નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું ઉદઘાટન મનિષભાઈ સંઘાણી દ્વારા કરવામાં આવ્યુંરમાબેન અનિલભાઈ પારેખ પરિવાર-મુંબઈ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયોવિશ્વ દ્રષ્ટિ દિવસ, જે દર વર્ષે ઓકટોબરના બીજા ગુરુવારે મનાવવામાં આવે છે, તે એક વૈશ્વિક ઘટના છે. અંધત્વ અને દ્રષ્ટિ તરફ ધ્યાન દોરવાના શુભાશયથી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) […]Continue Reading


















Recent Comments