Home Archive by category અમરેલી (Page 832)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા ના મીતીયાળા ગામે આવેલ મચ્છુ માતાજીના નૂતન મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સમસ્ત ભરવાડ સમાજ દ્વારા ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સંતો મહંતોની વિશેષ ઉપસ્થતિ રહી હતી. અમરેલી ના સાંસદ નારણભાઈ કાછડીયા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ ઉપસ્થિત રહીને દર્શનનો લાભ લીધો હતો. મીતીયાળા ગામ ખાતે  સમસ્ત ભરવાડ સમાજના શ્રધ્ધાના કેન્દ્ર સમા એવા […]Continue Reading
અમરેલી
જાફરાબાદ તાલુકાના જુની જીકાદ્રી ગામે જેતુભાઈ વાળા ના આમંત્રણ ને માન આપીને ભાનુભૂષણ મહંત શ્રી શાંતિદાસબાપુ (નવા સૂરજ દેવળ) તેમજ જસદણ દરબાર શ્રી સત્યજીતકુમાર ખાચરસાહેબ તેમજ તેમના પુત્ર રાજકુમાર શિવરાજકુમાર ખાચર પધાર્યા હતા તે પ્રસંગે બાબરિયાવડના આગેવાન અને તુલસીશ્યામ મંદિરના ટ્રસ્ટી શ્રી ગૌતમભાઈ વરૂ તથા મહેશભાઈ કોટીલા તેમજ વસંતદાદા ત્રિવેદી અને કાઠી સમાજના અગ્રણી મનુભાઈ […]Continue Reading
અમરેલી
મત્સ્યોદ્યોગ, પશુપાલન રાજ્યમંત્રીશ્રી અને અમરેલી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને, અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી. જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માટે રજૂ કરવામાં આવેલા અંદાજે રુ. ૧,૪૯૨ લાખના ૬૦૩ જેટલા વિકાસ Continue Reading
અમરેલી
દામનગર પટેલ વાડી ખાતે ષડદર્શનચાર્ય વિદ્વાન ભાગવતચાર્ય દિપકભાઈ મહેતા નું અઢારે આલમ દ્વારા સત્કાર ગાંધર્વ પરિવાર આયોજિત શ્રીમદ્ર ભાગવત કથા શ્રવણ માં આવતા શ્રધ્ધાળુ ભાવિકો ને ભાવાત્મક દ્રષ્ટાંતો સાથે માર્મિક ટકોર કરતા વિદ્વાન વક્તા શ્રી દીપકભાઈ મહેતા નું સમસ્ત લેઉવા પટેલ સમાજ ના અગ્રણી જવેરભાઈ નારોલા હરજીભાઈ નારોલા અમરશીભાઈ સહિત સમસ્ત લેઉવા પેટલ સમજે તેમજ […]Continue Reading
અમરેલી
દામનગર શહેર ના રહેણાંક વિસ્તારો માંથી નોનવેજ સ્ટોલ ની ફરિયાદ બાદ અમરેલી જિલ્લા કલેકટર શ્રી અમરેલી નો નપલ વશી/૧૨૬/૨૩ થી તા.૧૭/૦૪/૨૩ ના રોજ દામનગર ચીફ ઓફીસરશ્રી ને નોનવેજ સ્ટોલ અન્ય જગ્યાએ ખસેડવા સૂચના  ઠાંસા રોડ પ્લોટ વિસ્તારના રહીશો, દામનગર, તા.લાઠી, જિ અમરેલીએ તા.૦૩/૦૪/૨૦૨૩ ની સ્થાનિક રહીશો ની અરજી થી જણાવેલ વિગતે દામનગરના ઠાંસા રોડ મફત […]Continue Reading
અમરેલી
ઉમરાળા ના ટીમ્બિ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ આયોજીત ટીંબીગામ તથા આજુબાજુનાં ગામોનાં જરૂરીયાતમંદ લોકો માટે પૃથ્વી ઉપરનું અમૃત એવા છાશ કેન્દ્ર માટે છેલ્લા આઠ વર્ષથી અનુદાન આપનાર સુરત સ્થિત ઉદારદિલ દાતાશ્રી ડુંગરશીભાઇ સવાણી (હળીયાદ), શ્રી અંકિતભાઈ (ઝીઝાવદ૨) શ્રી વિજયભાઈ (અનીડા) અને શ્રી ઠાકરશીભાઈ (હળીયાદ) નાં સંપુર્ણ આર્થિક સહયોગથી આ વર્ષે પણ તા.૦૩/૦૫/૨૩ થી Continue Reading
અમરેલી
સાવરકુંડલા સમર્પણ ધ્યાનયોગ પરિવાર દ્વારા પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીજી ની કૃપાથી સમર કેમ્પનું ભવ્ય આયોજન થયેલ. જેમાં આઠ થી બાર વર્ષના 57 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં રહેલી સર્જનાત્મકતા અને ઊર્જા બહાર આવે એવા પ્રયત્નો કરવામાં આવેલ. વિવિધ કલાઓ, મૂલ્યલક્ષી વાતો તેમજ ધ્યાન વિશે બાળકોને શિક્ષિત કર્યા હતા. સમર કેમ્પના અંતિમ […]Continue Reading
અમરેલી
27 એપ્રિલ 2023 રોજ ડીસા મુકામે ગિજુભાઈ બધેકા રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહનું આયોજન કેરલા સ્કૂલ એકડેમી અને ટીમ મંથન સંસ્થા ગુજરાત દ્વારા સમગ્ર દેશના 120 જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ તેમાં આપણા અમરેલી જિલ્લાના ચાર ઇનોવેટીવ શિક્ષકોની પસંદગી થયેલ જે શિલ્પાબેન દેસાઈ સાવરકુંડલા., મનિષાબેન ચૌહાણ પાણીયા પ્રા.શાળા, ધવલભાઈ જોશી ગોઢાવદર પ્રા.શાળા અને પરેશભાઈ ચાવડા મોટા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, બાબરા મામલતદાર કચેરી ખાતે આગામી તા.૨૪ મે,૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૧ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના અધિકારવાળા બાકી હોય તેવા સરકારી કામો માટે અરજદારે સામૂહિક કે નીતિ વિષયક પ્રશ્નો સિવાય અંગત પ્રશ્ન રજૂ કરવા માંગતા હોય તો તે અરજી તા.૧૫  મે, ૨૦૨૩ના રોજ બપોરે ૩ વાગ્યા સુધીમાં રુબરુ કે […]Continue Reading
અમરેલી
રાજ્યના તમામ ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી વખતે લાયસન્સ ધારક સહકારી મંડળી, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદીનો આગ્રહ રાખવો, જેથી છેતરપિંડીથી બચી શકાય. લાયસન્સ ન ધરાવતા વ્યક્તિ, ફેરિયાઓ, પેઢીઓ પાસેથી બિયારણ ન ખરીદવા સૂચના છે. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામુ, જે બિયારણ ખરીદ્યું હોય તેનું Continue Reading