અમરેલીના મૂર્ધન્ય કવિ અને રઘુવંશી અગ્રણી હર્ષદભાઈ ચંદારાણા અને રોહિણીબેન ચંદારાણાએ સાહિત્યકાર અને કવિ મહેન્દ્રભાઈ જોષીનું તેમના નિવાસ સ્થાને નિમંત્રિત કરીને ભાવપૂર્ણ સંન્માન કર્યું. લોકસાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા દ્વારા નક્કી થયેલ પ્રથમ “બાલકૃષ્ણ દવે એવોર્ડ ” મનુદાદાને અર્પણ થતા નાદુરસ્ત તબિયતના કારણે પહોંચી નહી શકનાર મૂર્ધન્ય કવિ Continue Reading


















Recent Comments