Home Archive by category અમરેલી (Page 630)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા શહેરમાં દિવાળી બસ હવે આવતીકાલે જ છે. એટલે દિવાળીના પર્વમાં ફટાકડા ફોડીને શહેરના લોકો દિવાળી ખૂબ ધામધૂમથી ઉજવે છે. એમાં પણ સાવરકુંડલા શહેરનો તો ફટાકડા માટેનો અનોખો ઈતિહાસ છે.. અહીં પરંપરાગત ઈંગોરિયાની લડાઈ પણ દિવાળીની રાત્રે મનાવીને લોકો આનંદ માણે  છે. અને આ ઈંગોરિયાની લડાઈ પણ ખૂબ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં રમાઈ છે. આમ દિવાળીના પર્વમાં […]Continue Reading
અમરેલી
 બે માસના મહા સ્વચ્છતા અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં શુક્રવારે સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી. આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના આંબા ગામે ગાંડા બાવળનું પપ્રુનિંગ કરવામાં આવ્યું હતું. જે.સી.બીની મદદથી વર્ષોથી જામી ગયેલા બાવળને હટાવી જગ્યા સ્વચ્છ કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ચરખડિયા ગામે ગામની જાહેર Continue Reading
અમરેલી
 ભારતના ચૂંટણીપંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૪ જાહેર કરવામાં આવ્યો છે. તા.૨૭.૧૦.૨૦૨૩ (શુક્રવાર) થી શરુ થયેલા આ અભિયાન આગામી તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૩ (શનિવાર) સુધી નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લામાં વસવાટ કરતા દેશના યુવા નાગરિકો વધુમાં વધુ મતદારયાદીમાં પોતાના નામની નોંધણી કરાવે તે માટે જિલ્લા ચૂંટણી Continue Reading
અમરેલી
 કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે અમરેલી જિલ્લાની મુલાકાત લીધી હતી. રુ.૧ કરોડ અને ૪૩ લાખના ખર્ચે તૈયાર થયેલા બગસરા નગર સેવા સદનના નવા બિલ્ડિંગના લોકાર્પણ કાર્યક્રમ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયા પણ Continue Reading
અમરેલી
લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા તેમજ સુદર્શન નેત્રાલય- અમરેલી અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઈના આર્થિક સહયોગથી તા. ૦૯-૧૨-૨૦૨૩ ને ગુરૂવારે બપોરે ૩-૦૦ કલાકે અમરેલી શહેરના નગરજનો માટે લાયન્સ હોલ અમરેલીમાં બારમો વિનામુલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ નિદાન કેમ્પમાં ૪૭ દર્દીઓની આંખના તમામ રોગોની તપાસ નિષ્ણાત […]Continue Reading
અમરેલી
તા.૧૩/૧૧/૨૦૨૩, સોમવાર સવારના ૦૯–૦૦ થી ૧૦–૦૦ ઉપસ્થિત રહેવા બન્ને સસ્થાઓનુ જાહેર નિમત્રણસૌરાષ્ટ્રનો સત્કાર પ્રચલીત છે, આવા જ સ્નેહભાવથી નવા વર્ષની શુભકામના આદાન–પ્રદાન કરવા ”સ્નેહ મીલન’ નુ આયોજન દર વર્ષની પરંપરા મુજબ અમરેલી ખાતે નામાકીત સસ્થાઓ શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ અને શ્રી લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામા આવે છે, ઉપરોકત બન્ને સસ્થાઓના સયુકત Continue Reading
અમરેલી
આમ તો સાવરકુંડલાની વર્ષો જૂની સ્થિતિમાં હવે બદલાવ આવવાની શરૂઆત થઈ ગઈ છે. સાવરકુંડલા નગરપાલિકાનું સમગ્ર તંત્ર સ્વચ્છતા ઝુંબેશ તથા દિવાળી દરમિયાન જાહેર સ્થળોને સુશોભિત કરવાના પ્રયાસો, શહેરના પહોળા રસ્તાઓ માટે ટ્રાફિક મેનેજમેન્ટ, તેમજ વર્ષોથી ભેંકાર નાવલી નદીને સ્વચ્છ કરવાનું કાર્ય આજે સેનિટેશન વિભાગ દ્વારા દિવસ રાત કામગીરી થઈ રહી છે. હવે લાગે છે કે […]Continue Reading
અમરેલી
જય ભારત સાથ ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, અમરેલી જીલ્લાને ગાંધીનગર અમદાવાદ (પાટનગર) સાથે ચાર માર્ગીય રસ્તાઓ સાથે જોડવા અંગે અમોએ ગત વિધાનસભા સત્ર દરમ્યાન વિધાનસભામાં આ મુદ્દાની ચર્ચા સાથે રજુઆત કરવામાં આવેલ છે. અમરેલી જીલ્લાને ગાંધીનગર – અમદાવાદ (પાટનગર) સાથે જોડવા નીચે મુજબના રસ્તાઓને ચાર માર્ગીયકરણ કરવા ખુબજ જરૂરી હોય જે પૈકી અમુક રસ્તાઓને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલાના દિવ્યાંગ સંજય ચોટલીયાએ દિવ્યાંગ લોકોને થતો અન્યાય બાબતે વિધાનસભા મા મુદ્દા મુકવા લેખિત રજુવાત કરતા જણાવે છે કે આજે ગુજરાત સરકારશ્રીની યોજના જેવીકે વિધવા સહાય યોજના – વૃદ્ધા સહાય યોજના જેમાં  વિધવા સહાય યોજના હેઠળ સરકાર બે ત્રણ દીકરા પુખ્તવયના હોવા છતાં મહિને બારસો રૂપિયાની સહાય કરે છે પણ આજે ગુજરાતના  દિવ્યાંગ લોકો સાથે […]Continue Reading
અમરેલી
                        સાવરકુંડલા શહેરમાં બોર આધારિત પીવાના પાણીની વિતરણ વ્યવસ્થાઓ સામે જાગૃત ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા સરકારશ્રી માં રજૂઆત કરીને શહેરીજનોને ફ્લોરાઇડ યુક્ત પાણીને કારણે ગંભીર બીમારીઓ માંથી મુક્તિ મળે તેવા યથાર્થ કરેલા પ્રયાસોના સફળતા મળેલ છે. સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરીજનોને પીવાના પાણીની સગવડતા 47 બોર આધારિત પાણીની વ્યવસ્થાઓ હોય અને પાલિકાને વીજળી Continue Reading