અમરેલી જીલ્લા ભાજપ દ્વારા તા. ૧૦ તથા ૧૧ ફેબ્રુઆરીના રોજ “ ગાંવચલો અભિયાન” દ્વારા વિશાળ સંપર્ક અભિયાન
છેલ્લા ૧૦ વર્ષમાં માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટી ની સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ,આંતરિક સુરક્ષા,બાહ્ય સુરક્ષા,સંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહીત વિકાસના તામામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ અને Continue Reading



















Recent Comments