ભારે વરસાદ બાદ જ્યારે ગામડાઓના માર્ગો પર પાણી ફરી વળે છે, ત્યારે સૌથી મોટી ચિંતા માત્ર રસ્તાની નહીં, પરંતુ ગામના દૈનિક જીવનની હોય છે. શાળાએ જતાં બાળકો, દૂધ લઈને નીકળતા પશુપાલકો, ખેતરે જતાં ખેડૂતો અને તબીબી જરૂરિયાત ધરાવતા લોકો માટે રસ્તો એટલે જીવનરેખા. આવા સમયે અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હાથ ધરાયેલી ઝડપી કામગીરીએ ગ્રામ્ય જીવનને Continue Reading




















Recent Comments