Home Archive by category અમરેલી (Page 590)

અમરેલી

અમરેલી
 સમગ્ર ગુજરાતમાં વિકાસકાર્યો શરુ છે. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિમાં અમરેલીના કુંકાવાવ-વડીયા તાલુકાના નવા ઉજળા-ચોકી રોડના ખાતમુર્હૂતનો કાર્યક્રમ વિધિવત રીતે યોજાયો હતો. જિલ્લા પંચાયત માર્ગ અને મકાનની રુ. ૫૦ લાખની અનુદાનમાંથી નવા ઉજળા-ચોકી રોડ બનાવવામાં આવશે. અંદાજિત ૨,૦૦૦ મીટર રોડની કામગીરી Continue Reading
અમરેલી
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના આગમન પૂર્વે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ મંદિરોને સ્વચ્છ  રાખવા આહ્વાન કર્યું છે ત્યારે સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સૂચનાથી આજરોજ  શ્રી કલ્યાણેશ્વર મહાદેવ મંદિર ખાતે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યુંઆસફાઈસફાઈઅભિયાનમાં  સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, વોર્ડ નંબર નવના અનિલભાઇ કે ગોહીલ, શહેર ભાજપ Continue Reading
અમરેલી
રાજયનાસ્મશાનગૃહોમાંસુધારેલસ્મશાનભઠ્ઠીબેસાડવાનીગુજરાતસરકારનાકલાયમેટચેન્જવિભાગહસ્તકનીગુજરાતઊર્જાવિકાસએજન્સીનીયોજનાહાલમાંકાર્યરતછે.જેડાદ્વારાઆયોજનાઅંતર્ગતગામડાઓનાસ્મશાનગૃહોમાંસુધારેલીભઠ્ઠીબેસાડવાનીકામગીરીકરવામાંઆવેછે.જેમાંગ્રામપંચાયતદ્વારાલાભાર્થીફાળાતરીકેરૂપિયાહજારભરવાનાહોયછે. જેબાદઅંદાજિતપચાસહજારકરતાંવધુંરૂપિયાનીસ્મશાનભઠ્ઠીબેસાડવામાંઆવેછે. Continue Reading
અમરેલી
દામનગર શહેર માં રાભડા રોડ ઉપર વાદીપરા માં લાલવાદી સમાજ ને ત્યાં અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ઇતેશભાઈ મહેતા દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ ના ઘનશ્યામભાઈ પરમાર સહિત સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદ ના સંગઠન ના હોદેદારો એ પુજીત અક્ષીત કુંભ સાથે લાલવાદી સમાજ ને પધારતા સમગ્ર લાલવાદી સમાજે ઉત્સાહ ભેર પુજીત અક્ષીત કુંભ નું […]Continue Reading
અમરેલી
આજ તા.૧૭/૧/૨૪ ને બુધવારના રોજ નિયામક શ્રી-આયુષની કચેરી ,ગુજરાત રાજ્ય તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી-અમરેલીના માર્ગદર્શન અંતર્ગત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિતડો. હેડગેવાર સમિતિના સહયોગથી શ્રી ઉતાવળા હનુમાન મંદિર, સાવરકુંડલા ખાતે સ.આ.દ. ઘોબા દ્વારા સર્વરોગ આયુર્વેદ નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ નિદાન કેમ્પમાં સારવાર સાથે હાજર તમામ લોકોને દિનચર્યા તથા Continue Reading
અમરેલી
આજ રોજ શાળા નંબર બે કન્યાશાળાની વિદ્યાર્થીની પઠાણ જીયા મોહસીન ખાન ચેસ રમત મા તાલુકા કક્ષાએ બીજો નંબર આવ્યો છે એટલે સમગ્ર શાળા પરિવાર તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવેલ. તેમજ  આજ રોજ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં ડૉકટર ઋતિક સાહેબ અને તેમની ટીમ તથા આચાર્યા  ભારતીબેન દ્વારા ધોરણ ૧ થી ૮ ની બાળાઓની આરોગ્ય તપાસણી કરવામાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર મહાકાળી ચોક પાસે આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે આજરોજ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સાવરકુંડલા શહેર તેમજ તાલુકામાં તમામ ગામના મંદિર, મઠ અને આશ્રમમાં સફાઈ ઝૂબેશ અભિયાન અંતર્ગત આજરોજ સાવરકુંડલા શહેરના હાથસણી રોડ પર મહાકાળી ચોક પાસે આવેલ ઉતાવળા હનુમાન મંદિર ખાતે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળાની આગેવાની અને […]Continue Reading
અમરેલી
રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઈનો આર્થિક સહયોગ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્રારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૭૦મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા Continue Reading
અમરેલી
તારીખ ૧૨/૦૧/૨૦૨૪ના રોજ આહિર બોર્ડિંગ – સાવરકુંડલા ખાતે આહિર સમાજની મીટીંગ યોજાઈ જેમાં સાવરકુંડલા શહેરની આહીર સમાજની પરિવાર પોથી બનાવાવની યોજનાને નક્કર સ્વરૂપ આપવામાં  આવ્યું અને તેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત  ધર્મેન્દ્રભાઈ કનાલા દ્વારા સમાજના નિ:શુલ્ક જનરલ નોલેજના વર્ગોની ચર્ચા કરી અને તારીખ ૧૮/૦૧/૨૦૨૪ના રોજ તેનો પ્રથમ દિવસ નક્કી કરવામાં આવ્યો છે જેમાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકામાં ખેલ મહાકુંભ ૨૦૨૪ દ્રારા આયોજીત શાળાકીય રમતોત્સવ માં અંદર 17 અને અંડર 14 માં વોલીબોલ રમતમાં તાલુકા કક્ષાએ પીઠવડી મુકામે યોજાયેલ સ્પર્ધામાં જેસર રોડ ગુરુકુલનાં વિધાર્થીઓએ બન્ને સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ગુરુકુળ શાળાનું ગૌરવ પ્રાપ્ત કરેલ છે જેનાં કોચ તરીકે શાળાના શિક્ષક ખોડીદાસ વેકરિયા સાહેબે સેવાઓ આપી હતી.  વોલીબલ સ્પર્ધામાં વિજેતા થયેલ તમામ Continue Reading