Home Archive by category અમરેલી (Page 592)

અમરેલી

અમરેલી
આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અહીં સાવરકુંડલા ખાતે આવેલ વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા તથા પાણીના કુંડા જાહેર સ્થળોએ મૂકવાનો પ્રારંભ કરવામાં આવ્યો. અને કોઇ પણ વ્યક્તિને ચકલીના માળા કે પાણીના કુંડાની જરૂરિયાત હોય તો વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની હેલ્પ લાઈન ૯૦૯૯૦૫૮૧૫૮ સંપર્ક કરવા જણાવાયું હતું અને આવી સેવાકીય પ્રવૃત્તિઓને સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં આવેલું ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટ જે બાળકોને ફ્રી માં ટ્યૂશન અને શાળાની સામગ્રી સાથે જીવન જરૂરિયાતની સામગ્રીઓ પુરી પાડે છે. સાવરકુંડલાના ઝૂંપડપટ્ટીના  વિસ્તારોમાં જઈને ધારાબેન ગોહિલ, જાનવીબેન શિયાળ, રવિભાઈ જોષી  અને તેમની ટીમ દ્વારા બાળકોને ફ્રી  ટ્યૂશન કરવવામાં આવે છે. આમ સાવરકુંડલાની જેમ જ રાજુલા શહેરમાં પણ પારુલબેન હિરાણી અને જાગૃતિબેન વાઘેલા દ્વારા રાજુલા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ચેમ્બરના મહામંત્રી  અને સાવરકુંડલા કે.કે મહેતા સરકારી હોસ્પિટલના આરોગ્ય સમિતિના સદસ્ય રઘુવંશી સમાજના આગેવાન એવા રાજુભાઇ શીંગાળાએ સાવરકુંડલા ટાઉનના નવનિયુક્ત પી.આઇ. એ.એમ.પરમારની નિમણુંક થતા ઉફરણું ઓઢાડીને સન્માન કરીને આવકારી સાવરકુંડલા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહે તેવી  શુભેચ્છાઓ પણ પાઠવી હતી…Continue Reading
અમરેલી
ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા વિશ્ર્વ ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી અંતર્ગત ગતરોજ સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે બપોરે સાડા ત્રણ આસપાસ મુલાકાત લીધી હતી અને ત્યાં ઉપસ્થિત મુસાફરોને ગ્રાહક સુરક્ષા સંબંધિત પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રાહક તરીકેના અધિકાર વિશે ઉપસ્થિત મુસાફરો સાથે પ્રશ્નોત્તરી કરીને મુસાફરોને સંતોષકારક જવાબ પણ આપ્યા હતાં.. રેલવે Continue Reading
અમરેલી
અમરેલીના મોટા લીલીયા પાસે એલપીજી ભરેલા ટેન્ક વેગન માંથી ગેસ લીક થયા બાદ મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. 20 ટેન્ક વેગન સાથેની ટ્રેન ના એક ટેન્ક વેગન માંથી ગેસ લિક થતો હોવાની જાણ થતા ટ્રેન તાત્કાલિક રોકી દેવામાં આવી હતી અને આસપાસનો વિસ્તાર કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. ઘટના અંગે પીપાવાવ પોર્ટની ટેક્નિકલ ટીમને જાણ […]Continue Reading
અમરેલી
માતા અને બાળક ના મૃત્યુ અટકાવવા માટે આશા બહેનો ને મૂળભૂત તાલીમ આપવામાં આવી.સાવરકુંડલા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આશા વર્કર બહેનો ની દસ દિવસીય ટ્રેનિંગ તેમજ સંમેલનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાવરકુંડલા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મીના તથા ડોક્ટર પારધી દ્વારા આશા બહેનોને […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અમરેલી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે અમરેલી જિલ્લામાં તા.૩૦ માર્ચ, ૨૦૨૪ સુધી અમલી રહેશે. જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક Continue Reading
અમરેલી
 લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની જાહેરાત થતાં આદર્શ આચારસંહિતા અમલી છે. આદર્શ આચાર સંહિતાના સુચારુ અમલીકરણ માટે અમરેલી જિલ્લામાં ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા પ્રકાશિત કરવામાં આવતા પોસ્ટર,  બેનર્સ, પેમ્ફલેટ સહિતના સાહિત્યના પ્રકાશનમાં તેના લખાણ સહિતની બાબતોમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી Continue Reading
અમરેલી
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર માત્રને માત્ર વિકાસના મંત્રને સાર્થક સાબિત કરવા ધારાસભ્ય મહેશ કસવાળાએ ગાંધીનગર સચિવાલય માંથી અઢળક ગ્રાન્ટો સરકારશ્રી માંથી મંજૂર કરાવીને સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકને સુવર્ણ કુંડલા બનાવવાની ધગશ સાથે કરેલ કામગીરીઓના ફળ સ્વરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ 72 કરોડ જેવી માતબર રકમ મંજૂર કરી હતી જેમાં સાવરકુંડલા Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આશા વર્કર બહેનો ની દસ દિવસીય ટ્રેનિંગ તેમજ સંમેલનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માનનીય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની પ્રેરક ઉપસ્થિતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાવરકુંડલા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મીના સાહેબ તથા ડોક્ટર પારઘી સાહેબ દ્વારા આશા બહેનોને એચ.બી.એન.સી. અને એચ બી વાય.સી.ની તાલીમ દસ દિવસની આપવામાં આવી હતી […]Continue Reading