થા બગસરા અને ગ્રામદક્ષિણામૂર્તિ સંસ્થા આંબલા દ્વારા સુંદર આયોજન થયું છે. આગામી રવિવારે આંબલા ખાતે ભાવવંદના સાથે સ્નેહમિલનનો પ્રેરક ઉપક્રમ યોજાશે જેમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠના ઋષિઓએ પ્રબોધેલા મૂલ્યો, વર્તમાન સમયમાં તેની વિશેષ પ્રસ્તુતતા અને આ સંસ્થાના પૂર્વ Continue Reading
અમરેલી
લાઠી તાલુકા ના લુવારીયા થી અકાળા સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો માટે આશીર્વાદ રૂપ જળ સંગ્રહ ૭ કિમિ સુધી વિશાળ જળ ભરેલા સરોવરો દરેક જીવાત્મા માટે કલ્યાણકારી ધોળકિયા ફાઉન્ડેશન ના મોભી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ની દુરંદેશી એ જળ સંસાધન ક્ષેત્રે લાઠી તાલુકા ગ્રામ્ય વિસ્તારો નું આવતું ભવિષ્ય સુનિશ્ચિત વર્ષ ૨૦૨૩ માં લુવારિયા થી ૩ કિમિ આગળ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત રીતે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ભાવનગરના ખાનગી ક્ષેત્રના એકમ એઇમ લીમીટેડ બેંક માટે ૧૮ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય અને ખાલી જગ્યાઓને અનુરુપ ધો.૧૦ અને ધો.૧૨ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવનારા ઉમેદવારો અરજી કરી શકે છે. ભરતીમેળાનું આયોજન આગામી તા.૧૧ જુલાઈ, ૨૦૨૩ને મંગળવારના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં નેસડી સાવરકુંડલા રોડ સાનિધ્ય સ્કૂલ પાસેથી પસાર થતા વળાંકના ઢાળને સરળ અને સુલભ બનાવવા માટે તત્કાલીન ધારાસભ્ય સ્વ. વી. વી. વઘાસીયા દ્વારા સરકારમાં રજૂઆત કરી અને ગૌશાળા ઢાળ અને આ નેસડી સાવરકુંડલા સાનિધ્ય સ્કૂલ એટલે કે નગરપાલિકાની પાણીની ટાંકા પાસેથી પસાર થતો એ ખૂબ ઉંચા ચડાણને લગભગ પંદરેક ફૂટ નીચો ઉતારવામાં આજથી ઘણા […]Continue Reading
અમરેલી
છઠ્ઠી જુલાઈ ૨૦૨૩ અને ગુરૂવાર આજરોજ કથાકાર શ્રી પ્રકાશ બાપુ સર્પદડીયા હસ્તે સરસ્વતી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા શ્રી બ્રાન્ચ શાળા નંબર બે કન્યા શાળાની દીકરીઓને દર વર્ષે શૈક્ષણિક કીટ આપવામાં આવે છે તે આજરોજ આ વર્ષે પણ પૂજ્ય બાપુ શ્રી તેમજ તેમના ટ્રસ્ટી ભરતભાઈ રાઠોડ દ્વારા બાલવાટિકા તેમજ ધોરણ એક થી આઠ ની તમામ […]Continue Reading