Home Archive by category અમરેલી (Page 6)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા લીલીયા મત વિસ્તારના ધારસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના હસ્તે સાવરકુંડલા તાલુકાનાગામોમાં ૧૨.૭૨ કરોડના વિકાસના કામોનું ખાતમૂહર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું.જેમાં વીજપડીગામે ૬૬૦ કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ નવું સી.એચ.સી (કમ્યુનિટી હેલ્થ સેન્ટર)નિર્માણ થનાર છે, જેનાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને આરોગ્ય સુવિધાઓ નજીકમાંમળશે.જાંબુડા -હાડીડા રસ્તાનું (સી.સી Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં  મકરસંક્રાંતિ નિમિત્તે લોકો વિવિધ સેવાકીય કાર્યો કરી ઉજવણી કરતાં જોવા મળ્યા. આમ તો સાવરકુંડલા શહેરમાં પતંગ રસિયાઓ આ દિવસે પતંગ ચડાવતાં જોવા મળ્યા જો કે સનાતની પરંપરા મુજબ આ પર્વ ખાસ તો દાન પૂણ્ય કરવાનો પવિત્ર તહેવાર છે. ખાસકરીને આ પર્વ નિમિત્તે કરેલું દાન માનવને અનેકગણું પૂણ્ય પ્રાપ્ત કરવાનું માધ્યમ બને છે. જેથી […]Continue Reading
અમરેલી
મહારાષ્ટ્રમાં યોજાયેલી 29 કોર્પોરેશનઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને સાથી પક્ષોના પ્રચંડ વિજયને વધાવવામાટે આજે અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો.ખાસ કરીને મુંબઈ, નાગપુર અને પૂણે મહાનગરપાલિકામાં ભાજપે મેળવેલી ઐતિહાસિક જીતને પગલે અમરેલીનાકાર્યકરોમાં ભારે હર્ષની લાગણી જોવા મળી હતી.મહારાષ્ટ્રની ૨૯ પાલિકાઓમાંથી ૨૪થી વધુ પાલિકામાં ભાજપ અને સાથી Continue Reading
અમરેલી
 સાવરકુંડલામાં ગુજરાત ક્ષત્રીય ઠાકોર સેનાની કારોબારી મિટિંગ મળી હતી, જેમાં સમાજના વિકાસ બાબતે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી. આવનારી ચૂંટણીઓમાં સક્રિય ભૂમિકાઓમાં રહેવા અને સમાજનો રાજકીય બાબતોમાં આગળ આવવા હાંકલ કરવામાં આવી હતી. ખાસ, અમરેલી જિલ્લા પ્રમુખ મથુરજી ઠાકોર સાહેબે આગામી ૨૬ મી જાન્યુઆરીના દિવસે ગાંધીનગરમાં રાતના ૩ વાગ્યાની મિટિંગમાં અને ઠાકોર સમાજનું ” Continue Reading
અમરેલી
​સાવરકુંડલા શહેરમાં સ્થાનિક શિક્ષણ જગતમાં અગ્રેસર ગણાતા ચાણક્ય ટ્યુશન ક્લાસીસ દ્વારા આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ધોરણ-૧૨ ના આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ માર્ગદર્શન સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં નિષ્ણાત વક્તાઓએ વિદ્યાર્થીઓને પરીક્ષાના ટેન્શનમાંથી મુક્ત થઈ ઉજ્જવળ ભવિષ્ય તરફ ડગ માંડવા માટે પ્રેરણા આપી હતી.આ તકે Continue Reading
અમરેલી
પાંધીસર સાચું જ કહે છે કે, જો માતૃપ્રેમ અને પિતૃત્વની ભાવનાને ખરા અર્થમાં કેળવવામાં આવે, તો બાળપણ કંચન જેવું મૂલ્યવાન બની શકે છે. પરંતુ પ્રશ્ન એ છે કે, શું આપણે એ ‘પારસમણિ’ જેવા પ્રેમની વર્ષા કરવા માટે તૈયાર છીએ? ​આજના સમયમાં શિશુપાલન (Parenting) એક એવો પડકાર બની ગયો છે કે લોકોએ તેના માટે સેમિનારો અને […]Continue Reading
અમરેલી
ગત રોજ વંડા ની પી.પી.એસ.હાઈસ્કૂલ માં શાળાના ભૂતપૂર્વ ગ્રંથપાલ જી. એ. બદામીભાઇએ શાળાને  અર્પણ કરેલ ફંડ માંથી ખૂબ જ જ્ઞાન સભર ધોરણ ૧૦ની પરીક્ષાલક્ષી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૧૦ ના ગુજરાતી, અંગ્રેજી, ગણિત,સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃત વિષયો પર સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા સિલેકશન કરી Rapid Fire Round,Pop Quiz,Mixed Bag,The Big Brain Round, […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં મકરસંક્રાંતિ ના પાવન પર્વે એ આંગણવાડી કેન્દ્ર નં ૯૯ ના ભૂલકા ઓ દ્વારા સ્લેટ માં હદયસ્પર્શ સંદેશો લખી જિંદગી કિંમતી છે કાળજી રાખો વાહન ધીમે હાંકો કપાયેલ પતંગ પાછળ દોડો નહિ ચાઈનીઝ દોરી નો ત્યાગ કરો જેવા સુભાષિતો લખી દર્શાવ્યા હતા વામવયે ઉત્તમ આચરણ ની શીખ આપતા નાના ભૂલકા ઓ દ્વારા મકરસંક્રાંતિ […]Continue Reading
અમરેલી
ઉર્જા રાજ્ય મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના હસ્તે કુકાવાવ તાલુકાના જીથુડી મુકામે આશરે રૂપિયા ૨૬ લાખના ખર્ચે થનારા વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જીથુડી ગામના સર્વાંગી વિકાસને વેગ આપતા આ વિકાસકાર્યોમાં મંદિર પાસે બ્લોક રોડ, સીસી રોડ, કોઝવે પાઇપલાઇન સહિતના મહત્વપૂર્ણ કામોનો સમાવેશ થાય છે. આ કાર્યો પૂર્ણ થતાં ગામના નાગરિકોને સુવિધાજનક આવાગમન તેમજ […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રાજ્યની તમામ જેલ વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત અમરેલી જિલ્લા મધ્યસ્થ જેલમાં બંદીવાનોને આગામી એક વર્ષ સુધી પ્રતિદિન યોગ શીખવાડવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત યોગ દ્વારા બંદીવાનોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. યોગ અભ્યાસના કારણે બંદીવાનોના જીવનમાંથી નકારાત્મકતા દૂર થતી જોવા મળી છે તેમજ ભાવનાત્મક સંતુલન અને […]Continue Reading