Home Archive by category અમરેલી (Page 7)

અમરેલી

અમરેલી
સાવરકુંડલાના ભુવા મુકામે પ્રાથમિક શાળા ખાતે સેફ ટચ, અનસેફ ટચ અંગે જનજાગૃત્તિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં બેટી બચાવો, બેટી પઢાઓ યોજના વિષયક માહિતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ. સાથે સાવરકુંડલા રુરલ પોલીસ સ્ટેશન ડબલ્યુ પી.સી સ્ટાફ દ્વારા સેફ ટચ, અનસેફ ટચ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ. મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે પણ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા-લીલીયા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં કિશોરીઓ સાથે બેટી પઢાઓ યોજના અન્વયે કિશોરીમેળો યોજાયો હતો. આ મેળા દરમિયાન બેટી બચાવો, બેટી પઢાઓ યોજના વિષયક માહિતી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતુ. ઉપરાંત કિશોરીઓને હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. કિશોરીઓના સ્વાસ્થ્ય અને માસિક સ્વચ્છતા વિષયક પણ વિસ્તૃત માર્ગદર્શન Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સમસ્ત કોળી સમાજ દ્વારા નાયબ  મામલતદાર શ્રી ને આવેદન પત્ર પાઠવી ન્યાય આપો ન્યાય આપો ની બુલંદ માંગ સાથે કોળી એકતા ઝીંદાબાદ ના નારા લગાવ્યા હતા દામનગર શહેર ના સરદાર ચોક ખાતે થી પ્રસ્થાન થયેલ વિશાળ રેલી પાલિકા પરિસર માં નાયબ મામલતદાર કલાણી ને આવેદન પત્ર પાઠવી મહુવા ના  બગદાણા ખાતે ૨૯ […]Continue Reading
અમરેલી
શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે સ્વર પેટીના કેન્સરથી પીડીત દર્દી મોહનભાઈ ઠાકુર ને સારવાર અર્થે લવાતા તપાસ બાદ તેમની સંપુર્ણ સ્વર પેટી ટોટલ લેરિંજેકટોમી નામની સર્જરી કરી કાઢી નાખવાનું જણાતા આ સર્જરી અનુભવી કેન્સર સર્જન Dr. Anuj Suketu Shah (MBBS , MS , DrNB ) ના નેતૃત્વમાં કરવામાં આવી હતી. તેમની સાથે સર્જિકલ ઑન્કોલોજિસ્ટ Dr. […]Continue Reading
અમરેલી
રંગબેરંગી પતંગો, તલના લાડુની મીઠાશ અને ‘એ કાપ્યો છે’ ના ગુંજારવ સાથે સાવરકુંડલા શહેરમાં મકરસંક્રાંતિના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પતંગ રસિયાઓના હબ ગણાતા આ શહેરમાં અમદાવાદ જેવો જ માહોલ જોવા મળ્યો હતો, જ્યાં વહેલી સવારથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઈ અગાસીઓ પર ડેરાતંબુ તાણીને બેસી ગયા હતા. ​ખાન-પાન અને ઉત્સાહનો સંગમ ​સાવરકુંડલાના લોકો માટે […]Continue Reading
અમરેલી
​‘સંસ્કાર ગળથૂંથીમાં હોય છે’ – આ ઉક્તિ સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ યોજાયેલા એક કાર્યક્રમમાં સાર્થક કરી બતાવી હતી. સાવરકુંડલા શહેર માટે ‘સ્માર્ટ જી.આઈ.ડી.સી.’ (GIDC) જેવી મોટી ભેટ અપાવવા બદલ ધારાસભ્યશ્રીના સન્માનમાં પરજિયા સોની જ્ઞાતિની વાડી ખાતે એક ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ​આ પ્રસંગે શહેરના વિવિધ વેપારી Continue Reading
અમરેલી
બગસરા વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મેડીકલ સાઘનો ની અનોખી સેવા.બગસરા ના વતની અને હાલ મુંબઈ રહેતાં કિશોરભાઈ  હરીભાઇ દડિયા ની પ્રેરણા અને સહયોગ થી બગસરા તાલુકાના હડાળા, હામાપુર, જુનીહળીયાદ અને જુનાં ઝાઝરીયા તથા મોટા લીલીયા તાલુકાના ઈગોરાળા ગામે મેડીકલ સાઘનો ની સેવા શરૂ કરાવી અદભુત આરોગ્ય શ્રેત્રે લોકસેવા નો યજ્ઞ […]Continue Reading
અમરેલી
 બગસરા ના વતની અને હાલ મુંબઈ રહેતાં કિશોરભાઈ હરીભાઇ દડિયા ની પ્રેરણા અને સહયોગ થી બગસરા તાલુકાના હડાળા, હામાપુર, જુનીહળીયાદ અને જુનાં ઝાઝરીયા તથા મોટા લીલીયા તાલુકાના ઈગોરાળા ગામે મેડીકલ સાઘનો ની સેવા શરૂ કરાવી અદભુત આરોગ્ય શ્રેત્રે લોકસેવા નો યજ્ઞ શરૂ કરાવી, લોક હ્દય માં સ્થાન મેળવેલ છે તેમ દેવચંદ સાવલિયા એ જણાવેલ ‌. […]Continue Reading
અમરેલી
“મહાપુરુષો જે માર્ગ નું આચરણ કર્યું એજ ધર્મ છે”  પૂજ્ય સંતો ના દિવ્ય સતસંગ થી સુભાષિતો રચયા હતા દામનગર શહેર માં BAPS મંદિર પરિસર માં અકડેઠઠ જનમેદની વચ્ચે “ભગવાન જ કર્તા” વિષયે અમરેલી  BAPS મંદિર ના કોઠારી વરિષ્ઠ સંત પૂજ્ય સ્વામી શ્રી સાધુ ચરિત્તદાસ સ્વામી ના મુખે દિવ્ય સતસંગ હજારો સતસંગી ઓએ સ્થિરપ્રજ્ઞ બની સાંભળ્યો […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર પ્રસાદ ઘર માં BAPS સંસ્થાન ગઢડા થી વરિષ્ઠ સંતો પૂજ્ય સ્વામી શ્રી ભગવતકીર્તનદાસજી સ્વામી શ્રી કેશવપ્રેમદાસજી એ અનસૂયા પ્રસાદ ઘર ના સાત્વિક ભોજન પ્રસાદ થી અવગત કરતા દામનગર BAPS મંડળ સંચાલક શ્રી ઓએ દૈનિક નિઃશુલ્ક ભોજન પ્રસાદ મેળવતા અતિથિ અભ્યાગત નિરાધારો મનોદિવ્યાગ વૃદ્ધ વડીલો […]Continue Reading