Home Archive by category અમરેલી (Page 829)

અમરેલી

અમરેલી
અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં વસતાં સવિતાબેન સવજીભાઈ માંગરોળિયા (ઉં.વ.૭૮)નું તા.૯-૫-૨૦૨૩ મંગળવારના રોજ અવસાન થતાં તેમનાં સંતાનો દ્વારા સ્વર્ગસ્થનું ચક્ષુદાન કરવામાં આવેલ.નેત્રદાન અંગે જાગૃતિ દાખવતાં અમરેલીના ખેડૂત અગ્રણી ભરતભાઈ (સુરત), ભદ્રેશભાઈ (પૂર્વ નગર સેવક), ઘનશ્યામભાઈ માંગરોળિયા તેમજ ભારતીબેન મનસુખભાઈ કોલડિયાના માતુશ્રીના અવસાન બાદ ચક્ષુદાનનો નિર્ણય કર્યો અને તેઓએ Continue Reading
અમરેલી
વાહન તથા પશુધનની ચોરીઓ કરતી ગેંગને કુલ કિં.રૂ.૫,૭૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી જિલ્લા સહિતની કુલ – ૨૪ ચોરીઓના ગુનાઓ ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા અનીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં ઠેર ઠેર  અર્બન હેલ્થ સેન્ટર ઉપલક્ષમાં આજે શહેરના વિવિધ વિસ્તારોમાં પણ માતા શિશુની સંભાળનો દિવસ.. આમ મમતા દિવસે જે તે વિસ્તારના સગર્ભા મહિલાઓની વિનામૂલ્યે તપાસ, રસીકરણ, લોહતત્વની ગોળીઓ આપવામાં આવે છે. અને પાંચ વર્ષ કે તેથી નીચેની વયના તમામ શિશુઓને વિનામૂલ્યે રસી આપવામાં આવે છે. આજે જે તે કેન્દ્રો પર સગર્ભા મહિલાઓને વિવિધ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામના સામાજિક કાર્યકર ચિરાગભાઈ વિનુભાઈ હીરપરા દ્વારા મુખ્યમંત્રી મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક પત્ર દ્વારા સાવરકુંડલા શહેરની ટ્રાફીક સમસ્યાને ધ્યાને લઇ ને સરકારશ્રી દ્વારા સાવરકુંડલા શહેર માટે થોડા સમય પહેલા નવો બાયપાસ રોડ ખુલ્લો મુકવામાં આવેલ છે. એ સંદર્ભે બાયપાસ પર ક્રોસ થતા સ્ટેટ રોડ પર નાના મોટા અકસ્માતો બને છે તો […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા મુકામે બરવાળીયા પરિવાર આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથામૃતમમાં આશીર્વચન દેવા પધારેલ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સત્સંગ મહાસભા વડતાલ ધામના અધ્યક્ષ શ્રી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી નૌત્તમપ્રકાશદાસજી સ્વામીજીનું હિન્દુ ધર્મ સેના સાવરકુંડલા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વામીશ્રી દ્વારા શ્રી રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ મંદિરે Continue Reading
અમરેલી
ગત તા. ૦૮ મે ૨૦૨૩ થી પ્રારંભ કરવામા આવેલ ધારી વિધાનસભા સીટના પ્રવાસ અતર્ગત આજ તા. ૦૯ ના રોજ એટલે કે પ્રવાસના બીજા દિવસે અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય શ્રી જ.વી.કાકડીયાએ વિધાનસભા હેઠળ આવતી શીલાણા, હડાળા, ખારી, જુના વાઘણીયા, બાલાપુર, માવજીજવા, ડેરી પીપરીયા અને જુની હળીયાદ તાલુકા પંચાયત સીટનો અધિકારીઓ સાથે પ્રવાસ ખેડયો […]Continue Reading
અમરેલી
અમરેલીમાં ફરી એકવાર જંગલી પશુઓનો આંતક જાેવા મળ્યો છે, જિલ્લામાં બે અલગ અલગ ઘટનાઓમાં બે બાળકોના મોત થયા છે. અમરેલીમાં સિંહણ અને દીપડાંએ બે અલગ અલગ ઘટનાઓમાં બે બાળકોને મોતને અમરેલી જિલ્લામાં સિંહણ દીપડા દ્વારા અલગ અલગ બે ઘટનામાં બાળકોને શિકાર બનાવ્યા છે. માહિતી પ્રમાણે, અમરેલી જિલ્લાના લીલીયા અને સાવરકુંડલા વિસ્તારમાં આ ઘટના ઘટી છે, […]Continue Reading
અમરેલી
અમરેલી ના કુંકાવાવ  તારીખ ૦૯/૦૫/૨૩ ના રોજ સવારે ૧૦-૦૦  કલાકે પટેલ વાડી ખાતે અજીત કપાસની મીટીંગ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ તેમજ અજીત કપાસ ની  કંપની તરફથી રાખવામા આવેલ તેમાં ઉપસ્થિત આ વિસ્તારના માજી ધારાસભ્ય અને માજી સાંસદ અને સંઘના ડાયરેક્ટર વીરજીભાઈ ઠુંમર ગુજરાત વિધાનસભાના માજી વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તાલુકા સંઘ ચેરમેન અને […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિજય એલ ચાવડાએ માનનીય રેલવે મંત્રી (રાજ્ય કક્ષા)ના દર્શનાબેન જરદોશને મહુવા સુરત (ડેઈલી) ટ્રેનને વીજપડી ખાતે સ્ટોપ આપવા લેખિત રજૂઆત કરી. આ સંદર્ભે પત્રમાં તેમણે જણાવ્યું હતું કે સાવરકુંડલા તાલુકાનું વીજપડી ગામ એ છેવાડાનું મોટું ગામ હોય ૩૫ ગામનું મધ્ય કેન્દ્ર હોય અને આ વિસ્તારનાં લોકોના […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર પાંચમાં હાથસણી રોડ પર આવેલ આસોપાલવ સોસાયટીમાં પાણીનાં ટાંકા ઉપર પાણીનાં ઢાંકણા અને ઉંચા ટાંકા ઉપર જાળી ફીટ કરવા અંગે છેલ્લા ચાર  મહીનાથી સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર પાંચનાં નગરપાલિકા સદસ્ય કેશવભાઈ બગડાએ નગરપાલિકા તંત્રને રજૂઆત કરી હતી. અંતે તેની રજૂઆતને મૂર્ત સ્વરૂપ મળ્યું.  ગતરોજ આ પાણીના  ટાંકા ઉપર ઢાકણ અને ઊંચા […]Continue Reading