Home Archive by category અમરેલી (Page 7)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ આજે અમરેલી જિલ્લાના સોનારિયા ગામની મુલાકાત લઈને વરસાદથી થયેલા નુકસાનની સ્થળ પર સમીક્ષા કરી હતી. તેમની સાથે વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ગ્રામજનો અને ખેડૂત ભાઈઓ સાથે સીધો સંવાદ કરીને તેમની મુશ્કેલીઓ જાણી હતી. Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના કથીવદર ગામમાં ભારે વરસાદને કારણે થયેલા નુકસાનની સ્થિતિનું નિરીક્ષણ કરવા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. વરસાદના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને સ્થાનિક લોકો સાથે ચર્ચા કરવામાં આવી તેમજ તેમની મુશ્કેલીઓ અને જરૂરિયાતોની જાણકારી મેળવી હતી. મુલાકાત દરમિયાન ખેતરોમાં થયેલા નુકસાન, રસ્તાઓની સ્થિતિ, પાણી ભરાવાની સમસ્યા તેમજ અન્ય જાહેર સુવિધાઓ અંગે Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે નદીઓ, ચેકડેમ અને જળાશયોમાં પાણીનો પ્રવાહ અત્યંત જોખમી બન્યો છે. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર દ્વારા નદીઓમાં નાહવા, પૂરગ્રસ્ત વિસ્તારોમાં જવા તેમજ ચેકડેમ નજીક ભેગા ન થવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમ છતાં ધારેશ્વર ગામ નજીક ઢાતરવડી નદી અને ચેકડેમમાં ભયજનક પાણીનો પ્રવાહ […]Continue Reading
અમરેલી
રાજુલા તાલુકાના ધારાસભ્ય હીરા સોલંકીએ આજરોજ રાજુલા સ્થિત પોતાના કાર્યાલય ખાતે વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો અને સ્થાનિક પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કાર્યાલયમાં મોટી સંખ્યામાં લોકો પોતાની વ્યક્તિગત તેમજ જાહેર હિતની સમસ્યાઓ લઈને પહોંચ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યએ દરેક અરજદારની વાત ધીરજપૂર્વક સાંભળી અને સંબંધિત વિભાગો સાથે જરૂરી સંકલન Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના કેરીયાચાડ ગામની સીમમાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને મૃતદેહને કબજે લીધો હતો. વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર પ્રાથમિક તપાસ હાથ ધરી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા અવિરત વરસાદને કારણે જિલ્લાના જળાશયોમાં નોંધપાત્ર પાણીની આવક થઈ છે. પરિણામે જિલ્લાના 10 જેટલા જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે અને કેટલાક ડેમોમાંથી પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના સૌથી મોટા ધારી તાલુકાના ખોડિયાર ડેમમાં પાણીની સપાટી રૂલ લેવલ સુધી પહોંચતા તેના 2 દરવાજા 15 સેન્ટીમીટર સુધી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવનને સામાન્ય બનાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ દરમિયાન ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પૂરગ્રસ્ત ભુવા ગામની મુલાકાત લઈને સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે ગામના અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થાનિક રહેવાસીઓ સાથે વાતચીત કરી હતી. ગ્રામજનોએ વરસાદ અને પૂરના Continue Reading
અમરેલી
સ્થાનિક નદીઓના કુદરતી વહેણને રૂંધીને કરવામાં આવતા વિકાસના કામો ભવિષ્યમાં મોટી આફત લાવી શકે છે, તેવી ચિંતા સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાવલી નદીના કાંઠે ચાલી રહેલા વિકાસ કાર્યો અને તેના કારણે ઊભી થયેલી ગંભીર પરિસ્થિતિ તરફ ધ્યાન દોરતા એક જાગૃત વાચક શ્રી અવધ મહેતાએ વહીવટી તંત્ર અને આયોજકો સમક્ષ એક […]Continue Reading
અમરેલી
વિશ્વભરમાં સેવાની સુવાસ ફેલાવતી સંસ્થા ઇન્ટરનેશનલ લાયન્સ, ડિસ્ટ્રિક્ટ 3232J અંતર્ગત કાર્યરત ‘લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા’ ના વર્ષ ૨૦૨૬-૨૭ ના નવા હોદ્દેદારો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. ​છેલ્લા પાંચ વર્ષથી સાવરકુંડલા તાલુકામાં અનેરી સેવાકીય પ્રવૃત્તિઓથી આ સંસ્થાએ લોકોના દિલ જીત્યા છે. નવી ટર્મ માટે પ્રમુખ (પ્રેસિડેન્ટ) તરીકે લાયન હિતેશ Continue Reading
અમરેલી
​સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરતપણે વરસી રહેલા ભારે વરસાદના કારણે પશુધનની હાલત કફોડી બની છે. સતત ભેજવાળા અને પ્રતિકૂળ હવામાનને લીધે અનેક ગૌવંશો બીમાર પડવાના કિસ્સાઓ સામે આવ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાવરકુંડલાની જાણીતી સંસ્થા શ્રીકૃષ્ણ ગૌશાળા દ્વારા એક પ્રશંસનીય અને ત્વરિત પગલું ભરીને તાત્કાલિક ધોરણે પશુ આરોગ્ય સેવા શરૂ […]Continue Reading