આજરોજ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અહીં સાવરકુંડલા ખાતે આવેલ વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા તથા પાણીના કુંડા જાહેર સ્થળોએ મૂકવાનો પ્રારંભ કરવામાં આવ્યો. અને કોઇ પણ વ્યક્તિને ચકલીના માળા કે પાણીના કુંડાની જરૂરિયાત હોય તો વનપ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાની હેલ્પ લાઈન ૯૦૯૯૦૫૮૧૫૮ સંપર્ક કરવા જણાવાયું હતું અને આવી સેવાકીય પ્રવૃત્તિઓને સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ Continue Reading


















Recent Comments