Home Archive by category અમરેલી (Page 8)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં માનવ સેવા સંસ્થાન ને સુરત જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ વિપુલભાઈ નારોલા પરિજનો એ સાવ પિતા નાગજીભાઈ ગોવિદભાઈ ની પુણ્યસ્મૃતિ માં ઠંડા પાણી નું વોટરકુલર અર્પણ કરાયું હતું દામનગર શહેર માં નવરચિત માનવ સેવા સંસ્થાન પરિસર માં ભૂમિપૂજન પ્રસંગે પધારેલ પૂજ્ય સંતો ની ઉપસ્થિતિ માં સુરત સ્થિત સામાજિક સેવા […]Continue Reading
અમરેલી
​વર્ષોની જે પ્રતીક્ષા હતી,  તેનો હવે અંજામ આવ્યો છે, લીલિયાના પથ પર પ્રગતિનો,                          રૂડો પૈગામ આવ્યો છે. ​હવે અટકશે નહીં કોઈ રાહદારી                   કે કોઈ એમ્બ્યુલન્સ, કસવાલાના પ્રયાસોથી જનતાને          Continue Reading
અમરેલી
​કાગળ ઉપર તો માર્ગ આ                 આઇકોનિક લાગે છે, પણ નગરના રસ્તા જોતા  દર્દલોક સ્યંમ જાગે છે. ​ટેન્ડર ભરાયા ને પ્રક્રિયા  પણ પૂર્ણ થઈ ગઈ છે, ખબર નથી તંત્ર હવે કોની                            રાહમાં મંગલ પ્રારંભ રોકે છે? […]Continue Reading
અમરેલી
દામનગર શહેર માં અબોલ જીવો નો આશરો જીવદયા નંદી સેવા ટ્રસ્ટ સંચાલિત નંદીશાળા માં આશ્રિત બળદો ને ઉનાળા ની ભીષણ ગરમી માં શીતળતા આપતા તરબૂચ પીરસતા ઠાંસા ગામ ના ખેડૂત પરિવાર ના નાનુભાઈ વિઠલભાઈ ઈસામલિયા ના પુત્ર રત્ન રાજુભાઈ અને હરેશભાઈ ઈસામલિયા સમગ્ર પરિજનો દ્વારા આજે દામનગર ખાતે નંદીશાળા પરિસર માં પધાર્યા જતા ખૂબ મોટા […]Continue Reading
અમરેલી
મોબાઈલના આ યુગમાં એ                            જૂના દિવસો ક્યાં શોધવા?  ઝાડ પર ચડીને ખાધેલી એ                      રાયણની મીઠાશ હવે ક્યાં?  ​ભલે આવી ગઈ છે આજે                      […]Continue Reading
અમરેલી
​”નથી સોગંદની આદત,  સતત જે સત્ય બોલે છે, નથી રસ્તાની પરવા એને,  જે સરિતા જેમ ડોલે છે.” ​”ઈરાદા ને મક્કમતાના બળે  જે મંજિલે પહોંચ્યા, નથી કોઈ રથની જરૂરત,  જે નસીબ પોતે જ ખોલે છે.” –“પાંધી સર” સાવરકુંડલાના રઘુવંશી સમાજનું ગૌરવ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કર્મઠ અને ગતિશીલ નેતા ચંદ્રેશભાઈ રવાણીનો આજે જન્મદિવસ Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાની લીલિયા જનતા માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. વર્ષોથી રેલવે ફાટકને કારણે ભોગવવી પડતીમુશ્કેલીઓનો હવે કાયમી ઉકેલ આવવા જઈ રહ્યો છે. લીલિયામાં ફાટક નં. ૪૧-C અને ૪૨-B/૧ પર અંદાજે ₹૨૩કરોડ ૨૩ લાખના ખર્ચે બે અન્ડરપાસ બનાવવાની મંજૂરી મળી છે.ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના સતત પ્રયત્નોઅને કેન્દ્ર-રાજ્ય સરકારના સંકલનથી આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી મળી છે.છેલ્લા […]Continue Reading
અમરેલી
જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અમરેલી જિલ્લાના વિદેશ જવા ઈચ્છુક યુવાનોને વિદેશમાં પ્રાપ્ય રોજગાર અને ઉચ્ચ અભ્યાસની માહિતી તેમજ માર્ગદર્શન મળી રહે તેવા હેતુથી આગામી તા. ૧૨ મે, ૨૦૨૬ના રોજ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેમિનાર આઇ.ટી.આઇ બાબરા ખાતે સવારે ૧૧.૦૦ કલાકથી યોજાશે. આ સેમિનારમાં વિદેશ જવા ઈચ્છુક યુવક અને યુવનાને માર્ગદર્શન આપવામાં Continue Reading
અમરેલી
હિટ વેવની સ્થિતિને જોતાં હિટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે વખતો વખત માર્ગદર્શિકા આપવામાં આવે છે. હિટ વેવથી માનસિક તાણ થાય છે અને મૃત્યુની સંભાવના પણ રહે છે, તેની અસરને ઓછી કરવા માટે તકેદારીની પગલા અનુસરી શકીએ. શું કરવું :  રેડિયો સાંભળો, ટી.વી. જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો, તરસ ના […]Continue Reading
અમરેલી
આગામી ચોમાસુ સીઝન દરમિયાન ખાતરની ખરીદી કરવામાં સાવચેતી રાખવા તેમજ અધિકૃત ખાતર વિક્રેતા પાસેથી જ ખાતરની ખરીદી પાક્કા બિલથી કરવા ખેડૂતોને નાયબ ખેતી નિયામકશ્રી, વિસ્તરણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ખાતરની પસંદગી કરવામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં સૌપ્રથમ તો પાકને ક્યાં ક્યાં તત્વોની અને કેટલા પ્રમાણમાં જરૂર છે તે મુજબ રાસાયણિક ખાતરો પસંદ કરવા જોઇએ. ચોમાસુ […]Continue Reading