લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત આગામી તા.૦૪ જૂન, ૨૦૨૪ને મંગળવારના રોજ અમરેલી સ્થિત પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે મતગણતરી યોજાશે. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ હેઠળ અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. નિયત કરવામાં આવેલા મતગણતરી મથક પર સરળ અને શાંતિપૂર્ણ રીતે મતગણતરી થાય, કાયદો અને વ્યવસ્થા જળવાઇ Continue Reading

















Recent Comments