Home Archive by category અમરેલી (Page 828)

અમરેલી

અમરેલી
દામનગર શહેર માં ઘેર ઘેર ગેસ એજન્સી એ ગેસ લાઈન માટે શહેર ભર ના દરેક વિસ્તારો માં રોડ રસ્તા ખોદી ગેસ લાઈન નાખી તેનું દામનગર પાલિકા તંત્ર એ રૂપિયા ૭૨ લાખ નું વળતર મેળવ્યું આ વળતર થી ક્યાં ખાડા પુરવા ના હતા રોડ ના કે તાણ ના ? ખાડા પુરવા ના વળતર થી પાલિકા શાસકો […]Continue Reading
અમરેલી
૩ જુલાઈ સોમવારે ગુરુપૂર્ણિમા નિમિત્તે સનરાઇઝ સ્કૂલમાં વિદ્યા ગુરુ એવાં વર્ગ શિક્ષકને પગે લાગી.તેમની ચોખા, કંકુ, ફૂલ વગેરે દ્વારા ભાવ વંદના કરવામાં આવી આ ઉપરાંત બાલ મંદિર થી ધો ૧૨ સુધીનાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઈચ્છા અને લાગણી ને કારણે શાળાનાં આચાર્યા સોનલબેન મશરું અને પ્રતાપભાઇ ખુમાણ (બાપુ સર) ની પણ ભાવ વંદના કરી હતી. આ […]Continue Reading
અમરેલી
શિક્ષણ અને સંસ્કાર માટે સુપ્રસિદ્ધ એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં તા.03-07-2023ના રોજ ગુરુપુર્ણિમા ઉત્સવ ઉજવાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ હિન્દુ સનાતન ધર્મની ધરોહર આદ્ય જગતગુરુ શંકરાચાર્યની ચિત્ર પ્રતિમાનું પૂજન અર્ચન અને દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.સંસ્થાના સંચાલક શ્રી દીપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસિયા એ ગુરુ મહોત્સવ વિષે પ્રાસંગિક પ્રવચન આપ્યું Continue Reading
અમરેલી
તાજેતર માં અમરેલી ના સાવરકુંડલા અને લીલીયા તાલુકા ના નદી કાંઠા ના ગામડાઓમાં પડેલ વરસાદ નાં કારણે નદીઓમાં પુર આવવાથી નદી કાંઠા નાં ખેડુંતો ના ખેતરોમાં પુરના પાણી ઘુસી ખેડૂતો ના ખેતરોનું ધોવાણ થઈ જવાથી ખેડુતો દ્વારા કરેલ વાવતેર ને ખુબ મોટા પ્રમાણ માં નુકશાની થવા પામેલ છે જેમાં ખેડૂતો ના ખેતરોમાં પાણી ભરવાના કારણે […]Continue Reading
અમરેલી
અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી ભાઈ – બહેનો દ્વારા ગુરુપૂર્ણિમાની સાદાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પ્રા.વાય.કે.ક્યાડાએ ગુરુપૂર્ણિમાના ભારતીય સંસ્કૃતિમા મહત્વ વિશે વાત કરી હતી. વિદ્યાર્થીની બહેનો દ્વારા તમામ ગુરુજનોનું કંકુ તિલકથી સન્માન કરી મો મીઠા કરાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થી ભાઈ – બહેનો દ્વારા કોલેજને Continue Reading
અમરેલી
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ગુરુપૂર્ણિમા પર્વે શ્રી ગોપાલજીગિરીબાપુની પૂજન વંદના વિધિ થઈ. આશ્રમના જાણીતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદમાતાજીના સાનિધ્યમાં ગુરૂપૂજન આરતી સાથે સત્સંગ સંકીર્તનમાં ભાવિક શ્રદ્ધાળુઓ જોડાયા હતા. અહી જાળિયા ઉપરાંત આજુબાજુના ગામો તેમજ દૂરથી સેવકો મોટી સંખ્યામાં આવ્યા અને ગુરૂપૂજન ઉત્સવ સાથે મહાપ્રસાદ લાભ લીધો હતો.Continue Reading
અમરેલી
દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પૂજારી પરિવાર દ્વારા વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ એ ગુરુગાન મહિમા પૂજન અર્ચન દર્શન સાથે શોભાયાત્રા યોજાશે શ્રી સત્ય નારાયણ દેવ કથા સાથે ઉજવાશે વ્યાસ પૂર્ણિમા ના પાવન પર્વ “ગુ  કહેતા અંધકાર રૂ કહેતા પ્રકાશ” અંધકાર માંથી પ્રકાશ તરફ દોરી જતા ગુરુ મહિમા નું પર્વ ગુરુ ચરણો માં […]Continue Reading
અમરેલી
હવામાન વિભાગ(IMD)ના જણાવ્યા મુજબ તા.૦૧/૦૭/૨૦૨૩ થી તા.૦૫/૦૭/૨૦૨૩ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ આગાહીને ધ્યાને લઈ  જિલ્લામાં સાવચેતી અને સલામતીના પગલાં સુનિશ્ચિત કરવા આવશ્યક છે. તાકીદની પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાની તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓની જરુરિયાત ઉભી થાય તેવી સંભાવના છે. આગામી જાહેર રજાના દિવસોમાં પણ પૂર્વ પરવાનગી વિના હેડ કવાર્ટર છોડવું નહિ અને […]Continue Reading
અમરેલી
 અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાંતલી નદી પરના મુંજીયાસર સિંચાઈ યોજનામાં પાણીની આવક શરુ છે. તા.૧ જુલાઈ, ૨૦૨૩ ના રોજ સવારે ૯.૪૫ વાગ્યે ડિઝાઇન સ્ટોરેજ કરતા ૧૦૦ % પૂર્ણ સપાટીએ ભરાયો છે. જળાશયમાં પાણીની આવક શરુ છે તેથી જળાશય ગમે તે સમયે ઓવર ફલો થઈ શકે છે, આથી હાઇ એલર્ટ આપવામાં આવે છે. મુંજીયાસર ઓવરફ્લો થતાં બગસરા તાલુકાના જામકા, સનાળીયા, બગસરા, જેઠીયાવદર, શીલાણા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા માનવ સેવા એજ માધવ સેવા ને મૂર્તિમંત્ર બનાવી અસંખ્ય મનોદિવ્યાગો ને કુદરત સહજ જીવન તરફ દોરી જતા શાંતિ ના દૂત માનવ મંદિર ના મહંત પૂજ્ય ભક્તિરામબાપુ ની પાવન નિશ્રા માં  માનવ મંદિર પરિસર માં ઉજવાશે વ્યાસપૂર્ણિમા અંધકાર માંથી પ્રકાશ પુંજ તરફ દોરી જતા ગુરુપૂર્ણિમા ના પાવન પર્વ એ ગુરુ પૂજન અર્ચન દર્શન ને મહાપ્રસાદ […]Continue Reading