Home Archive by category અમરેલી (Page 831)

અમરેલી

અમરેલી
એક મુસ્લિમ મજૂરનાં દીકરાએ કવિ દાદની કવિતાને જીવી બતાવી….ચીલે ચીલે તો પૈડાં ચાલે…તું તો ચેતક છો, જરા આમ આડો ફંટાઈ ને આવ ને..! કવિ દાદ. સ્વ. કવિ દાદે આ કવિતામાં ઈશ્વર યુવાન પાસેથી શું ઈચ્છા રાખે છે, તેની વાત કરી છે. સામાન્ય રીતે યુવાનો પોતાનો અભ્યાસ વર્ષોથી જે ચીલાચાલુ પદ્ધતિ ચાલી આવતી હોય તે ઘરેડમાં જ […]Continue Reading
અમરેલી
અગાઉ સાવરકુંડલા ફીડર માંથી પીઠવડી માં લેતા લાઈટના પ્રશ્નથી ગ્રામજનો પરેશાન.. .           સાવરકુંડલા તાલુકાના મોટા ઝીંઝુડા ગામે અવારનવાર કલાકો સુધી વીજળી ગુલ થઈ જવાના પ્રશ્ન થવા પામેલ છે. અગાઉ મોટા ઝીંઝુડા ગામ સાવરકુંડલા ફીડર માંથી વીજળી આપવામાં આવતી હતી ત્યારે લાઈટ નો કોઈપણ પ્રશ્ન ના હતો પરંતુ થોડા સમય પહેલાં પીઠવડી […]Continue Reading
અમરેલી
ડી.આર.એમ. દ્રારા આગામી ૧પ જુલાઈથી સ્પેશ્યલ કેસમાં ટ્રેન ચલાવવા અંગેની બાહેંધરી અપાઈ. ટાવર ચોક વેપારી એસોશીએશન અને ધારીની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્રારા સાંસદને રજુઆત કરાઈ હતી. અમરેલી જીલ્લાના લોકોને આગામી શ્રાવણ માસ દરમ્યાન સોમનાથ મહાદેવનાદર્શનાર્થે યોગ્ય સમયે દૈનિક સવલત મળી રહે તે માટે વર્તમાનમાં ચાલતી અમરેલી–વેરાવળ ટ્રેનના સમયમાં ફેરફાર કરવા અમરેલીના સાંસદ નારણભાઈ Continue Reading
અમરેલી
શ્રી બ્રાન્ચ શાળા નંબર ૨  કન્યા શાળા મણીભાઈ ચોકમાં તારીખ ૨૬, ૨૭, ૨૮  જૂન બાલવાટિકા શિક્ષક તાલીમ લેવામાં આવેલ જેનો સમય પહેલા ૧૦-૩૦ થી ૦૫-૩૦ હતો પછી થી સમય સવારનો ૭-૦૦  થી ૧-૩૦નો કરવામાં આવેલ શાળાના બાળકોના અભ્યાસની સાથેજ, કાર્યક્રમ સરકારશ્રીના ધારા ધોરણ મુજબ બાલવાટિકાનો સરસ મજાનો પ્રોગ્રામ શિક્ષક તાલીમ યોજાયો.  તે બદલ અમે શાળા […]Continue Reading
અમરેલી
શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી. ડી . ઘેલાણી મહિલા આર્ટ્સ કોલેજ સાવરકુંડલામા કાલિદાસ જયંતિની ઉજવણી  કરવામાં આવી હતી જેમાં લીલીયાની ગવર્મેન્ટ કોલેજના અધ્યાપક ડો. કેતનભાઈ કાનપરીયા તથા પ્રા. સુભાષ ભાઈ ઓડેદરા અતિથી વિશેષ તરીકે હાજર રહ્યા હતા આજરોજ તારીખ. ૨૭/૬/૨૦૨૩ના દિવસે પ્રભાતે કોલેજમાં મેઘદૂત પર રંગોળી તથા પોસ્ટર પ્રોજેક્ટ વર્ક તથા ચિત્ર અને […]Continue Reading
અમરેલી
વિવિધ તહેવારની ઉજવણી અને હાલની વર્તમાન સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા ઉપરાંત જાહેર સુલેહ-શાંતિને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ કલમ-૩૭ (૧), ૩૭ (૩) અને ૩૩ હેઠળ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લામાં આગામી તા.૧૧ જુલાઈ,૨૦૨૩ દિવસ સુધી સભા સરઘસ હથિયારબંધી જાહેર કરવામાં આવી છે. છટાદાર ભાષણ આપવાની પણ મનાઈ અને સ્ફોટક પદાર્થો Continue Reading
અમરેલી
શ્રી શામજીભાઈનો જન્મ તા.૫/૭/૧૯૦૧ના રોજ સાવરકુંડલામાં “આંબલીયા” પરિવારમાં  થયો હતો. તેમના પિતાનું નામ શ્રી કાનજીભાઈ અને માતાનું નામ અમૃતબા હતું. શામજીભાઈને બાળપણથી જ માતા-પિતા દ્વારા સારા સંસ્કારોનું સિંચન થયું હતું. તેઓને આગળ અભ્યાસ કરવો હતો પરંતુ નાની ઉંમરે જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ‘આત્મવિશ્વાસ અને મહેનત જીવનમાં સો ટકા સફળતા અપાવે છે. આ વિચારને Continue Reading
અમરેલી
વર્ષ ૨૦૨૩-૨૪ માટે અમરેલી જીલ્લામાં બાગાયત ખાતા દ્વારા નવી યોજના સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને નર્સરી સ્થાપવા માટે સહાયતા આપવામાં આવશે. જેમાં યુનિટ કોસ્ટ ૩.૫૦ લાખનાં સામાન્ય ખેડૂતોને ૬૫% લેખે ૨.૨૭૫ લાખ તેમજ અનુસૂચિત જાતીના ખેડૂતોને ૭૫% લેખે ૨.૬૨૫ લાખ સહાય મળવા પાત્ર છે.  સહાય મેળવવા ઇચ્છુક ખેડુતો માટે તા. ૨૦/૦૬/૨૦૨૩ થી તા. […]Continue Reading
અમરેલી
 અમરેલી જીલ્લા હોમગાર્ડઝ દળ આયોજીત હોમગાર્ડ જવાનોના પ્રમોશન અને બઢતી માટે એન.સી.ઓ. રેન્ક ટેસ્ટનું તારીખ 24 અને 25 જૂન બે દિવસ સુધી અમરેલી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.       હોમગાર્ડ જવાનોએ રાજ્યક્ષાના બેઝિક, એડવાન્સ અને લીડરશીપના 12 થી15 દિવસના કેમ્પોમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવતા હોય છે. જે જવાનોએ કેમ્પ કરેલ હોય તેમને રેન્ક […]Continue Reading
અમરેલી
ચિતલ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ના સહયોગથી ચિત્તલ વિદ્યા ભારતી ટ્રસ્ટ દ્વારા  દહિડા નિવાસી હાલ ઓસ્ટેલિયા બાબુભાઈ પોપટભાઈ  ના પરિવાર ના સહયોગથી સરસ્વતી વિદ્યા મંદિર ચિત્તલ ખાતે  અમરેલી જિલ્લા ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ મનીષભાઈ સંઘાણી  ના અધ્યક્ષ સ્થાનમાં 94 મા નેત્રદાન કેમ્પ  સમારોહ યોજાઈ ગયો જેનું ઉદઘાટન  રિકડિયા ખડેશ્વર મઢી […]Continue Reading