Home Archive by category અમરેલી (Page 830)

અમરેલી

અમરેલી
અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ  સુરેશ પાનસુરીયા કે જેઓ  જન સેવામાં હંમેશા અગ્રેસર હોય છે. તેમના જનસેવા કાર્યાલય ઉપરથી અસંખ્ય લાભાર્થીઓ લાભાન્વિત થયા છે અને હંમેશા હસતા મુખે જાય છે. અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ  સુરેશ પાનસુરીયા ની જો વાત કરીએ તો સેવાનો એક પણ મોકો ન ચૂકનાર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ની […]Continue Reading
અમરેલી
અમરેલી ખાતે શ્રી મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ પ્રેરિત સૌરાષ્ટ્ર પ્રદેશ સમૂહ લગ્નોત્સવ સમિતિ આયોજિત રવિવારે દ્વિતીય સમૂહ લગ્નોત્સવ યોજાશે જેમાં શ્રી શ્રી અંન્તવિભૂષિત આચાર્યો શ્રી  મહા મંડલેશ્વર શ્રી ઓ જંગમી તીર્થંકરો વિશ્વ વંદનીય સંતો ની પાવન નિશ્રા માં નવ દંપતી ઓને “વ્યોમ હો પૃથ્વી દંપતી હો મંગલમ” ના આશિષ પાઠવવા નામી અનામી તપોમૂર્તિ […]Continue Reading
અમરેલી
જન સેવામાં અને લોક સેવામાં અગ્રેસર એવા અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયાના જનસેવા કાર્યાલય ઉપરથી અસંખ્ય લાભાર્થીઓ આજે પણ હસતા મુખે જાય છે અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશ પાનસુરીયા ની જો વાત કરીએ તો સેવાનો એક પણ મોકો ન ચૂકનાર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની દરેક યોજનાઓ […]Continue Reading
અમરેલી
 શ્રી વિનોદભાઈ  વિંઝુડાને તેમના નિવાસસ્થાન પર માતૃશ્રી રમાબાઈ ભીમરાવ આંબેડકર પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ  સાવરકુંડલા દ્વારા પ્રમુખ અને ટ્રસ્ટીશ્રીઓએ વિનોદભાઈ વિંઝુડા વયમર્યાદાને કારણે સેવા નિવૃત્ત થતાં તેમને શુભેચ્છા પાઠવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શ્રી વિનોદભાઈ  વિંઝુડા પોતે  શ્રી એસ .એન. વિરાણી હાઈસ્કૂલ બાઢડા માં મ.શિ તરીકે ફરજ બજાવતાં હતાં વય મર્યાદાને કારણે Continue Reading
અમરેલી
ધર્મશાલા બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ, જૈન ધર્મના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત આચાર્ય લોકેશજીની આગેવાની હેઠળ, વિવિધ ધર્મોના ધર્મગુરુઓ ધર્મશાળામાં મુખ્યાલય ખાતે બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ નેતા દલાઈ લામાજીને મળ્યા હતા અને બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે દલાઈ લામાજીને શાલ, માળા અને ચિહ્ન આપીને તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે દલાઈ લામાજીએ Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર તરફથી તા.૦૫/૦૫/૨૦૧૩ ના રોજ જાહેર થયેલ ક િરત પેકેજમાં અમરેલી જોવાના ખાતરો અને લીલીયા તેમજ બાવનગર જીલ્લાના જેસર તાલુકાનો સમાવેશ કરવા માટે અમરેલીના રાસદ શ્રી નારણભાઈ કાછડીને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રમાઈ પટેલ અને પિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને રજૂઆત કરેલ છે. સાસદશ્રીએ રજુઆતમાં જણાવ્યા મુજબ રાજયમા ચણ ૫ માર્ચ ૨૩ માસમાં તા. ૦૪૦૩૦૨૭ થી […]Continue Reading
અમરેલી
ગુજરાત સરકાર દ્વારા હાલ અમરેલી જીલ્લાને થયેલ કમોસમી વરસાદ (માવઠા)થી થયેલ નુકશાનીના વળતરના રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવેલ છે. સમગ્ર અમરેલી જીલ્લામાં આ કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેમાં આપની સરકાર દ્વારા અમરેલીના ૯ તાલુકાઓને રાહત પેકેજથી જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમરેલી. કુકાવાવ, બગસરા, લાઠી, ઘારી, સાવરકુંડલા ,ખાંભા, અને રાજુલા, જાફરાબાદ ત્યારે  લીલીયા તાલુકો […]Continue Reading
અમરેલી
 ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક-૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૭/૦૫/૨૦૨૩ના રોજ બપોરે ૧૨.૩૦ થી બપોરે ૧.૩૦ વાગ્યા દરમિયાન યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા માટે ઉમેદવારોને પોતાનું પરીક્ષા કેન્દ્ર (શાળા/કોલેજ) શોધવામાં સરળતા રહે તે હેતુથી તેમજ પરીક્ષાલક્ષી અન્ય કોઈ માહિતીની જરુરિયાત હોય તેવા ઉમેદવારોને Continue Reading
અમરેલી
દામનગર શહેર માં સતત ચહલ પહલ અને લોકો થી ધમધમતી લુહાર શેરી માં લટકતો વીજ પોલ પડવા ની રાહ જોતું તંત્ર  સ્થાનિક સબ ડિવિઝન PGVCL તંત્ર આ જોખમી વીજ પોલ જોઈ પણ ગયું પછી પણ આ વીજ પોલ દૂર કરી સલામતી ના પગલાં લેવા ના બદલે અકસ્માત ની રાહ માં હશે ? અતિ ભંયકર હાલત […]Continue Reading
અમરેલી
મેહુલભાઇ વ્યાસ કે જેઓ સાવરકુંડલા શહેરમાં ગજાનન લેબોરેટરી ચલાવે છે અને ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી-સાવરકુંડલામાં સેક્રેટરી તરીકેની ઉમદા ફરજ બજાવે છે. છેલ્લા ૧૩ વર્ષથી અંધજનોને પ્રત્યેની પોતાની લાગણીને મૂર્તિમંત કરવા અને પોતાના આ કાર્યથી વધુમાં વધુ અંધજનોને દૃષ્ટિ મળે તેવા ઉમદા આશયથી જ્યારે કોઇપણ જ્ઞાતિમાં અવસાન થાય એટલે તરત તેમના સ્નેહીજનોની પરવાનગી લઇને સ્વર્ગસ્થનું ચક્ષુદાન Continue Reading