Home Archive by category અમરેલી (Page 829)

અમરેલી

અમરેલી
દામનગર ઢસા રોડ શ્રી લટુરિયા હનુમાનજી મંદિરે હઠયોગી તપોમૂર્તિ ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસર માં ગુરુપૂર્ણિમા ઉજવાશે સેવક સમુદાય દ્વારા સુંદર આયોજન ભજન ભોજન સાથે મહાયજ્ઞ ૧૬ વર્ષ ઉભા રહી કઠોર તપ કરનાર પૂજ્ય ખડેશ્વરી ઘનશ્યામગિરીબાપુ ની પાવન નિશ્રા માં વ્યાસ પૂર્ણિમા ની ભવ્ય ઉજવણી થશેContinue Reading
અમરેલી
દામનગર શહેર પોલીસ માં ફરજ બજાવતા પી આર દેશાણી પરશુરામબાપુ સેવા નિવૃત થતા શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં વિદાયમાન સમારોહ યોજાયો હતો પી આર દેશાણી ના વિદાનમાન સમારોહ માં શ્રી કુંભનાથ મહાદેવ મહંત સીતારામ આશ્રમ મહંત હાવતડ આશ્રમ મહંત સહિત સ્થાનિક પી એસ આઈ બી પી પરમાર દામનગર સમગ્ર પોલીસ પરિવાર સ્ટાફ હોમગાર્ડ યુનિટ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી પંચાયત મનોજભાઈ બગડા વયમર્યાદાથી નિવૃત થતા તેમને નિવૃત્તિ વિદાયમાન સમારોહ તાલુકા પંચાયત કચેરીના મીટીંગ હોલમાં યોજાયો હતો આતકે તાલુકા વિકાસ અધિકારી કે.પી.પરમાર સાહેબ દ્વારા વયમર્યાદાથી નિવૃત થતા વિસ્તરણ અધિકારી પંચાયત મનોજભાઈને શ્રીફળ અને સાકરનો પડો આપી વિદાયમાન આપવામ આવ્યું હતું તથા ઈગ્રામ ટી.એલ.ઈ. સંજયભાઈ પંડ્યા અને ઓઢભાઈ ભુંકણ Continue Reading
અમરેલી
મુખ્યમંત્રીશ્રીએભૂપેન્દ્રભાઇ પટેલ લોકસભા ૧૪ વિસ્તારની જનસભાનેસંબોધતાકહ્યુહતુ કે, સેવા, સુશાસનઅને ગરીબ કલ્યાણનાસંકલ્પ સાથે કેન્દ્ર અને રાજયસરકાર કાર્ય કરે છે. પ્રધાનમંત્રીશ્રીનરેન્દ્રભાઈમોદીએગરીબોની સેવા અને સુશાસનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને નાગરિકો માટે કાર્યો કર્યા છે. ભારતવસુધૈવકુટુંબકમની ભાવના સાથે આગળ વધી રહ્યું છે.  દેશ અને રાજયમાં પ્રાકૃતિક Continue Reading
અમરેલી
ધારી તાલુકાના રાજસ્થળી ખાતે આવેલ સુપ્રસિધ્ધ દર્શનીય અને પ્રકૃતિના ખોળે આવેલ હિંગળાજ સંન્યાસ આશ્રમ ખાતે પ.પૂ.મહામંડલેશ્વર જયઅંબાગીરી માતાજી ગુરૂશ્રી હરિગીરી બાપુના સાનિધ્યમાં આગામી તારીખ.-03/07ને સોમવારે ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે આતકે લ મહામંડલેશ્વર જયઅંબાગીરી માતાજીના સેવક અને શિષ્ય સમુદાય આશ્રમ ખાતે ઉપસ્થિત રહી પૂજન, અર્ચન, સત્સંગ, Continue Reading
અમરેલી
સાવરકુંડલા સ્વામી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ ખાતે આગામી તારીખ.- 03/07ને સોમવારે ગુરૂપૂર્ણિમા મહોત્સવ તેમજ પુસ્તક વિમોચન સમારોહ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુંછે ટીંબી ખાતે વિનામમૂલ્યે ચાલતી અને દરરોજ એકહજાર કરતા વધુ દર્દીઓ લાભ લેતા નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના દર્દીઓના લાભાર્થે સાવરકુંડલા ખાતે મહારક્તદાન કેમ્પ યોજાશે જેમાં સમગ્ર ભારતભર Continue Reading
અમરેલી
અમરેલી નગરપાલિકા ભલે A ગ્રેડ ની નગરપાલિકા ઓ માં સ્થાન પામી હોય પરંતુ અમરેલી ના લોકો ની આવક મર્યાદા નો ખ્યાલ આ તોતિંગ વેરા વધારો કરીયો ત્યારે અમરેલી શહેર ના લોકો ની આવક અંગે અભ્યાસ  કરીયા વગર અમરેલી ભાજપ શાસિત નગર પાલિકાના ના શાસકો એ મન ઘડત નિર્ણય કરી અમરેલી શહેર ની પછાત પણું ભોગવતી […]Continue Reading
અમરેલી
ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માં ચાલતી આરોગ્ય સેવા ની અમેરિકા ખાતે સરાહના અમેરીકાનાં બાલ્ટીમોર મુકામે તા.૨૪.૦૬.૨૦૨૩ અને વોશિંગટન મુકામે તા.૨૫.૦૬.૨૦૨૩ માં દિવસે અમેરીકા સ્થિત ડૉ. નટુભાઈ રાજપરા સાહેબ, કિરીટભાઇ ઉદેસી, વિપુલભાઇ રાજપરા અને બકુલભાઇ વિરડીયાની જહેમતથી કરૂણાવાન હાસ્યકાર ડો. શ્રી જગદિશભાઈ ત્રિવેદી આયોજીત બન્ને કાર્યક્રમો ખુબજ સફળ Continue Reading
અમરેલી
દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે સુરત સ્થિત સંસ્થા ગ્રીન આર્મી ના મોભી મનસુખભાઈ કાસોદરિયા નું ઉષ્માભ્યુ સ્વાગત સુરત શહેર માં અનેક વિધ સેવા ઓના પર્યાય પર્યાવરણ વિંદ ૧૦૯ વખત રક્તદાન કરનાર સમજસેવી મનસુખભાઇ કાસોદરિયા એ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ના દરેક વિભાગો વિશેષતા ઓ જાણી ખૂબ પ્રભાવિત થઈ ખુશી […]Continue Reading
અમરેલી
શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં સોમવારે ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમા પર્વ ઉજવાશે. ભાવનગર જિલ્લાના ગૌરવરૂપ શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં ભાવિક ભક્તોના સંકલન સાથે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી પ્રસંગે શ્રી ગોપાલજીગિરી બાપુની પૂજન વંદના વિધિ  થશે.  શ્રી વિશ્વાનંદ માતાજી અને આશ્રમ પરિવારના સંકલન સાથે સોમવારે સવારે ગુરૂપૂજન અને બપોરે મહાપ્રસાદમાં ભાવિકો ભક્તિભાવ સાથે જોડાશે.Continue Reading