Home Archive by category અમરેલી (Page 594)

અમરેલી

અમરેલી
છેલ્લા ૧૦ વર્ષમાં માનનીય વડાપ્રધાનશ્રી  નરેન્દ્રભાઈ મોદીના  નેતૃત્વ  હેઠળની  ભારતીય જનતા પાર્ટી ની સરકારે  ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ,આંતરિક સુરક્ષા,બાહ્ય સુરક્ષા,સંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા  સહીત વિકાસના તામામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને Continue Reading
અમરેલી
આજરોજ પ્રદેશ ભાજપની આજ્ઞા અનુસાર અને અમરેલી જીલ્લા ભારતીય પાર્ટીના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લા ડૉ.સેલ તેમજ અમરેલી જીલ્લા અનુસુચિત મોરચાના સંયુક્ત ઉપક્રમે તા.૦૭/૦૨/૨૦૨૪ ના રોજ અમરેલી શહેર ખાતે આવેલ શ્રીજી વિમેન્સ હોસ્પિટલ ખાતે માતુશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર ની જન્મ જયંતિ નિમિતે ફક્ત મહિલાનો મેડીકલ કેમ્પનું આયોજન કરેલ  હતું જેમાં આશરે ૨૦૦ (બસો ) દર્દી ઓએ […]Continue Reading
અમરેલી
બસ આ ફેબ્રુઆરી મહિનો અને એમાં પણ ૧૪ ફેબ્રુઆરી જેમ નજીક આવતી જાય તેમ અવનવા ડે ની ઉજવણી આજનું યુવાધન કરતું જોવા મળે છે. જેમાં ચોકલેટ ડે, રોઝ ડે, હગ ડે, ફ્રેન્ડશીપ ડે, વેલેન્ટાઈન ડે વગેરે એમાં પણ વેલેન્ટાઈન ડે ની પાશ્ચાત્ય ઘેલછા હવે સાંપ્રત સમયમાં યુવાધનમાં ખૂબ પ્રબળ બનતી જાય છે. તેવા સંજોગોમાં મૈત્રી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા ખાતે કુંડલા વિભાગમાં દેવળા ગેટ પાસે વર્ષો પહેલા નગરપાલિકા દ્વારા શામજીબાપુ શાકમાર્કેટ બાંધવામાં આવી હતી. તેમ છતાં શાકભાજી વેચવાવાળા રોડ ઉપર જ પાથરણા પાથરી શાકભાજી વેચતાં હતા જેના કારણે રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની હતી.. વળી રોડ ઉપર જ શાકભાજી વેચનાર બેઠાં હોય એટલે પશુઓનો ત્રાસ પણ થાય એ સ્વાભાવિક છે. […]Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકાની યાદીમાં જણાવ્યાં મુજબ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગ-અમરેલી દ્વારા અમરેલી શહેરમાં સાવરકુંડલા રોડ ઉપર ગુજકોમાસોલ સામે મહી પરીયેજ યોજનાની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા તે વિભાગ તરફથી પાઈપલાઈન રીપેરીંગની કામગીરી શરૂ કરેલ છે, પરંતુ આ કામગીરીમાં યોગ્ય ટેકનીકલ માર્ગદર્શનનાં અભાવે વિલંબ થતાં શહેરનાં અમુક વિસ્તારમાં પાણી વિતરણ વ્યવસ્થા સદંતર ઠપ્પ થઈ Continue Reading
અમરેલી
અમરેલી જીલ્લાના નાના માચીયાળા ગામના ૭૦ વર્ષીય દર્દી મંજુલાબેન બાલુભાઈ નાકરાણી નાકની બાજુમાં ચહેરા પરના મસાની તકલીફ માટે સારવાર લેવા આવ્યા હતા. સારવાર દરમ્યાન ડોક્ટર દ્રારા મસાનો બાયોપ્સી રિપોર્ટ કરાવતા તેમાં ચામડીનું કેન્સર હોવાનું  જણાયું હતુ. અત્યાર સુધી આ પ્રકારના કેન્સરની જટિલ સર્જરી માટે લોકોને અમદાવાદ સુધી સારવાર લેવા જવું પડતું હતું. પરંતુ આ કિસ્સામાં […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેર ભાજપ પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા સાવરકુંડલા નગરપાલિકાના વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર મામલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને રજુઆત કરવામાં આવી. સાવરકુંડલા નગરપાલિકામા ગત માર્ચ ૨૦૨૧ થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીના અઢી વર્ષના શાસનકાળ દરમિયાન થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની લેખિતમા ફરીયાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને કરવામાં આવી છે. Continue Reading
અમરેલી
રાજ્ય ની સુવ્યવસ્થા ની કસોટી તેના કેટલા કરોડ પતિ છે એના ઉપર નહિ પણ કેટલા ભૂખમરા માં છે તેના ઉપર નક્કી થતી હોય છે  ગુજરાત રાજ્ય આજે વિધાનસભા માં કુપોષણ અંગે સત્તાવાર રિપોર્ટ રજૂ કરતા સ્થિતિ ગંભીર રાજ્ય ના આરોગ્ય મંત્રી એ કુપોષણ અંગે ગળે ન ઉતરે એવું નિવેદન આપ્યું  આરોગ્ય મંત્રી ની આરોગ્ય વિષયક […]Continue Reading
અમરેલી
આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને અમરેલી લોકસભા સીટ માટે ભાજપ ની ચુંટણી સમિતિની પ્રથમ બેઠક આજે અમરેલી ખાતે લોકસભાનાં ચુંટણી કાર્યાલય મળી હતી જીલ્લા ભાજપ દ્વારા પ્રદેશ ના માર્ગદર્શન અનુસાર ચુંટણી સમિતિમાં જુદા-જુદા કામ માટે કાર્યકર્તાઓ ને જવાબદારી સોપવામાં આવી હતી આવી જવાબદારી સોપેલ તમામ કાર્યકર્તાઓ ને જવાબદારી સોપી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ […]Continue Reading
અમરેલી
સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને આંબેડકર આવાસ યોજનાના આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આગામી તા.૧૦ મી ફેબ્રુઆરીના રોજ યોજાશે. જેના અંતર્ગત અમરેલી જિલ્લાના નાના આંકડીયાના કાલાવાડીયા પરિવારને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. નાના આંકડીયાના રહેવાસી શ્રી અજયભાઈ કાલાવાડીયાના પરિવારમાં પાંચ સભ્યો છે. પાંચ સભ્યોના Continue Reading