Home Archive by category અમરેલી (Page 595)

અમરેલી

અમરેલી
અમરેલીના મૂર્ધન્ય કવિ અને રઘુવંશી અગ્રણી હર્ષદભાઈ ચંદારાણા અને રોહિણીબેન ચંદારાણાએ સાહિત્યકાર અને કવિ મહેન્દ્રભાઈ જોષીનું તેમના નિવાસ સ્થાને નિમંત્રિત કરીને ભાવપૂર્ણ સંન્માન કર્યું. લોકસાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા દ્વારા નક્કી થયેલ પ્રથમ “બાલકૃષ્ણ દવે એવોર્ડ ” મનુદાદાને અર્પણ થતા નાદુરસ્ત તબિયતના કારણે પહોંચી નહી શકનાર મૂર્ધન્ય કવિ Continue Reading
અમરેલી
સાવરકુંડલામાં આગામી તા. ૧૯/૧૨/૨૦૨૩ ના મંગળવારના રોજ સંતશ્રી આપાલાખાની ૨૪૩ મી જન્મજયંતિ ભવ્યરીતે ઉજવાશે જેમાં સવારે મંગળાઆરતી, સમાધીપૂજા, ધ્વજારોપણ કરવામાં આવશે. ત્યારબાદ લાખાભગતના શિષ્યશ્રી વિહાભગતની જગ્યા બગડાવાસ કે જયાં લાખાભગતના ચરણોરૂપે મોજડીના દર્શન કરી પરત સમાધીસ્થાને આવશે. જેમાં સંતો મહંતોની વિશેષ હાજરી હશે. મહાપ્રસાદનું આયોજન સાંજે ૭-૦૦ કલાકે રાખવામાં આવેલ છે જયારે Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ, વોર્ડ પાંચમાં મેઘવાળ સમાજના સ્મશાનની બાજુમાં સમાજના પ્રાર્થના હોલ તથા અનુ જાતિ વિસ્તારમાં આવેલ મહાકાળી સોસાયટીમાં કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત સમાજના પ્રમુખ આગેવાન શ્રી કેશુભાઈ વાઘેલા મુખ્ય દાતા શ્રી ગોવિંદભાઈ બગડા નિવૃત્ત શિક્ષક મોટા ભમોદરા  , નગરપાલિકાના ચીફ ઓફિસર બોરડ સાહેબ, નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી, નગરપાલિકા ઉપપ્રમુખશ્રી Continue Reading
અમરેલી
શિક્ષણ અને સંસ્કાર માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં પરંપરા મુજબ દર માસે જે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ હોય તે માસનાં બધા વિદ્યાર્થીઓને યજ્ઞમાં બેસાડી ગાયત્રીમંત્ર દ્વારા આહુતિઓ આપી દીપ યજ્ઞનું આયોજન થાય છે.માસ ડીસેમ્બર-2023નાં રોજ યજ્ઞનું આયોજન થયેલ જેમાં સંસ્થાના કુલ 26 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આપ્રસંગે સંસ્થાના સંચાલકશ્રી દીપકભાઈ વઘાસિયા તથા વિલાસબેન Continue Reading
અમરેલી
લાઠી ના અકાળા  ખાતે સમસ્ત સતસંગ સમાજ આયોજિત દિવ્ય શાકોત્સવ દરમ્યાન પધારેલ પ પૂ ધર્મકુળ ભાવિ આચાર્ય ૧૦૮ નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ ના હસ્તે અયોધ્યા થી  પૂજિત  અક્ષત નું  સ્વાગત અને પૂજન અકાળા  ભગવાન સ્વામિનારાયણ તેમજ રામજી મંદિર ખાતે અયોધ્યા થી આવેલ અક્ષત  નું પૂજન લાલજી મહારાજ નુગેન્દ્રપ્રસાદ મહારાજ ના વરદહસ્તે  કરવામાં આવેલ  આ પ્રસંગે ,ગઢપુર ગોપીનાથ […]Continue Reading
અમરેલી
દામનગર PGVCL સબ ડિવિઝન દ્વારા ઊર્જા સલામતી અને ઉર્જા બચન સપ્તાહ ની ઉજવણી કરાય તાલુકા પ્રાથમિક શાળા નંબર ૧  મોર્ડન ગ્રીન ખાતે ઉર્જા સલામતી સપ્તાહ ની ડેપ્યુટી ઈજનેર ની અધ્યક્ષતા માં પ્રારંભ પ્રાથમિક શાળા માં ઉર્જા સલામતી અને ઉર્જા બચન સંદર્ભે નિબંધ સ્પર્ધા યોજાય પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ, વિભાગીય કચેરી -૧ અમરેલી દ્વારા આયોજીત […]Continue Reading
અમરેલી
ભારતના નાગરિકોને આરોગ્ય સુરક્ષા મળી રહે તે માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૧૮માં આરોગ્ય કવચની જાહેરાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને આરોગ્ય સુરક્ષા કવર સ્વરુપ આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. શરુઆતમાં આ આયુષ્માન કાર્ડની મદદથી લાભાર્થીને રુ.૫ લાખ સુધીની સારવારના ખર્ચ માટેનો લાભ મળી શકતો હતો. હવે આ યોજના અન્વયે આયુષ્માન […]Continue Reading
અમરેલી
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટય તથા નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે. પ્રાથમિક શાળામાં ભણતા ૦૭  થી ૧૩ વર્ષ સુધીના બાળકો માટે બાળ નાટય તથા નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતી સંસ્થાઓ/પ્રાથમિક શાળાએ પ્રવેશપત્રનો નિયત નમૂનો Continue Reading
અમરેલી
કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષથી ભાજપની સરકાર છે અને જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી ભારત દેશના નાગરિકોની કઠણાઈ બેસી ગઈ છે, આજે સમગ્ર ભારત દેશના નાગરિકો ભાજપના રાજમાં સુરક્ષિત રહ્યા નથી, ભાજપના રાજમાં પુલવામા ની અંદર આંતકવાદી હુમલો થાય અને ભારત દેશના 44 જવાન શહીદ થઈ જાય તે મોદી સરકારની નિષ્ફળતા સાબિત કરે છે, પઠાણકોટમા આંતકી […]Continue Reading
અમરેલી
સમગ્ર દેશમાં અત્યારે પ્રતિબંધ પ્લાસ્ટિકના ઉપયોગ વેચાણ કે ઉત્પાદન પર તંત્ર દ્વારા કડક વલણ અખત્યાર કરવામાં આવી રહેલ છે આમ તો આ ઝૂંબેશ શહેરોથી લઈ નાના તાલુકા સુધી આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે તેનો પ્રતિસાદ પણ મળતો જાય છે. . પરંતુ હાલ જોઈએ તો નાના વેપારીઓમાં પ્લાસ્ટિકની પ્રતિબંધિત સામગ્રીનું સરપ્રાઈઝ ચેકિંગ થાય છે અને […]Continue Reading